Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

અનુપમ બુચ લિખિત સુંદર પુસ્તક ‘વાડાનું બારણું અને વાતોનું વૃંદાવન’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. @buchanupam પુસ્તક ઘરે બેઠાં મંગાવવા માટે 9825032340 નંબર પર વોટ્સએપ કરી શકાશે તેમજ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ લિંક પરથી પણ નોંધાવી શકાશે. લિંક: https://navbharatonline.com/prebooking/vadanun-barnun-ane-vatonun-vrundavan.html #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

અનુપમ બુચ લિખિત સુંદર પુસ્તક ‘વાડાનું બારણું અને વાતોનું વૃંદાવન’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. @buchanupam પુસ્તક ઘરે બેઠાં મંગાવવા માટે 9825032340 નંબર પર વોટ્સએપ કરી શકાશે તેમજ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ લિંક પરથી પણ નોંધાવી શકાશે. લિંક: https://navbharatonline.com/prebooking/vadanun-barnun-ane-vatonun-vrundavan.html #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

અનુપમ બુચ લિખિત સુંદર પુસ્તક ‘વાડાનું બારણું અને વાતોનું વૃંદાવન’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. @buchanupam પુસ્તક ઘરે બેઠાં મંગાવવા માટે 9825032340 નંબર પર વોટ્સએપ કરી શકાશે તેમજ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ લિંક પરથી પણ નોંધાવી શકાશે. લિંક: https://navbharatonline.com/prebooking/vadanun-barnun-ane-vatonun-vrundavan.html #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

અનુપમ બુચ લિખિત સુંદર પુસ્તક ‘વાડાનું બારણું અને વાતોનું વૃંદાવન’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. @buchanupam પુસ્તક ઘરે બેઠાં મંગાવવા માટે 9825032340 નંબર પર વોટ્સએપ કરી શકાશે તેમજ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ લિંક પરથી પણ નોંધાવી શકાશે. લિંક: https://navbharatonline.com/prebooking/vadanun-barnun-ane-vatonun-vrundavan.html #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

અનુપમ બુચ લિખિત સુંદર પુસ્તક ‘વાડાનું બારણું અને વાતોનું વૃંદાવન’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. @buchanupam પુસ્તક ઘરે બેઠાં મંગાવવા માટે 9825032340 નંબર પર વોટ્સએપ કરી શકાશે તેમજ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ લિંક પરથી પણ નોંધાવી શકાશે. લિંક: https://navbharatonline.com/prebooking/vadanun-barnun-ane-vatonun-vrundavan.html #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

અનુપમ બુચ લિખિત સુંદર પુસ્તક ‘વાડાનું બારણું અને વાતોનું વૃંદાવન’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. @buchanupam પુસ્તક ઘરે બેઠાં મંગાવવા માટે 9825032340 નંબર પર વોટ્સએપ કરી શકાશે તેમજ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ લિંક પરથી પણ નોંધાવી શકાશે. લિંક: https://navbharatonline.com/prebooking/vadanun-barnun-ane-vatonun-vrundavan.html #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

‘DEAR અગ્રજા’ આપ સૌ સુધી પહોંચવા માટે રવાના થઈ ચૂકી છે... આશા છે, તમે એને વધાવી લેશો! જો હજુ પણ રક્ષાબંધનના તહેવારમાં આપવાલાયક ભેટ અંગે દુવિધામાં હો તો આ પુસ્તક એનો ઉત્તમ વિકલ્પ બની શકે એમ છે.. ♥️ આ રહી બૂકિંગ માટેની લિંક: https://navbharatonline.com/prebooking/dear-agrajaa.html બે નકલોના પ્રિ-બૂકિંગ પર વિશેષ ઑફરનો લાભ મળી શકશે, જેના માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ પર પ્રોમો-કોડ ‘SISTER’ (કેપિટલ અથવા સ્મૉલ લેટર્સમાં) અપ્લાય કરવો જરૂરી છે, એ બાબતની સવિશેષ તકેદારી રાખવી. એ સિવાય 9825032340 પર બે નકલોનું પ્રિ-બૂકિંગ કરાવવા પર પણ આ ઑફરનો લાભ મેળવી શકાશે. ૧૮૫/- રૂપિયાની કિંમત ધરાવતાં પુસ્તકની એક નકલ ૧૬૫/- રૂપિયામાં ખરીદી શકશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. https://amzn.eu/d/gucoLtZ Created by: FDS : Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Cover-Page by: Fortune Designing Studio (FDS)

‘DEAR અગ્રજા’ આપ સૌ સુધી પહોંચવા માટે રવાના થઈ ચૂકી છે... આશા છે, તમે એને વધાવી લેશો! જો હજુ પણ રક્ષાબંધનના તહેવારમાં આપવાલાયક ભેટ અંગે દુવિધામાં હો તો આ પુસ્તક એનો ઉત્તમ વિકલ્પ બની શકે એમ છે.. ♥️ આ રહી બૂકિંગ માટેની લિંક: https://navbharatonline.com/prebooking/dear-agrajaa.html બે નકલોના પ્રિ-બૂકિંગ પર વિશેષ ઑફરનો લાભ મળી શકશે, જેના માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ પર પ્રોમો-કોડ ‘SISTER’ (કેપિટલ અથવા સ્મૉલ લેટર્સમાં) અપ્લાય કરવો જરૂરી છે, એ બાબતની સવિશેષ તકેદારી રાખવી. એ સિવાય 9825032340 પર બે નકલોનું પ્રિ-બૂકિંગ કરાવવા પર પણ આ ઑફરનો લાભ મેળવી શકાશે. ૧૮૫/- રૂપિયાની કિંમત ધરાવતાં પુસ્તકની એક નકલ ૧૬૫/- રૂપિયામાં ખરીદી શકશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. https://amzn.eu/d/gucoLtZ Created by: FDS : Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Cover-Page by: Fortune Designing Studio (FDS)

‘DEAR અગ્રજા’ આપ સૌ સુધી પહોંચવા માટે રવાના થઈ ચૂકી છે... આશા છે, તમે એને વધાવી લેશો! જો હજુ પણ રક્ષાબંધનના તહેવારમાં આપવાલાયક ભેટ અંગે દુવિધામાં હો તો આ પુસ્તક એનો ઉત્તમ વિકલ્પ બની શકે એમ છે.. ♥️ આ રહી બૂકિંગ માટેની લિંક: https://navbharatonline.com/prebooking/dear-agrajaa.html બે નકલોના પ્રિ-બૂકિંગ પર વિશેષ ઑફરનો લાભ મળી શકશે, જેના માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ પર પ્રોમો-કોડ ‘SISTER’ (કેપિટલ અથવા સ્મૉલ લેટર્સમાં) અપ્લાય કરવો જરૂરી છે, એ બાબતની સવિશેષ તકેદારી રાખવી. એ સિવાય 9825032340 પર બે નકલોનું પ્રિ-બૂકિંગ કરાવવા પર પણ આ ઑફરનો લાભ મેળવી શકાશે. ૧૮૫/- રૂપિયાની કિંમત ધરાવતાં પુસ્તકની એક નકલ ૧૬૫/- રૂપિયામાં ખરીદી શકશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. https://amzn.eu/d/gucoLtZ Created by: FDS : Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Cover-Page by: Fortune Designing Studio (FDS)

Read More

“... અને હવે, DEAR અગ્રજા! રક્ષાબંધન (૧૧ ઑગસ્ટ, ૨૦૨૨)ના પાવન પર્વ નિમિત્તે માતૃરૂપિણી બહેનોને પુસ્તકપુષ્પ અર્પણમસ્તુ... ♥️💐 જીવનના એક તબક્કે ‘બહેન’ શબ્દ માતાનો પર્યાયવાચી બની જાય છે. આયખાનો ખાલીપો, ઝુરાપો અને આંતરવેદના વહેંચવા માટે જ્યારે બહેન હાજર હોય, ત્યારે પરમ શક્તિ પરમેશ્વર આપણાં ઉપર મહેરબાન છે એવું માની લેવું જોઈએ! બાળપણમાં જેને હેરાન કર્યા વગર ભોજન ગળે ન ઉતરે તેવી સખી, જીવનઘડતરમાં મહત્વનો ભાગ ભજવનારી લાગણીશીલ બહેન, ખભે માથું રાખીને હૈયાફાટ રડી શકાય એવી શ્રેષ્ઠ મિત્ર અને મમતાના વ્હાલસોયા સ્પર્શ થકી અનેક સમસ્યાઓને ચપટી વગાડતાંમાં ઉકેલી શકનાર વિશ્વની તમામ બહેનોને આ પુસ્તક અર્પણ છે. ‘DEAR અગ્રજા‘ પુસ્તક મારી કેટલીક અંગત અને અવ્યક્ત લાગણીઓનો ચિતાર છે. કેટલાક કિસ્સાઓ મારા પોતાના છે, તો કેટલાક સમાજમાંથી સાંભળવા મળેલી ઘટનાઓમાંથી અલગ તારવવામાં આવ્યા છે. પત્રો ભલે બહેનને સંબોધીને લખવામાં આવ્યા હોય, પરંતુ એનું વિષયવસ્તુ આપણી આસપાસ શ્વસતી જીવસૃષ્ટિના પ્રત્યેક મનુષ્યો સાથે વિશેષ સંબંધ ધરાવે છે. સમય અને સંજોગો સાથે ઉઠેલાં આંતરિક વાવાઝોડાંને ટાળવા માટે મેં જ્યારે કલમનો આશરો લીધો, ત્યારે આ પત્રો લખાયા હતાં. ઘણાં પત્રો મારા હર્ષાશ્રુ, હ્રદયદ્રાવક ક્રંદન અને મૂક ટીસોના સાક્ષી છે. કેટલાક પાનાં ઉપર તો મારા સૂકાયેલાં આંસુના લિસોટાં તમને દેખાય, તો પણ નવાઈ નહીં! ‘આનંદતાંડવ’ના તુરંત બાદ પ્રકાશિત થઈ રહેલું રહેલું આ પુસ્તક વાચકો માટે ‘બૂક-બૉનાન્ઝા’ પૂરવાર થશે, એની મને ખાતરી છે. રક્ષાબંધનના આવનારા તહેવાર પર આપણી બહેનોને આ પુસ્તક ભેટમાં આપવા માટે એક ખાસ પ્રિ-બૂકિંગ ઑફર ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા મૂકવામાં આવી છે, જે અંતર્ગત વાચકમિત્રો ૧૮૫/- રૂપિયા કિંમતનું પુસ્તક ૧૬૫/- રૂપિયામાં ખરીદી શકશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. એટલું જ નહીં, બે નકલોની ખરીદી કરવા પર પુસ્તકની કિંમત ૧૫૦/- રૂપિયા થઈ જશે, જેના માટે નવભારતની વેબસાઈટ ઉપર ‘SISTER’ પ્રોમો-કોડ ટાઇપ કરવાનો રહેશે. જેનો અર્થ એમ કે DEAR અગ્રજાની બે નકલો આપ કુલ ૩૦૦ (૧૫૦ + ૧૫૦) રૂપિયામાં ઘરે બેઠાં ઑર્ડર કરી શકશો. મુંબઈ, ગુજરાત, કલકત્તા, દિલ્હી, બેંગ્લોર સહિત આખા ભારતમાં આ ઑફરનો લાભ ઉઠાવી શકાશે. કોઈપણ રાજ્યના ગુજરાતી વાચકોને નિઃશુલ્ક ડિલીવરી કરી આપવામાં આવશે. ખાસ નોંધ: નીચે આપેલી લિંક પર બે નકલોના પ્રિ-બૂકિંગ પર જ આ ઑફરનો લાભ મળી શકશે, જેના માટે પ્રોમો-કોડ ‘SISTER’ (કેપિટલ અથવા સ્મૉલ લેટર્સમાં) અપ્લાય કરવો જરૂરી છે, એ બાબતની સવિશેષ તકેદારી રાખવી. એ સિવાય ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ નંબર 9825032340 પર બે નકલોનું પ્રિ-બૂકિંગ કરાવવા પર પણ આ ઑફરનો લાભ મેળવી શકાશે. https://navbharatonline.com/prebooking/dear-agrajaa.html રક્ષાબંધનના બે દિવસ પહેલાં એટલે કે ૯મી ઑગસ્ટ, ૨૦૨૨ના રોજ ‘DEAR અગ્રજા’ આપના ઘરે પહોંચી જશે. તહેવાર નિમિત્તે જો ચોકલેટ કે મિઠાઈને બદલે પુસ્તકરૂપી ઉપહારની પ્રથા સજીવન કરીશું, તો એનો પ્રભાવ ઘણો હકારાત્મક અને ચિરકાલીન રહેશે, એવું હું દ્રઢપણે માનું છું.. “ 🙏🏼 - પરખ ભટ્ટ Cover-Page by: FDS : Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah)

“... અને હવે, DEAR અગ્રજા! રક્ષાબંધન (૧૧ ઑગસ્ટ, ૨૦૨૨)ના પાવન પર્વ નિમિત્તે માતૃરૂપિણી બહેનોને પુસ્તકપુષ્પ અર્પણમસ્તુ... ♥️💐 જીવનના એક તબક્કે ‘બહેન’ શબ્દ માતાનો પર્યાયવાચી બની જાય છે. આયખાનો ખાલીપો, ઝુરાપો અને આંતરવેદના વહેંચવા માટે જ્યારે બહેન હાજર હોય, ત્યારે પરમ શક્તિ પરમેશ્વર આપણાં ઉપર મહેરબાન છે એવું માની લેવું જોઈએ! બાળપણમાં જેને હેરાન કર્યા વગર ભોજન ગળે ન ઉતરે તેવી સખી, જીવનઘડતરમાં મહત્વનો ભાગ ભજવનારી લાગણીશીલ બહેન, ખભે માથું રાખીને હૈયાફાટ રડી શકાય એવી શ્રેષ્ઠ મિત્ર અને મમતાના વ્હાલસોયા સ્પર્શ થકી અનેક સમસ્યાઓને ચપટી વગાડતાંમાં ઉકેલી શકનાર વિશ્વની તમામ બહેનોને આ પુસ્તક અર્પણ છે. ‘DEAR અગ્રજા‘ પુસ્તક મારી કેટલીક અંગત અને અવ્યક્ત લાગણીઓનો ચિતાર છે. કેટલાક કિસ્સાઓ મારા પોતાના છે, તો કેટલાક સમાજમાંથી સાંભળવા મળેલી ઘટનાઓમાંથી અલગ તારવવામાં આવ્યા છે. પત્રો ભલે બહેનને સંબોધીને લખવામાં આવ્યા હોય, પરંતુ એનું વિષયવસ્તુ આપણી આસપાસ શ્વસતી જીવસૃષ્ટિના પ્રત્યેક મનુષ્યો સાથે વિશેષ સંબંધ ધરાવે છે. સમય અને સંજોગો સાથે ઉઠેલાં આંતરિક વાવાઝોડાંને ટાળવા માટે મેં જ્યારે કલમનો આશરો લીધો, ત્યારે આ પત્રો લખાયા હતાં. ઘણાં પત્રો મારા હર્ષાશ્રુ, હ્રદયદ્રાવક ક્રંદન અને મૂક ટીસોના સાક્ષી છે. કેટલાક પાનાં ઉપર તો મારા સૂકાયેલાં આંસુના લિસોટાં તમને દેખાય, તો પણ નવાઈ નહીં! ‘આનંદતાંડવ’ના તુરંત બાદ પ્રકાશિત થઈ રહેલું રહેલું આ પુસ્તક વાચકો માટે ‘બૂક-બૉનાન્ઝા’ પૂરવાર થશે, એની મને ખાતરી છે. રક્ષાબંધનના આવનારા તહેવાર પર આપણી બહેનોને આ પુસ્તક ભેટમાં આપવા માટે એક ખાસ પ્રિ-બૂકિંગ ઑફર ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા મૂકવામાં આવી છે, જે અંતર્ગત વાચકમિત્રો ૧૮૫/- રૂપિયા કિંમતનું પુસ્તક ૧૬૫/- રૂપિયામાં ખરીદી શકશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. એટલું જ નહીં, બે નકલોની ખરીદી કરવા પર પુસ્તકની કિંમત ૧૫૦/- રૂપિયા થઈ જશે, જેના માટે નવભારતની વેબસાઈટ ઉપર ‘SISTER’ પ્રોમો-કોડ ટાઇપ કરવાનો રહેશે. જેનો અર્થ એમ કે DEAR અગ્રજાની બે નકલો આપ કુલ ૩૦૦ (૧૫૦ + ૧૫૦) રૂપિયામાં ઘરે બેઠાં ઑર્ડર કરી શકશો. મુંબઈ, ગુજરાત, કલકત્તા, દિલ્હી, બેંગ્લોર સહિત આખા ભારતમાં આ ઑફરનો લાભ ઉઠાવી શકાશે. કોઈપણ રાજ્યના ગુજરાતી વાચકોને નિઃશુલ્ક ડિલીવરી કરી આપવામાં આવશે. ખાસ નોંધ: નીચે આપેલી લિંક પર બે નકલોના પ્રિ-બૂકિંગ પર જ આ ઑફરનો લાભ મળી શકશે, જેના માટે પ્રોમો-કોડ ‘SISTER’ (કેપિટલ અથવા સ્મૉલ લેટર્સમાં) અપ્લાય કરવો જરૂરી છે, એ બાબતની સવિશેષ તકેદારી રાખવી. એ સિવાય ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ નંબર 9825032340 પર બે નકલોનું પ્રિ-બૂકિંગ કરાવવા પર પણ આ ઑફરનો લાભ મેળવી શકાશે. https://navbharatonline.com/prebooking/dear-agrajaa.html રક્ષાબંધનના બે દિવસ પહેલાં એટલે કે ૯મી ઑગસ્ટ, ૨૦૨૨ના રોજ ‘DEAR અગ્રજા’ આપના ઘરે પહોંચી જશે. તહેવાર નિમિત્તે જો ચોકલેટ કે મિઠાઈને બદલે પુસ્તકરૂપી ઉપહારની પ્રથા સજીવન કરીશું, તો એનો પ્રભાવ ઘણો હકારાત્મક અને ચિરકાલીન રહેશે, એવું હું દ્રઢપણે માનું છું.. “ 🙏🏼 - પરખ ભટ્ટ Cover-Page by: FDS : Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah)

“... અને હવે, DEAR અગ્રજા! રક્ષાબંધન (૧૧ ઑગસ્ટ, ૨૦૨૨)ના પાવન પર્વ નિમિત્તે માતૃરૂપિણી બહેનોને પુસ્તકપુષ્પ અર્પણમસ્તુ... ♥️💐 જીવનના એક તબક્કે ‘બહેન’ શબ્દ માતાનો પર્યાયવાચી બની જાય છે. આયખાનો ખાલીપો, ઝુરાપો અને આંતરવેદના વહેંચવા માટે જ્યારે બહેન હાજર હોય, ત્યારે પરમ શક્તિ પરમેશ્વર આપણાં ઉપર મહેરબાન છે એવું માની લેવું જોઈએ! બાળપણમાં જેને હેરાન કર્યા વગર ભોજન ગળે ન ઉતરે તેવી સખી, જીવનઘડતરમાં મહત્વનો ભાગ ભજવનારી લાગણીશીલ બહેન, ખભે માથું રાખીને હૈયાફાટ રડી શકાય એવી શ્રેષ્ઠ મિત્ર અને મમતાના વ્હાલસોયા સ્પર્શ થકી અનેક સમસ્યાઓને ચપટી વગાડતાંમાં ઉકેલી શકનાર વિશ્વની તમામ બહેનોને આ પુસ્તક અર્પણ છે. ‘DEAR અગ્રજા‘ પુસ્તક મારી કેટલીક અંગત અને અવ્યક્ત લાગણીઓનો ચિતાર છે. કેટલાક કિસ્સાઓ મારા પોતાના છે, તો કેટલાક સમાજમાંથી સાંભળવા મળેલી ઘટનાઓમાંથી અલગ તારવવામાં આવ્યા છે. પત્રો ભલે બહેનને સંબોધીને લખવામાં આવ્યા હોય, પરંતુ એનું વિષયવસ્તુ આપણી આસપાસ શ્વસતી જીવસૃષ્ટિના પ્રત્યેક મનુષ્યો સાથે વિશેષ સંબંધ ધરાવે છે. સમય અને સંજોગો સાથે ઉઠેલાં આંતરિક વાવાઝોડાંને ટાળવા માટે મેં જ્યારે કલમનો આશરો લીધો, ત્યારે આ પત્રો લખાયા હતાં. ઘણાં પત્રો મારા હર્ષાશ્રુ, હ્રદયદ્રાવક ક્રંદન અને મૂક ટીસોના સાક્ષી છે. કેટલાક પાનાં ઉપર તો મારા સૂકાયેલાં આંસુના લિસોટાં તમને દેખાય, તો પણ નવાઈ નહીં! ‘આનંદતાંડવ’ના તુરંત બાદ પ્રકાશિત થઈ રહેલું રહેલું આ પુસ્તક વાચકો માટે ‘બૂક-બૉનાન્ઝા’ પૂરવાર થશે, એની મને ખાતરી છે. રક્ષાબંધનના આવનારા તહેવાર પર આપણી બહેનોને આ પુસ્તક ભેટમાં આપવા માટે એક ખાસ પ્રિ-બૂકિંગ ઑફર ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા મૂકવામાં આવી છે, જે અંતર્ગત વાચકમિત્રો ૧૮૫/- રૂપિયા કિંમતનું પુસ્તક ૧૬૫/- રૂપિયામાં ખરીદી શકશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. એટલું જ નહીં, બે નકલોની ખરીદી કરવા પર પુસ્તકની કિંમત ૧૫૦/- રૂપિયા થઈ જશે, જેના માટે નવભારતની વેબસાઈટ ઉપર ‘SISTER’ પ્રોમો-કોડ ટાઇપ કરવાનો રહેશે. જેનો અર્થ એમ કે DEAR અગ્રજાની બે નકલો આપ કુલ ૩૦૦ (૧૫૦ + ૧૫૦) રૂપિયામાં ઘરે બેઠાં ઑર્ડર કરી શકશો. મુંબઈ, ગુજરાત, કલકત્તા, દિલ્હી, બેંગ્લોર સહિત આખા ભારતમાં આ ઑફરનો લાભ ઉઠાવી શકાશે. કોઈપણ રાજ્યના ગુજરાતી વાચકોને નિઃશુલ્ક ડિલીવરી કરી આપવામાં આવશે. ખાસ નોંધ: નીચે આપેલી લિંક પર બે નકલોના પ્રિ-બૂકિંગ પર જ આ ઑફરનો લાભ મળી શકશે, જેના માટે પ્રોમો-કોડ ‘SISTER’ (કેપિટલ અથવા સ્મૉલ લેટર્સમાં) અપ્લાય કરવો જરૂરી છે, એ બાબતની સવિશેષ તકેદારી રાખવી. એ સિવાય ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ નંબર 9825032340 પર બે નકલોનું પ્રિ-બૂકિંગ કરાવવા પર પણ આ ઑફરનો લાભ મેળવી શકાશે. https://navbharatonline.com/prebooking/dear-agrajaa.html રક્ષાબંધનના બે દિવસ પહેલાં એટલે કે ૯મી ઑગસ્ટ, ૨૦૨૨ના રોજ ‘DEAR અગ્રજા’ આપના ઘરે પહોંચી જશે. તહેવાર નિમિત્તે જો ચોકલેટ કે મિઠાઈને બદલે પુસ્તકરૂપી ઉપહારની પ્રથા સજીવન કરીશું, તો એનો પ્રભાવ ઘણો હકારાત્મક અને ચિરકાલીન રહેશે, એવું હું દ્રઢપણે માનું છું.. “ 🙏🏼 - પરખ ભટ્ટ Cover-Page by: FDS : Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah)

Read More

“બે જિગરી યાર” ગોવિંદ અને મુકુંદના બદલાતા સાથ, સ્વભાવ, સમજ, સહકાર, વિચાર, લાગણી, નિર્ણય, પસંદ, નાપસંદ, જરૂરિયાત, જવાબદારી, લક્ષ્ય વગેરેની કથા છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આ બધા બદલાવનો અનુભવ કરતો હોય છે. એવામાં જ્યારે બે લોકો એકસાથે આ બદલાવમાંથી પસાર થાય છે ત્યારે તેમના જોડાણને પ્રાથમિકતા આપીને આગળ વધવું મુશ્કેલ બની જાય છે. ગોવિંદ અને મુકુંદ માટે પણ આ બદલાવમાંથી પસાર થવું એક પડકાર સ્વરૂપ બની રહેશે. તેમની નાનપણથી લઈને યુવાવસ્થા સુધીની મિત્રતાને સંપૂર્ણપણે જાણવા અને માણવા માટે તમારે આ કથાને પૂરેપૂરી વાંચવી પડશે. -આશિષ સુરાણી નવયુવાન લેખક આશિષ સુરાણીની બીજી નવલકથા “બે જિગરી યાર” આવતીકાલે “નવભારત સાહિત્ય મંદિર” દ્વારા પ્રકાશિત થવા જઈ રહી છે. મિત્રતાનાં જુદા જુદા સોપાનો દર્શાવતી આ દિલધડક નવલકથાનાં સાક્ષી બનવા માટે અત્યારે જ પ્રિ-બુકિંગ કરાવો. તમે આ નવલકથા વાંચીને મિત્રતાની અનોખી યાત્રામાં ખોવાઈ જશો તે નિશ્ચિત છે. “બે જિગરી યાર” ને અત્યારે જ ખરીદવાં માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો અને તમારો ઓર્ડર કન્ફર્મ કરો. https://navbharatonline.com/prebooking/be-jigari-yaar.html 98250 32340 ઉપર કોલ કરીને પણ આપનો ઓર્ડર લખાવી શકો છો. અત્યારે “બે જિગરી યાર” નું પ્રિ-બુકિંગ ચાલું હોવાથી આપને પુસ્તક 22% ડિસ્કાઉન્ટ ઉપર ઉપલબ્ધ થઈ જશે. આ ઓફરનો લાભ લેવાનું ચૂકતાં નહીં. (નોંધ: આવતીકાલે પ્રિ-બુકિંગની ઓફર પુરી થઈ જશે. તો ઉતાવળ દાખવીને પુસ્તકનું બુકિંગ કરાવી લેશો.)

“બે જિગરી યાર” ગોવિંદ અને મુકુંદના બદલાતા સાથ, સ્વભાવ, સમજ, સહકાર, વિચાર, લાગણી, નિર્ણય, પસંદ, નાપસંદ, જરૂરિયાત, જવાબદારી, લક્ષ્ય વગેરેની કથા છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આ બધા બદલાવનો અનુભવ કરતો હોય છે. એવામાં જ્યારે બે લોકો એકસાથે આ બદલાવમાંથી પસાર થાય છે ત્યારે તેમના જોડાણને પ્રાથમિકતા આપીને આગળ વધવું મુશ્કેલ બની જાય છે. ગોવિંદ અને મુકુંદ માટે પણ આ બદલાવમાંથી પસાર થવું એક પડકાર સ્વરૂપ બની રહેશે. તેમની નાનપણથી લઈને યુવાવસ્થા સુધીની મિત્રતાને સંપૂર્ણપણે જાણવા અને માણવા માટે તમારે આ કથાને પૂરેપૂરી વાંચવી પડશે. -આશિષ સુરાણી નવયુવાન લેખક આશિષ સુરાણીની બીજી નવલકથા “બે જિગરી યાર” આવતીકાલે “નવભારત સાહિત્ય મંદિર” દ્વારા પ્રકાશિત થવા જઈ રહી છે. મિત્રતાનાં જુદા જુદા સોપાનો દર્શાવતી આ દિલધડક નવલકથાનાં સાક્ષી બનવા માટે અત્યારે જ પ્રિ-બુકિંગ કરાવો. તમે આ નવલકથા વાંચીને મિત્રતાની અનોખી યાત્રામાં ખોવાઈ જશો તે નિશ્ચિત છે. “બે જિગરી યાર” ને અત્યારે જ ખરીદવાં માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો અને તમારો ઓર્ડર કન્ફર્મ કરો. https://navbharatonline.com/prebooking/be-jigari-yaar.html 98250 32340 ઉપર કોલ કરીને પણ આપનો ઓર્ડર લખાવી શકો છો. અત્યારે “બે જિગરી યાર” નું પ્રિ-બુકિંગ ચાલું હોવાથી આપને પુસ્તક 22% ડિસ્કાઉન્ટ ઉપર ઉપલબ્ધ થઈ જશે. આ ઓફરનો લાભ લેવાનું ચૂકતાં નહીં. (નોંધ: આવતીકાલે પ્રિ-બુકિંગની ઓફર પુરી થઈ જશે. તો ઉતાવળ દાખવીને પુસ્તકનું બુકિંગ કરાવી લેશો.)

“બે જિગરી યાર” ગોવિંદ અને મુકુંદના બદલાતા સાથ, સ્વભાવ, સમજ, સહકાર, વિચાર, લાગણી, નિર્ણય, પસંદ, નાપસંદ, જરૂરિયાત, જવાબદારી, લક્ષ્ય વગેરેની કથા છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આ બધા બદલાવનો અનુભવ કરતો હોય છે. એવામાં જ્યારે બે લોકો એકસાથે આ બદલાવમાંથી પસાર થાય છે ત્યારે તેમના જોડાણને પ્રાથમિકતા આપીને આગળ વધવું મુશ્કેલ બની જાય છે. ગોવિંદ અને મુકુંદ માટે પણ આ બદલાવમાંથી પસાર થવું એક પડકાર સ્વરૂપ બની રહેશે. તેમની નાનપણથી લઈને યુવાવસ્થા સુધીની મિત્રતાને સંપૂર્ણપણે જાણવા અને માણવા માટે તમારે આ કથાને પૂરેપૂરી વાંચવી પડશે. -આશિષ સુરાણી નવયુવાન લેખક આશિષ સુરાણીની બીજી નવલકથા “બે જિગરી યાર” આવતીકાલે “નવભારત સાહિત્ય મંદિર” દ્વારા પ્રકાશિત થવા જઈ રહી છે. મિત્રતાનાં જુદા જુદા સોપાનો દર્શાવતી આ દિલધડક નવલકથાનાં સાક્ષી બનવા માટે અત્યારે જ પ્રિ-બુકિંગ કરાવો. તમે આ નવલકથા વાંચીને મિત્રતાની અનોખી યાત્રામાં ખોવાઈ જશો તે નિશ્ચિત છે. “બે જિગરી યાર” ને અત્યારે જ ખરીદવાં માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો અને તમારો ઓર્ડર કન્ફર્મ કરો. https://navbharatonline.com/prebooking/be-jigari-yaar.html 98250 32340 ઉપર કોલ કરીને પણ આપનો ઓર્ડર લખાવી શકો છો. અત્યારે “બે જિગરી યાર” નું પ્રિ-બુકિંગ ચાલું હોવાથી આપને પુસ્તક 22% ડિસ્કાઉન્ટ ઉપર ઉપલબ્ધ થઈ જશે. આ ઓફરનો લાભ લેવાનું ચૂકતાં નહીં. (નોંધ: આવતીકાલે પ્રિ-બુકિંગની ઓફર પુરી થઈ જશે. તો ઉતાવળ દાખવીને પુસ્તકનું બુકિંગ કરાવી લેશો.)

Read More

એવું જરૂરી નથી કે આપણને મળતા મિત્રો સારા જ હોય અને આપણું સારું જ ઈચ્છતા હોય. કોઈ પોતાના અંગત સ્વાર્થના કારણે અને ચોક્કસ હેતુની પૂર્તિ કરવા માટે આપણી નજીક આવતા હોય છે. તેઓ આપણી સમક્ષ સાચા મિત્ર હોવાનો દેખાડો કરીને પીઠ પાછળ ઘા કરવાનો સ્વભાવ ધરાવતા હોય છે. આપણું સારું ઈચ્છતા મિત્રો આપણો હાથ પકડીને ટેકો આપવાનું કામ કરતાં હોય છે જ્યારે અમુક ખરાબ મિત્રો આપણી મજબૂરીનો ફાયદો ઉઠાવીને આપણને નીચે ધકેલવાનો પ્રયત્ન કરતાં હોય છે. અત્યારના સમયમાં જ્યારે મિત્રતા ફક્ત સ્વાર્થ ખાતર કરવામાં આવે છે ત્યારે સાચી મિત્રતાને સમજવા માટે આ કથા ખૂબ ઉપયોગી નીવડશે. -આશિષ સુરાણી બે મિત્રોનાં સાથ અને તેમની સાથે જોડાયેલા લોકોના સ્વભાવની સંપૂર્ણ કથાને જાણવા માટે અત્યારે જ આ પુસ્તકનું પ્રિ-બુકિંગ કરો. “બે જિગરી યાર” આવતીકાલે નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થવા જઈ રહી છે. અત્યારે આ પુસ્તકનું પ્રિ-બુકિંગ ચાલુ હોવાથી આ પુસ્તક તમને ભારે ડિસ્કાઉન્ટ પર મળી જશે. ૨૨% ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે નીચે આપેલી લિંક ઉપર જઈને આપની નકલ બુક કરાવો. https://navbharatonline.com/prebooking/be-jigari-yaar.html અથવા 98250 32340 નંબર પર ફોન કરીને અત્યારે જ ઓર્ડર લખાવો. તમારા જિગરી યારોને શેર કરવાનું ભુલતાં નહીં.

એવું જરૂરી નથી કે આપણને મળતા મિત્રો સારા જ હોય અને આપણું સારું જ ઈચ્છતા હોય. કોઈ પોતાના અંગત સ્વાર્થના કારણે અને ચોક્કસ હેતુની પૂર્તિ કરવા માટે આપણી નજીક આવતા હોય છે. તેઓ આપણી સમક્ષ સાચા મિત્ર હોવાનો દેખાડો કરીને પીઠ પાછળ ઘા કરવાનો સ્વભાવ ધરાવતા હોય છે. આપણું સારું ઈચ્છતા મિત્રો આપણો હાથ પકડીને ટેકો આપવાનું કામ કરતાં હોય છે જ્યારે અમુક ખરાબ મિત્રો આપણી મજબૂરીનો ફાયદો ઉઠાવીને આપણને નીચે ધકેલવાનો પ્રયત્ન કરતાં હોય છે. અત્યારના સમયમાં જ્યારે મિત્રતા ફક્ત સ્વાર્થ ખાતર કરવામાં આવે છે ત્યારે સાચી મિત્રતાને સમજવા માટે આ કથા ખૂબ ઉપયોગી નીવડશે. -આશિષ સુરાણી બે મિત્રોનાં સાથ અને તેમની સાથે જોડાયેલા લોકોના સ્વભાવની સંપૂર્ણ કથાને જાણવા માટે અત્યારે જ આ પુસ્તકનું પ્રિ-બુકિંગ કરો. “બે જિગરી યાર” આવતીકાલે નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થવા જઈ રહી છે. અત્યારે આ પુસ્તકનું પ્રિ-બુકિંગ ચાલુ હોવાથી આ પુસ્તક તમને ભારે ડિસ્કાઉન્ટ પર મળી જશે. ૨૨% ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે નીચે આપેલી લિંક ઉપર જઈને આપની નકલ બુક કરાવો. https://navbharatonline.com/prebooking/be-jigari-yaar.html અથવા 98250 32340 નંબર પર ફોન કરીને અત્યારે જ ઓર્ડર લખાવો. તમારા જિગરી યારોને શેર કરવાનું ભુલતાં નહીં.

એવું જરૂરી નથી કે આપણને મળતા મિત્રો સારા જ હોય અને આપણું સારું જ ઈચ્છતા હોય. કોઈ પોતાના અંગત સ્વાર્થના કારણે અને ચોક્કસ હેતુની પૂર્તિ કરવા માટે આપણી નજીક આવતા હોય છે. તેઓ આપણી સમક્ષ સાચા મિત્ર હોવાનો દેખાડો કરીને પીઠ પાછળ ઘા કરવાનો સ્વભાવ ધરાવતા હોય છે. આપણું સારું ઈચ્છતા મિત્રો આપણો હાથ પકડીને ટેકો આપવાનું કામ કરતાં હોય છે જ્યારે અમુક ખરાબ મિત્રો આપણી મજબૂરીનો ફાયદો ઉઠાવીને આપણને નીચે ધકેલવાનો પ્રયત્ન કરતાં હોય છે. અત્યારના સમયમાં જ્યારે મિત્રતા ફક્ત સ્વાર્થ ખાતર કરવામાં આવે છે ત્યારે સાચી મિત્રતાને સમજવા માટે આ કથા ખૂબ ઉપયોગી નીવડશે. -આશિષ સુરાણી બે મિત્રોનાં સાથ અને તેમની સાથે જોડાયેલા લોકોના સ્વભાવની સંપૂર્ણ કથાને જાણવા માટે અત્યારે જ આ પુસ્તકનું પ્રિ-બુકિંગ કરો. “બે જિગરી યાર” આવતીકાલે નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થવા જઈ રહી છે. અત્યારે આ પુસ્તકનું પ્રિ-બુકિંગ ચાલુ હોવાથી આ પુસ્તક તમને ભારે ડિસ્કાઉન્ટ પર મળી જશે. ૨૨% ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે નીચે આપેલી લિંક ઉપર જઈને આપની નકલ બુક કરાવો. https://navbharatonline.com/prebooking/be-jigari-yaar.html અથવા 98250 32340 નંબર પર ફોન કરીને અત્યારે જ ઓર્ડર લખાવો. તમારા જિગરી યારોને શેર કરવાનું ભુલતાં નહીં.

Read More

આપણને જિંદગીના અલગ અલગ મુકામ ઉપર ઘણા બધા મિત્રો મળતા હોય છે. તેમને બાળપણના મિત્રો, કિશોરાવસ્થાના મિત્રો અને યુવાવસ્થાના મિત્રોમાં વર્ગીકૃત કરી શકાય. આ દરેક અવસ્થા દરમિયાન મળતા મિત્રોની અલગ ખાસિયત અને વિશિષ્ટતા હોય છે. મોટાભાગનાં મિત્રો અમુક મુકામ સુધી એકબીજાની સાથે રહીને પછી પોતાની જિંદગીમાં આગળ વધી જતાં હોય છે. અમુક જ એવા મિત્રો હોય છે જે જિંદગીના દરેક પડાવ ઉપર એકબીજાની સાથે ટકી રહેતા હોય છે. જ્યારે આવું બને ત્યારે તેઓ ફક્ત મિત્ર મટીને જીગરી યાર બની જતાં હોય છે. -આશિષ સુરાણી આશિષ સુરાણી દ્વારા લિખિત “બે જિગરી યાર” નવલકથા રામનવમીના પાવનપર્વના દિવસે પ્રકાશિત થઈ રહી છે. જેનું પ્રિ-બુકિંગ “નવભારત સાહિત્ય મંદિર” ની વેબસાઈટ ઉપર ચાલુ છે. ૪૪૯/- રૂ. નું પુસ્તક ૩૪૯/- માં ખરીદવા માટે અત્યારે જ નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો. https://navbharatonline.com/prebooking/be-jigari-yaar.html અથવા ૯૮૨૫૦ ૩૨૩૪૦ ઉપર ફોન કરીને તરત જ તમારો ઓર્ડર બુક કરાવો. ગોવિંદ અને મુકુંદની મિત્રમાંથી “જિગરી યાર” બનવાની કથાને સંપૂર્ણપણે જાણવા માટે આજે જ આ પુસ્તકને ૨૨% નાં મસમોટા ડિસ્કાઉન્ટ ઉપર ઓર્ડર કરો. (નોંધ: આ ઓફર પ્રિ-બુકિંગ પુરતી મર્યાદિત હોવાથી સત્વરે આપનો ઓર્ડર બુક કરાવી દેવો.) #newnovel #newbook #by #ashishsurani #gujaratiwriter #gujaratiauthor #navbharatsahityamandir #gujaratipublisher #publishinghouse #publishingcompany #fiction #fictionwriter #viral #bejigriyaar #launching #launchingsoon #publishingsoon #ramnavmi #ramnavmi🙏 #10th #april #beready #itscoming

આપણને જિંદગીના અલગ અલગ મુકામ ઉપર ઘણા બધા મિત્રો મળતા હોય છે. તેમને બાળપણના મિત્રો, કિશોરાવસ્થાના મિત્રો અને યુવાવસ્થાના મિત્રોમાં વર્ગીકૃત કરી શકાય. આ દરેક અવસ્થા દરમિયાન મળતા મિત્રોની અલગ ખાસિયત અને વિશિષ્ટતા હોય છે. મોટાભાગનાં મિત્રો અમુક મુકામ સુધી એકબીજાની સાથે રહીને પછી પોતાની જિંદગીમાં આગળ વધી જતાં હોય છે. અમુક જ એવા મિત્રો હોય છે જે જિંદગીના દરેક પડાવ ઉપર એકબીજાની સાથે ટકી રહેતા હોય છે. જ્યારે આવું બને ત્યારે તેઓ ફક્ત મિત્ર મટીને જીગરી યાર બની જતાં હોય છે. -આશિષ સુરાણી આશિષ સુરાણી દ્વારા લિખિત “બે જિગરી યાર” નવલકથા રામનવમીના પાવનપર્વના દિવસે પ્રકાશિત થઈ રહી છે. જેનું પ્રિ-બુકિંગ “નવભારત સાહિત્ય મંદિર” ની વેબસાઈટ ઉપર ચાલુ છે. ૪૪૯/- રૂ. નું પુસ્તક ૩૪૯/- માં ખરીદવા માટે અત્યારે જ નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો. https://navbharatonline.com/prebooking/be-jigari-yaar.html અથવા ૯૮૨૫૦ ૩૨૩૪૦ ઉપર ફોન કરીને તરત જ તમારો ઓર્ડર બુક કરાવો. ગોવિંદ અને મુકુંદની મિત્રમાંથી “જિગરી યાર” બનવાની કથાને સંપૂર્ણપણે જાણવા માટે આજે જ આ પુસ્તકને ૨૨% નાં મસમોટા ડિસ્કાઉન્ટ ઉપર ઓર્ડર કરો. (નોંધ: આ ઓફર પ્રિ-બુકિંગ પુરતી મર્યાદિત હોવાથી સત્વરે આપનો ઓર્ડર બુક કરાવી દેવો.) #newnovel #newbook #by #ashishsurani #gujaratiwriter #gujaratiauthor #navbharatsahityamandir #gujaratipublisher #publishinghouse #publishingcompany #fiction #fictionwriter #viral #bejigriyaar #launching #launchingsoon #publishingsoon #ramnavmi #ramnavmi🙏 #10th #april #beready #itscoming

આપણને જિંદગીના અલગ અલગ મુકામ ઉપર ઘણા બધા મિત્રો મળતા હોય છે. તેમને બાળપણના મિત્રો, કિશોરાવસ્થાના મિત્રો અને યુવાવસ્થાના મિત્રોમાં વર્ગીકૃત કરી શકાય. આ દરેક અવસ્થા દરમિયાન મળતા મિત્રોની અલગ ખાસિયત અને વિશિષ્ટતા હોય છે. મોટાભાગનાં મિત્રો અમુક મુકામ સુધી એકબીજાની સાથે રહીને પછી પોતાની જિંદગીમાં આગળ વધી જતાં હોય છે. અમુક જ એવા મિત્રો હોય છે જે જિંદગીના દરેક પડાવ ઉપર એકબીજાની સાથે ટકી રહેતા હોય છે. જ્યારે આવું બને ત્યારે તેઓ ફક્ત મિત્ર મટીને જીગરી યાર બની જતાં હોય છે. -આશિષ સુરાણી આશિષ સુરાણી દ્વારા લિખિત “બે જિગરી યાર” નવલકથા રામનવમીના પાવનપર્વના દિવસે પ્રકાશિત થઈ રહી છે. જેનું પ્રિ-બુકિંગ “નવભારત સાહિત્ય મંદિર” ની વેબસાઈટ ઉપર ચાલુ છે. ૪૪૯/- રૂ. નું પુસ્તક ૩૪૯/- માં ખરીદવા માટે અત્યારે જ નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો. https://navbharatonline.com/prebooking/be-jigari-yaar.html અથવા ૯૮૨૫૦ ૩૨૩૪૦ ઉપર ફોન કરીને તરત જ તમારો ઓર્ડર બુક કરાવો. ગોવિંદ અને મુકુંદની મિત્રમાંથી “જિગરી યાર” બનવાની કથાને સંપૂર્ણપણે જાણવા માટે આજે જ આ પુસ્તકને ૨૨% નાં મસમોટા ડિસ્કાઉન્ટ ઉપર ઓર્ડર કરો. (નોંધ: આ ઓફર પ્રિ-બુકિંગ પુરતી મર્યાદિત હોવાથી સત્વરે આપનો ઓર્ડર બુક કરાવી દેવો.) #newnovel #newbook #by #ashishsurani #gujaratiwriter #gujaratiauthor #navbharatsahityamandir #gujaratipublisher #publishinghouse #publishingcompany #fiction #fictionwriter #viral #bejigriyaar #launching #launchingsoon #publishingsoon #ramnavmi #ramnavmi🙏 #10th #april #beready #itscoming

Read More

બે જિગરી યાર, ગોવિંદ અને મુકુંદ, જેઓ ગામડામાં જન્મીને ઉછેર પામ્યાં છે તેઓ નાનપણમાં એકબીજાને મળે છે. નાનકડી ઉંમરમાં તેમની વચ્ચે મિત્રતાના બીજ રોપાય છે, જે આગળ જતાં અંકુરિત થઈને પાક્કી મિત્રતામાં પરિણમે છે. વીતતા સમય સાથે તેમની મિત્રતા વધારે ગાઢ બનતી જાય છે અને તેઓ જિંદગીના દરેક મુકામ ઉપર સાથે રહેવાનો નિર્ણય કરે છે. તેઓ એકબીજાના સાથ થકી મિત્રતાની યાત્રામાં આગળ વધે છે, પરંતુ આ યાત્રા એટલી સરળ નથી. તેમની જુદી આર્થિક પરિસ્થિતી અને જુદી વિચારસરણી જાણે-અજાણે તેમની મિત્રતા ઉપર અસર કરતી રહે છે. એ સિવાય સમયાંતરે બનતી વિવિધ ઘટનાઓ તેમની મિત્રતાની કસોટી કરે છે. આમ બદલાતી પરિસ્થિતી અને પસાર થતાં સમય સાથે તેમની મિત્રતા ટકી શકશે કે નહીં તે જાણવું રસપ્રદ બની રહેશે. હું તમને ગોવિંદ અને મુકુંદની મિત્રમાંથી જિગરી યાર બનવાની કહાનીમાં સામેલ થવા માટે આમંત્રણ પાઠવું છું. – આશિષ સુરાણી આજે જ “બે જિગરી યાર” ને નીચે આપેલ લિંક ઉપર જઈને પ્રિ-બુક કરો અને મેળવો ૨૨% નું આકર્ષક ડિસ્કાઉન્ટ. મુળ કિંમત ૪૪૯/- નું પુસ્તક આપને ૩૪૯/- માં મળી જશે. આ રહી લિંક 👇🏻 https://navbharatonline.com/prebooking/be-jigari-yaar.html અથવા 98250 32340 નંબર ઉપર ફોન કરીને આપનો ઓર્ડર લખાવો. પ્રિ-બુકિંગ કરીને ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું ચુકતા નહીં. આપનો અમુલ્ય પ્રતિભાવ કોમેન્ટ બોક્ષમાં સ્વીકાર્ય છે.

બે જિગરી યાર, ગોવિંદ અને મુકુંદ, જેઓ ગામડામાં જન્મીને ઉછેર પામ્યાં છે તેઓ નાનપણમાં એકબીજાને મળે છે. નાનકડી ઉંમરમાં તેમની વચ્ચે મિત્રતાના બીજ રોપાય છે, જે આગળ જતાં અંકુરિત થઈને પાક્કી મિત્રતામાં પરિણમે છે. વીતતા સમય સાથે તેમની મિત્રતા વધારે ગાઢ બનતી જાય છે અને તેઓ જિંદગીના દરેક મુકામ ઉપર સાથે રહેવાનો નિર્ણય કરે છે. તેઓ એકબીજાના સાથ થકી મિત્રતાની યાત્રામાં આગળ વધે છે, પરંતુ આ યાત્રા એટલી સરળ નથી. તેમની જુદી આર્થિક પરિસ્થિતી અને જુદી વિચારસરણી જાણે-અજાણે તેમની મિત્રતા ઉપર અસર કરતી રહે છે. એ સિવાય સમયાંતરે બનતી વિવિધ ઘટનાઓ તેમની મિત્રતાની કસોટી કરે છે. આમ બદલાતી પરિસ્થિતી અને પસાર થતાં સમય સાથે તેમની મિત્રતા ટકી શકશે કે નહીં તે જાણવું રસપ્રદ બની રહેશે. હું તમને ગોવિંદ અને મુકુંદની મિત્રમાંથી જિગરી યાર બનવાની કહાનીમાં સામેલ થવા માટે આમંત્રણ પાઠવું છું. – આશિષ સુરાણી આજે જ “બે જિગરી યાર” ને નીચે આપેલ લિંક ઉપર જઈને પ્રિ-બુક કરો અને મેળવો ૨૨% નું આકર્ષક ડિસ્કાઉન્ટ. મુળ કિંમત ૪૪૯/- નું પુસ્તક આપને ૩૪૯/- માં મળી જશે. આ રહી લિંક 👇🏻 https://navbharatonline.com/prebooking/be-jigari-yaar.html અથવા 98250 32340 નંબર ઉપર ફોન કરીને આપનો ઓર્ડર લખાવો. પ્રિ-બુકિંગ કરીને ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું ચુકતા નહીં. આપનો અમુલ્ય પ્રતિભાવ કોમેન્ટ બોક્ષમાં સ્વીકાર્ય છે.

બે જિગરી યાર, ગોવિંદ અને મુકુંદ, જેઓ ગામડામાં જન્મીને ઉછેર પામ્યાં છે તેઓ નાનપણમાં એકબીજાને મળે છે. નાનકડી ઉંમરમાં તેમની વચ્ચે મિત્રતાના બીજ રોપાય છે, જે આગળ જતાં અંકુરિત થઈને પાક્કી મિત્રતામાં પરિણમે છે. વીતતા સમય સાથે તેમની મિત્રતા વધારે ગાઢ બનતી જાય છે અને તેઓ જિંદગીના દરેક મુકામ ઉપર સાથે રહેવાનો નિર્ણય કરે છે. તેઓ એકબીજાના સાથ થકી મિત્રતાની યાત્રામાં આગળ વધે છે, પરંતુ આ યાત્રા એટલી સરળ નથી. તેમની જુદી આર્થિક પરિસ્થિતી અને જુદી વિચારસરણી જાણે-અજાણે તેમની મિત્રતા ઉપર અસર કરતી રહે છે. એ સિવાય સમયાંતરે બનતી વિવિધ ઘટનાઓ તેમની મિત્રતાની કસોટી કરે છે. આમ બદલાતી પરિસ્થિતી અને પસાર થતાં સમય સાથે તેમની મિત્રતા ટકી શકશે કે નહીં તે જાણવું રસપ્રદ બની રહેશે. હું તમને ગોવિંદ અને મુકુંદની મિત્રમાંથી જિગરી યાર બનવાની કહાનીમાં સામેલ થવા માટે આમંત્રણ પાઠવું છું. – આશિષ સુરાણી આજે જ “બે જિગરી યાર” ને નીચે આપેલ લિંક ઉપર જઈને પ્રિ-બુક કરો અને મેળવો ૨૨% નું આકર્ષક ડિસ્કાઉન્ટ. મુળ કિંમત ૪૪૯/- નું પુસ્તક આપને ૩૪૯/- માં મળી જશે. આ રહી લિંક 👇🏻 https://navbharatonline.com/prebooking/be-jigari-yaar.html અથવા 98250 32340 નંબર ઉપર ફોન કરીને આપનો ઓર્ડર લખાવો. પ્રિ-બુકિંગ કરીને ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું ચુકતા નહીં. આપનો અમુલ્ય પ્રતિભાવ કોમેન્ટ બોક્ષમાં સ્વીકાર્ય છે.

Read More

‘નેશનલ આર્મી ડે’ વિશેષ! સેનામાં ભરતી થયેલાં જવાનો આત્મા પર ભરોસો કરે ખરાં? જવાબ છે, હા! સીમા પરના અમુક ચોક્કસ વિસ્તારના સંરક્ષણની જવાબદારી સંભાળતા ભારતીય સૈનિકોને જો ચીનનાં સૈનિકોની હિલચાલ શંકાસ્પદ જણાય, તો દુશ્મનને સૈનિકોને વહેલી તકે જાણ કરી દેવામાં આવે છે, જેથી વાત વધારે બગડે નહી અને વાતચીતના માધ્યમથી જ એનો ઉકેલ નીકળી જાય. ભલે સામાન્ય ભારતીય નાગરિક આના પર ભરોસો કરે કે ન કરે પણ, ચીનના સૈનિકોને આ શહીદની આત્માના અસ્તિત્વ પર વિશ્વાસ છે. એટલે જ, ભારત અને ચીન વચ્ચે થતી દરેક ફ્લેગ-મીટિંગમાં એમના નામની એક ખુરશી મૂકવામાં આવે છે, જેથી તેઓ મીટિંગ અટેન્ડ કરી શકે. આખરે કોણ છે આ બહાદુર સૈનિક? શું છે તેમની કહાણી? ઘરે બેઠાં ‘TEMPLE ધર્મ’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. તદુપરાંત, ઑનલાઇન પ્રિ-બૂકિંગ લિંક પણ આપવામાં આવી છે. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે, એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન પર પણ હવે ઉપલબ્ધ. આગામી ૧૮મી જાન્યુઆરીના રોજ આપને પુસ્તક મળી જશે. https://navbharatonline.com/prebooking/temple-dharma.html https://www.amazon.in/dp/B09PR7LM85/ref=cm_sw_r_cp_api_glt_fabc_S8TFJ1HAF5EY47R40HJZ Published by: Navbharat Sahitya Mandir Created by: FDS : Fortune Designing Studio Cover-Page by: Fortune Designing Studio (FDS) Illustration by: Kanji Makwana

‘નેશનલ આર્મી ડે’ વિશેષ! સેનામાં ભરતી થયેલાં જવાનો આત્મા પર ભરોસો કરે ખરાં? જવાબ છે, હા! સીમા પરના અમુક ચોક્કસ વિસ્તારના સંરક્ષણની જવાબદારી સંભાળતા ભારતીય સૈનિકોને જો ચીનનાં સૈનિકોની હિલચાલ શંકાસ્પદ જણાય, તો દુશ્મનને સૈનિકોને વહેલી તકે જાણ કરી દેવામાં આવે છે, જેથી વાત વધારે બગડે નહી અને વાતચીતના માધ્યમથી જ એનો ઉકેલ નીકળી જાય. ભલે સામાન્ય ભારતીય નાગરિક આના પર ભરોસો કરે કે ન કરે પણ, ચીનના સૈનિકોને આ શહીદની આત્માના અસ્તિત્વ પર વિશ્વાસ છે. એટલે જ, ભારત અને ચીન વચ્ચે થતી દરેક ફ્લેગ-મીટિંગમાં એમના નામની એક ખુરશી મૂકવામાં આવે છે, જેથી તેઓ મીટિંગ અટેન્ડ કરી શકે. આખરે કોણ છે આ બહાદુર સૈનિક? શું છે તેમની કહાણી? ઘરે બેઠાં ‘TEMPLE ધર્મ’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. તદુપરાંત, ઑનલાઇન પ્રિ-બૂકિંગ લિંક પણ આપવામાં આવી છે. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે, એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન પર પણ હવે ઉપલબ્ધ. આગામી ૧૮મી જાન્યુઆરીના રોજ આપને પુસ્તક મળી જશે. https://navbharatonline.com/prebooking/temple-dharma.html https://www.amazon.in/dp/B09PR7LM85/ref=cm_sw_r_cp_api_glt_fabc_S8TFJ1HAF5EY47R40HJZ Published by: Navbharat Sahitya Mandir Created by: FDS : Fortune Designing Studio Cover-Page by: Fortune Designing Studio (FDS) Illustration by: Kanji Makwana

‘નેશનલ આર્મી ડે’ વિશેષ! સેનામાં ભરતી થયેલાં જવાનો આત્મા પર ભરોસો કરે ખરાં? જવાબ છે, હા! સીમા પરના અમુક ચોક્કસ વિસ્તારના સંરક્ષણની જવાબદારી સંભાળતા ભારતીય સૈનિકોને જો ચીનનાં સૈનિકોની હિલચાલ શંકાસ્પદ જણાય, તો દુશ્મનને સૈનિકોને વહેલી તકે જાણ કરી દેવામાં આવે છે, જેથી વાત વધારે બગડે નહી અને વાતચીતના માધ્યમથી જ એનો ઉકેલ નીકળી જાય. ભલે સામાન્ય ભારતીય નાગરિક આના પર ભરોસો કરે કે ન કરે પણ, ચીનના સૈનિકોને આ શહીદની આત્માના અસ્તિત્વ પર વિશ્વાસ છે. એટલે જ, ભારત અને ચીન વચ્ચે થતી દરેક ફ્લેગ-મીટિંગમાં એમના નામની એક ખુરશી મૂકવામાં આવે છે, જેથી તેઓ મીટિંગ અટેન્ડ કરી શકે. આખરે કોણ છે આ બહાદુર સૈનિક? શું છે તેમની કહાણી? ઘરે બેઠાં ‘TEMPLE ધર્મ’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. તદુપરાંત, ઑનલાઇન પ્રિ-બૂકિંગ લિંક પણ આપવામાં આવી છે. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે, એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન પર પણ હવે ઉપલબ્ધ. આગામી ૧૮મી જાન્યુઆરીના રોજ આપને પુસ્તક મળી જશે. https://navbharatonline.com/prebooking/temple-dharma.html https://www.amazon.in/dp/B09PR7LM85/ref=cm_sw_r_cp_api_glt_fabc_S8TFJ1HAF5EY47R40HJZ Published by: Navbharat Sahitya Mandir Created by: FDS : Fortune Designing Studio Cover-Page by: Fortune Designing Studio (FDS) Illustration by: Kanji Makwana

Read More

ભારતના સાંસ્કૃતિક વારસાને નષ્ટ કરવામાં માનતા ઔરંગઝેબને એક એવો અનુભવ થયો, જે માનવસમજના દાયરાથી બહાર હતો! પોતાની વિજયકૂચ પર લગામ લગાવવી પડે એ હદ્દ સુધીના આ ભયાવહ અનુભવથી મુઘલ રાજાને એટલું તો ચોક્કસ સમજાઈ ગયું હતું કે ભારતમાં આજે પણ કંઈક એવું છે, જેના પર માનવીય નિયંત્રણ શક્ય નથી! ... એ ઘટના પછી ભયભીત ઔરંગઝેબે ઘણા વર્ષો સુધી ધર્મસ્થાન પર દિલ્હીથી તેલ મોકલાવ્યું અને આ પરંપરા ઔરંગઝેબનાં દેહાંત પછી પણ યથાવત્ રહી! ઘરે બેઠાં ‘TEMPLE ધર્મ’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. તદુપરાંત, ઑનલાઇન પ્રિ-બૂકિંગ લિંક આપવામાં આવી છે. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે, એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન પર પણ હવે ઉપલબ્ધ. આગામી ૧૮મી જાન્યુઆરીના રોજ આપને પુસ્તક મળી જશે. https://navbharatonline.com/prebooking/temple-dharma.html https://www.amazon.in/dp/B09PR7LM85/ref=cm_sw_r_cp_api_glt_fabc_S8TFJ1HAF5EY47R40HJZ Published by: Navbharat Sahitya Mandir Created by: FDS : Fortune Designing Studio Cover-Page by: Fortune Designing Studio (FDS) Illustration by: Kanji Makwana

ભારતના સાંસ્કૃતિક વારસાને નષ્ટ કરવામાં માનતા ઔરંગઝેબને એક એવો અનુભવ થયો, જે માનવસમજના દાયરાથી બહાર હતો! પોતાની વિજયકૂચ પર લગામ લગાવવી પડે એ હદ્દ સુધીના આ ભયાવહ અનુભવથી મુઘલ રાજાને એટલું તો ચોક્કસ સમજાઈ ગયું હતું કે ભારતમાં આજે પણ કંઈક એવું છે, જેના પર માનવીય નિયંત્રણ શક્ય નથી! ... એ ઘટના પછી ભયભીત ઔરંગઝેબે ઘણા વર્ષો સુધી ધર્મસ્થાન પર દિલ્હીથી તેલ મોકલાવ્યું અને આ પરંપરા ઔરંગઝેબનાં દેહાંત પછી પણ યથાવત્ રહી! ઘરે બેઠાં ‘TEMPLE ધર્મ’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. તદુપરાંત, ઑનલાઇન પ્રિ-બૂકિંગ લિંક આપવામાં આવી છે. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે, એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન પર પણ હવે ઉપલબ્ધ. આગામી ૧૮મી જાન્યુઆરીના રોજ આપને પુસ્તક મળી જશે. https://navbharatonline.com/prebooking/temple-dharma.html https://www.amazon.in/dp/B09PR7LM85/ref=cm_sw_r_cp_api_glt_fabc_S8TFJ1HAF5EY47R40HJZ Published by: Navbharat Sahitya Mandir Created by: FDS : Fortune Designing Studio Cover-Page by: Fortune Designing Studio (FDS) Illustration by: Kanji Makwana

ભારતના સાંસ્કૃતિક વારસાને નષ્ટ કરવામાં માનતા ઔરંગઝેબને એક એવો અનુભવ થયો, જે માનવસમજના દાયરાથી બહાર હતો! પોતાની વિજયકૂચ પર લગામ લગાવવી પડે એ હદ્દ સુધીના આ ભયાવહ અનુભવથી મુઘલ રાજાને એટલું તો ચોક્કસ સમજાઈ ગયું હતું કે ભારતમાં આજે પણ કંઈક એવું છે, જેના પર માનવીય નિયંત્રણ શક્ય નથી! ... એ ઘટના પછી ભયભીત ઔરંગઝેબે ઘણા વર્ષો સુધી ધર્મસ્થાન પર દિલ્હીથી તેલ મોકલાવ્યું અને આ પરંપરા ઔરંગઝેબનાં દેહાંત પછી પણ યથાવત્ રહી! ઘરે બેઠાં ‘TEMPLE ધર્મ’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. તદુપરાંત, ઑનલાઇન પ્રિ-બૂકિંગ લિંક આપવામાં આવી છે. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે, એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન પર પણ હવે ઉપલબ્ધ. આગામી ૧૮મી જાન્યુઆરીના રોજ આપને પુસ્તક મળી જશે. https://navbharatonline.com/prebooking/temple-dharma.html https://www.amazon.in/dp/B09PR7LM85/ref=cm_sw_r_cp_api_glt_fabc_S8TFJ1HAF5EY47R40HJZ Published by: Navbharat Sahitya Mandir Created by: FDS : Fortune Designing Studio Cover-Page by: Fortune Designing Studio (FDS) Illustration by: Kanji Makwana

Read More

માન્યતા છે કે નાથ સંપ્રદાયના અભિન્ન અંગ સમા ગુરૂ ગોરખનાથે અહીંયા પધરામણી કરીને પોતાના અનેક ભક્તો સમક્ષ ચમત્કાર કરી બતાવ્યા હતાં! આજે પણ ત્યાં એક પાણીનો કુંડ છે, જેનું પાણી ઉકળી રહ્યું હોય તેવો ભાસ થાય છે, પરંતુ વાસ્તવમાં તે ઠંડુબોળ છે! શું છે આ ધર્મસ્થાનની કથા, જ્યાં લૂંટારા અકબરે પણ મસ્તક ઝુકાવવું પડ્યુ હતું? ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત ‘TEMPLE ધર્મ’ ૨૦ ટકાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. રૂપિયા ૧૮૫/-ની કિંમતનું પુસ્તક તમે ખાસ ઑફરને લીધે ફક્ત રૂપિયા ૧૫૦/-માં ખરીદી શકશો. https://navbharatonline.com/prebooking/temple-dharma.html https://www.amazon.in/dp/B09PR7LM85/ref=cm_sw_r_cp_api_glt_fabc_S8TFJ1HAF5EY47R40HJZ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ મોબાઇલ નંબર 9825032340 પર વૉટ્સએપ અથવા ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકે છે. ૧૮ જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ આપના ઘરે પુસ્તકની ડિલીવરી કરી આપવામાં આવશે. Created by: FDS : Fortune Designing Studio Published by: Navbharat Sahitya Mandir Cover-Page by: Fortune Designing Studio (FDS) Illustration by: Kanji Makwana

માન્યતા છે કે નાથ સંપ્રદાયના અભિન્ન અંગ સમા ગુરૂ ગોરખનાથે અહીંયા પધરામણી કરીને પોતાના અનેક ભક્તો સમક્ષ ચમત્કાર કરી બતાવ્યા હતાં! આજે પણ ત્યાં એક પાણીનો કુંડ છે, જેનું પાણી ઉકળી રહ્યું હોય તેવો ભાસ થાય છે, પરંતુ વાસ્તવમાં તે ઠંડુબોળ છે! શું છે આ ધર્મસ્થાનની કથા, જ્યાં લૂંટારા અકબરે પણ મસ્તક ઝુકાવવું પડ્યુ હતું? ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત ‘TEMPLE ધર્મ’ ૨૦ ટકાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. રૂપિયા ૧૮૫/-ની કિંમતનું પુસ્તક તમે ખાસ ઑફરને લીધે ફક્ત રૂપિયા ૧૫૦/-માં ખરીદી શકશો. https://navbharatonline.com/prebooking/temple-dharma.html https://www.amazon.in/dp/B09PR7LM85/ref=cm_sw_r_cp_api_glt_fabc_S8TFJ1HAF5EY47R40HJZ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ મોબાઇલ નંબર 9825032340 પર વૉટ્સએપ અથવા ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકે છે. ૧૮ જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ આપના ઘરે પુસ્તકની ડિલીવરી કરી આપવામાં આવશે. Created by: FDS : Fortune Designing Studio Published by: Navbharat Sahitya Mandir Cover-Page by: Fortune Designing Studio (FDS) Illustration by: Kanji Makwana

માન્યતા છે કે નાથ સંપ્રદાયના અભિન્ન અંગ સમા ગુરૂ ગોરખનાથે અહીંયા પધરામણી કરીને પોતાના અનેક ભક્તો સમક્ષ ચમત્કાર કરી બતાવ્યા હતાં! આજે પણ ત્યાં એક પાણીનો કુંડ છે, જેનું પાણી ઉકળી રહ્યું હોય તેવો ભાસ થાય છે, પરંતુ વાસ્તવમાં તે ઠંડુબોળ છે! શું છે આ ધર્મસ્થાનની કથા, જ્યાં લૂંટારા અકબરે પણ મસ્તક ઝુકાવવું પડ્યુ હતું? ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત ‘TEMPLE ધર્મ’ ૨૦ ટકાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. રૂપિયા ૧૮૫/-ની કિંમતનું પુસ્તક તમે ખાસ ઑફરને લીધે ફક્ત રૂપિયા ૧૫૦/-માં ખરીદી શકશો. https://navbharatonline.com/prebooking/temple-dharma.html https://www.amazon.in/dp/B09PR7LM85/ref=cm_sw_r_cp_api_glt_fabc_S8TFJ1HAF5EY47R40HJZ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ મોબાઇલ નંબર 9825032340 પર વૉટ્સએપ અથવા ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકે છે. ૧૮ જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ આપના ઘરે પુસ્તકની ડિલીવરી કરી આપવામાં આવશે. Created by: FDS : Fortune Designing Studio Published by: Navbharat Sahitya Mandir Cover-Page by: Fortune Designing Studio (FDS) Illustration by: Kanji Makwana

Read More

જોધપુર-પાલીનો આખો હાઇ-વે હવે તો આસ્થાનો વિષય બની ગયો છે. એ રસ્તે ચાલનારો કોઇ સામાન્ય વટેમાર્ગુ કે સાધુ પણ બુલેટ બાઇકને માથું ટેકવ્યા વગર પોતાની સફર આગળ નથી વધારતો! તેમને ઊંડે-ઊંડે એવી શ્રધ્ધા છે કે એ બાઇક તેમની યાત્રાને અત્યંત સુખરૂપ પાર પાડશે અને રસ્તામાં એમને બીજા કોઇ વિધ્ન નહીં નડે! અમુક વખત ૬૦-૭૦ કિમી/કલાકની ગતિએ આવતાં બુલેટ-બાઇક સાવ અચાનક ૧૦-૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સુધી ધીમા પડી જાય એવું પણ અહીં બને છે! આખરે શું છે ‘રોયલ એનફિલ્ડ બુલેટ ૩૫૦’નું રહસ્ય? એક એવો રસ્તો, જ્યાં છાશવારે અકસ્માતો થતાં, તે આજે શ્રદ્ધાનો વિષય કેવી રીતે બની ગયો? વૈજ્ઞાનિકોને પણ વિચારતાં કરી મૂકે એવા આ હાઇ-વેનું કોકડું ક્યારે ય ઉકેલાશે ખરું? શું છે બુલેટ બાઇકની અનોખી દાસ્તાન? ઘરે બેઠાં ‘TEMPLE ધર્મ’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. તદુપરાંત, ઑનલાઇન પ્રિ-બૂકિંગ લિંક પણ આપવામાં આવી છે. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે, એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન પર પણ હવે ઉપલબ્ધ. આગામી ૧૮મી જાન્યુઆરીના રોજ આપને પુસ્તક મળી જશે. https://navbharatonline.com/prebooking/temple-dharma.html https://www.amazon.in/dp/B09PR7LM85/ref=cm_sw_r_cp_api_glt_fabc_S8TFJ1HAF5EY47R40HJZ Published by: Navbharat Sahitya Mandir Created by: FDS : Fortune Designing Studio Cover-Page by: Fortune Designing Studio (FDS) Illustration by: Kanji Makwana

જોધપુર-પાલીનો આખો હાઇ-વે હવે તો આસ્થાનો વિષય બની ગયો છે. એ રસ્તે ચાલનારો કોઇ સામાન્ય વટેમાર્ગુ કે સાધુ પણ બુલેટ બાઇકને માથું ટેકવ્યા વગર પોતાની સફર આગળ નથી વધારતો! તેમને ઊંડે-ઊંડે એવી શ્રધ્ધા છે કે એ બાઇક તેમની યાત્રાને અત્યંત સુખરૂપ પાર પાડશે અને રસ્તામાં એમને બીજા કોઇ વિધ્ન નહીં નડે! અમુક વખત ૬૦-૭૦ કિમી/કલાકની ગતિએ આવતાં બુલેટ-બાઇક સાવ અચાનક ૧૦-૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સુધી ધીમા પડી જાય એવું પણ અહીં બને છે! આખરે શું છે ‘રોયલ એનફિલ્ડ બુલેટ ૩૫૦’નું રહસ્ય? એક એવો રસ્તો, જ્યાં છાશવારે અકસ્માતો થતાં, તે આજે શ્રદ્ધાનો વિષય કેવી રીતે બની ગયો? વૈજ્ઞાનિકોને પણ વિચારતાં કરી મૂકે એવા આ હાઇ-વેનું કોકડું ક્યારે ય ઉકેલાશે ખરું? શું છે બુલેટ બાઇકની અનોખી દાસ્તાન? ઘરે બેઠાં ‘TEMPLE ધર્મ’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. તદુપરાંત, ઑનલાઇન પ્રિ-બૂકિંગ લિંક પણ આપવામાં આવી છે. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે, એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન પર પણ હવે ઉપલબ્ધ. આગામી ૧૮મી જાન્યુઆરીના રોજ આપને પુસ્તક મળી જશે. https://navbharatonline.com/prebooking/temple-dharma.html https://www.amazon.in/dp/B09PR7LM85/ref=cm_sw_r_cp_api_glt_fabc_S8TFJ1HAF5EY47R40HJZ Published by: Navbharat Sahitya Mandir Created by: FDS : Fortune Designing Studio Cover-Page by: Fortune Designing Studio (FDS) Illustration by: Kanji Makwana

જોધપુર-પાલીનો આખો હાઇ-વે હવે તો આસ્થાનો વિષય બની ગયો છે. એ રસ્તે ચાલનારો કોઇ સામાન્ય વટેમાર્ગુ કે સાધુ પણ બુલેટ બાઇકને માથું ટેકવ્યા વગર પોતાની સફર આગળ નથી વધારતો! તેમને ઊંડે-ઊંડે એવી શ્રધ્ધા છે કે એ બાઇક તેમની યાત્રાને અત્યંત સુખરૂપ પાર પાડશે અને રસ્તામાં એમને બીજા કોઇ વિધ્ન નહીં નડે! અમુક વખત ૬૦-૭૦ કિમી/કલાકની ગતિએ આવતાં બુલેટ-બાઇક સાવ અચાનક ૧૦-૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સુધી ધીમા પડી જાય એવું પણ અહીં બને છે! આખરે શું છે ‘રોયલ એનફિલ્ડ બુલેટ ૩૫૦’નું રહસ્ય? એક એવો રસ્તો, જ્યાં છાશવારે અકસ્માતો થતાં, તે આજે શ્રદ્ધાનો વિષય કેવી રીતે બની ગયો? વૈજ્ઞાનિકોને પણ વિચારતાં કરી મૂકે એવા આ હાઇ-વેનું કોકડું ક્યારે ય ઉકેલાશે ખરું? શું છે બુલેટ બાઇકની અનોખી દાસ્તાન? ઘરે બેઠાં ‘TEMPLE ધર્મ’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. તદુપરાંત, ઑનલાઇન પ્રિ-બૂકિંગ લિંક પણ આપવામાં આવી છે. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે, એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન પર પણ હવે ઉપલબ્ધ. આગામી ૧૮મી જાન્યુઆરીના રોજ આપને પુસ્તક મળી જશે. https://navbharatonline.com/prebooking/temple-dharma.html https://www.amazon.in/dp/B09PR7LM85/ref=cm_sw_r_cp_api_glt_fabc_S8TFJ1HAF5EY47R40HJZ Published by: Navbharat Sahitya Mandir Created by: FDS : Fortune Designing Studio Cover-Page by: Fortune Designing Studio (FDS) Illustration by: Kanji Makwana

Read More