
ગયા વર્ષે એટલે કે ફેબ્રુઆરી, ૨૦૨૦ના મહાશિવરાત્રિ પર્વ પર અમે નવલકથાની જાહેરાત કરી હતી. અને આજ વર્ષે, આવનારી મહાશિવરાત્રિ (૧૧ માર્ચ, ૨૦૨૧. ગુરૂવાર)ના પાવન દિવસ પર મહા-અસુર શ્રેણીનો પહેલો ભાગ ‘મૃત્યુંજય’ આપના હાથોમાં પહોંચી ગયો હશે.
અઘોર અને અષ્ટાંગ યોગ જેમનું ડાબું તથા જમણું અંગ છે... એ બ્રહ્માંડ યોગી, આદિયોગી, મહાયોગી શિવના ચરણોમાં અશ્રુભીની આંખે વંદન સહ અર્પણ.
એમની આંગળી પકડીને અમે ચાલ્યા છીએ. જ્યાં જ્યાં અટક્યા, ત્યાં ત્યાં એમણે માર્ગ સૂઝાડ્યો. દિશાસૂચન કર્યુ. એમની હાજરી પ્રતિપળ અમે અનુભવી છે. એ દિવ્ય અનુભૂતિને મૃત્યુંજયમાં શબ્દ સ્વરૂપે આલેખવાનો યથાશક્તિ પ્રયત્ન પણ કર્યો છે. આશા રાખીએ છીએ, આપ સૌ વાચકમિત્રો સુધી આ કંપન પહોંચે અને જે રીતે અમે એના કથારસમાં તરબોળ થયા, એવી જ રીતે આપ પણ થાઓ એવી અભ્યર્થના.
ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચના રોજ પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે.
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
https://bit.ly/3rUx0v3
તમારી નકલ આજે જ બૂક કરાવો.
Written by: Parakh Bhatt & Raj Javiya
Cover-Page designed by: Mauli Buch Munshi
Created by: Fortune Designing Studio (FDS)
Published by: Navbharat Sahitya Mandir
Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks)
In Association with: Vaktavy
Sponsored by: Hari OM Packaging (Surat)
#gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #navbharatsahityamandir
ગયા વર્ષે એટલે કે ફેબ્રુઆરી, ૨૦૨૦ના મહાશિવરાત્રિ પર્વ પર અમે નવલકથાની જાહેરાત કરી હતી. અને આજ વર્ષે, આવનારી મહાશિવરાત્રિ (૧૧ માર્ચ, ૨૦૨૧. ગુરૂવાર)ના પાવન દિવસ પર મહા-અસુર શ્રેણીનો પહેલો ભાગ ‘મૃત્યુંજય’ આપના હાથોમાં પહોંચી ગયો હશે. અઘોર અને અષ્ટાંગ યોગ જેમનું ડાબું તથા જમણું અંગ છે... એ બ્રહ્માંડ યોગી, આદિયોગી, મહાયોગી શિવના ચરણોમાં અશ્રુભીની આંખે વંદન સહ અર્પણ. એમની આંગળી પકડીને અમે ચાલ્યા છીએ. જ્યાં જ્યાં અટક્યા, ત્યાં ત્યાં એમણે માર્ગ સૂઝાડ્યો. દિશાસૂચન કર્યુ. એમની હાજરી પ્રતિપળ અમે અનુભવી છે. એ દિવ્ય અનુભૂતિને મૃત્યુંજયમાં શબ્દ સ્વરૂપે આલેખવાનો યથાશક્તિ પ્રયત્ન પણ કર્યો છે. આશા રાખીએ છીએ, આપ સૌ વાચકમિત્રો સુધી આ કંપન પહોંચે અને જે રીતે અમે એના કથારસમાં તરબોળ થયા, એવી જ રીતે આપ પણ થાઓ એવી અભ્યર્થના. ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચના રોજ પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Cover-Page designed by: Mauli Buch Munshi Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #navbharatsahityamandir