Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

‘મહા-અસુર શ્રેણી’ને વર્ષ ૨૦૨૨થી આપ સૌ ત્રણ ભાષાઓ – ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી – માં વાંચી શકશો. સમગ્ર ભારત અને દેશ-દુનિયામાં વસતાં તમામ ભારતીયો સુધી ‘મહા-અસુર શ્રેણી’ પહોંચાડવા માટે દેશના સૌથી નામાંકિત પબ્લિકેશન હાઉસમાં જેમની ગણતરી થાય છે, એ પ્રકાશન સંસ્થાએ તાજેતરમાં ‘નવભારત સાહિત્ય મંદિર’ પાસેથી ફક્ત ‘મૃત્યુંજય’ નહીં, પરંતુ વર્ષ ૨૦૨૫ સુધીમાં પ્રકાશિત થનારા તમામ પાંચ ભાગોના કૉપીરાઇટ્સ ખરીદી લીધા છે! #announcement #mahaasur #series #copyrights #english #hindi #translation #history #mythology #thriller #modern #crime #novel #science #mystery #ancient #scriptures #sanatan #dharma #shiva

‘મહા-અસુર શ્રેણી’ને વર્ષ ૨૦૨૨થી આપ સૌ ત્રણ ભાષાઓ – ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી – માં વાંચી શકશો. સમગ્ર ભારત અને દેશ-દુનિયામાં વસતાં તમામ ભારતીયો સુધી ‘મહા-અસુર શ્રેણી’ પહોંચાડવા માટે દેશના સૌથી નામાંકિત પબ્લિકેશન હાઉસમાં જેમની ગણતરી થાય છે, એ પ્રકાશન સંસ્થાએ તાજેતરમાં ‘નવભારત સાહિત્ય મંદિર’ પાસેથી ફક્ત ‘મૃત્યુંજય’ નહીં, પરંતુ વર્ષ ૨૦૨૫ સુધીમાં પ્રકાશિત થનારા તમામ પાંચ ભાગોના કૉપીરાઇટ્સ ખરીદી લીધા છે! #announcement #mahaasur #series #copyrights #english #hindi #translation #history #mythology #thriller #modern #crime #novel #science #mystery #ancient #scriptures #sanatan #dharma #shiva

‘મહા-અસુર શ્રેણી’ને વર્ષ ૨૦૨૨થી આપ સૌ ત્રણ ભાષાઓ – ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી – માં વાંચી શકશો. સમગ્ર ભારત અને દેશ-દુનિયામાં વસતાં તમામ ભારતીયો સુધી ‘મહા-અસુર શ્રેણી’ પહોંચાડવા માટે દેશના સૌથી નામાંકિત પબ્લિકેશન હાઉસમાં જેમની ગણતરી થાય છે, એ પ્રકાશન સંસ્થાએ તાજેતરમાં ‘નવભારત સાહિત્ય મંદિર’ પાસેથી ફક્ત ‘મૃત્યુંજય’ નહીં, પરંતુ વર્ષ ૨૦૨૫ સુધીમાં પ્રકાશિત થનારા તમામ પાંચ ભાગોના કૉપીરાઇટ્સ ખરીદી લીધા છે! #announcement #mahaasur #series #copyrights #english #hindi #translation #history #mythology #thriller #modern #crime #novel #science #mystery #ancient #scriptures #sanatan #dharma #shiva

Read More

‘મહા-અસુર શ્રેણી’ને વર્ષ ૨૦૨૨થી આપ સૌ ત્રણ ભાષાઓ – ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી – માં વાંચી શકશો. સમગ્ર ભારત અને દેશ-દુનિયામાં વસતાં તમામ ભારતીયો સુધી ‘મહા-અસુર શ્રેણી’ પહોંચાડવા માટે દેશના સૌથી નામાંકિત પબ્લિકેશન હાઉસમાં જેમની ગણતરી થાય છે, એ પ્રકાશન સંસ્થાએ તાજેતરમાં ફક્ત ‘મૃત્યુંજય’ નહીં, પરંતુ વર્ષ ૨૦૨૫ સુધીમાં પ્રકાશિત થનારા તમામ પાંચ ભાગોના કૉપીરાઇટ્સ ખરીદી લીધા છે! #announcement #mahaasur #series #copyrights #english #hindi #translation #history #mythology #thriller #modern #crime #novel #science #mystery #ancient #scriptures #sanatan #dharma #shiva

‘મહા-અસુર શ્રેણી’ને વર્ષ ૨૦૨૨થી આપ સૌ ત્રણ ભાષાઓ – ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી – માં વાંચી શકશો. સમગ્ર ભારત અને દેશ-દુનિયામાં વસતાં તમામ ભારતીયો સુધી ‘મહા-અસુર શ્રેણી’ પહોંચાડવા માટે દેશના સૌથી નામાંકિત પબ્લિકેશન હાઉસમાં જેમની ગણતરી થાય છે, એ પ્રકાશન સંસ્થાએ તાજેતરમાં ફક્ત ‘મૃત્યુંજય’ નહીં, પરંતુ વર્ષ ૨૦૨૫ સુધીમાં પ્રકાશિત થનારા તમામ પાંચ ભાગોના કૉપીરાઇટ્સ ખરીદી લીધા છે! #announcement #mahaasur #series #copyrights #english #hindi #translation #history #mythology #thriller #modern #crime #novel #science #mystery #ancient #scriptures #sanatan #dharma #shiva

‘મહા-અસુર શ્રેણી’ને વર્ષ ૨૦૨૨થી આપ સૌ ત્રણ ભાષાઓ – ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી – માં વાંચી શકશો. સમગ્ર ભારત અને દેશ-દુનિયામાં વસતાં તમામ ભારતીયો સુધી ‘મહા-અસુર શ્રેણી’ પહોંચાડવા માટે દેશના સૌથી નામાંકિત પબ્લિકેશન હાઉસમાં જેમની ગણતરી થાય છે, એ પ્રકાશન સંસ્થાએ તાજેતરમાં ફક્ત ‘મૃત્યુંજય’ નહીં, પરંતુ વર્ષ ૨૦૨૫ સુધીમાં પ્રકાશિત થનારા તમામ પાંચ ભાગોના કૉપીરાઇટ્સ ખરીદી લીધા છે! #announcement #mahaasur #series #copyrights #english #hindi #translation #history #mythology #thriller #modern #crime #novel #science #mystery #ancient #scriptures #sanatan #dharma #shiva

Read More

જો તમે પણ ‘મૃત્યુંજય’ નવલકથા વાંચી હોય, તો એક શબ્દમાં તે અંગે શો પ્રતિભાવ આપશો? ઘરે બેઠાં પુસ્તક મંગાવવા માટે આપ 9825032340 નંબર પર વોટ્સએપ અથવા ફોન કરી શકો છો. #religion #science #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

જો તમે પણ ‘મૃત્યુંજય’ નવલકથા વાંચી હોય, તો એક શબ્દમાં તે અંગે શો પ્રતિભાવ આપશો? ઘરે બેઠાં પુસ્તક મંગાવવા માટે આપ 9825032340 નંબર પર વોટ્સએપ અથવા ફોન કરી શકો છો. #religion #science #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

જો તમે પણ ‘મૃત્યુંજય’ નવલકથા વાંચી હોય, તો એક શબ્દમાં તે અંગે શો પ્રતિભાવ આપશો? ઘરે બેઠાં પુસ્તક મંગાવવા માટે આપ 9825032340 નંબર પર વોટ્સએપ અથવા ફોન કરી શકો છો. #religion #science #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

Read More

જો તમે પણ ‘મૃત્યુંજય’ નવલકથા વાંચી હોય, તો એક શબ્દમાં તે અંગે શો પ્રતિભાવ આપશો? ઘરે બેઠાં પુસ્તક મંગાવવા માટે આપ 9825032340 નંબર પર વોટ્સએપ અથવા ફોન કરી શકો છો. #religion #science #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

જો તમે પણ ‘મૃત્યુંજય’ નવલકથા વાંચી હોય, તો એક શબ્દમાં તે અંગે શો પ્રતિભાવ આપશો? ઘરે બેઠાં પુસ્તક મંગાવવા માટે આપ 9825032340 નંબર પર વોટ્સએપ અથવા ફોન કરી શકો છો. #religion #science #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

જો તમે પણ ‘મૃત્યુંજય’ નવલકથા વાંચી હોય, તો એક શબ્દમાં તે અંગે શો પ્રતિભાવ આપશો? ઘરે બેઠાં પુસ્તક મંગાવવા માટે આપ 9825032340 નંબર પર વોટ્સએપ અથવા ફોન કરી શકો છો. #religion #science #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

Read More

સમયચક્ર ફરી તેના નિર્ધારિત સ્થાન પર પહોંચી ચૂક્યું છે. શુક્રજનની કાવ્યમાતાનો પોતાના સુદર્શન વડે વધ કર્યા બાદ શ્રી અનંતશયનમને મળેલાં મહર્ષિ ભૃગુના શાપનું નિર્વહન કરવાની તિથિ નિશ્ચિત છે. ત્રેતાયુગમાં રચાયેલાં દિવ્ય મહાકાવ્યના ગર્ભિત રહસ્ય પરથી આખરે ૭૦૦૦ વર્ષ બાદ ફરી એક વખત પડદો ઉઠશે... અને પુનઃવાપસી થશે એ અસુરાત્માની, જેની ભયાવહતાના સાક્ષી અનેક છે! આજથી ૩૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલાં એક ક્રૂર શાસકની નિર્મમતા અને મહાવિષ્ણુના નિવાસસ્થાન સમા તિરૂઅનંતપુરમ્ પર તેણે કરેલી ચઢાઈનો ખરો હેતુ ઉજાગર થવાની તૈયારીમાં છે! ઈતિહાસ નવેસરથી લખાવા જઈ રહ્યો છે... વર્ષ ૨૦૨૧ની ૧૧ માર્ચના રોજ (આજથી બરાબર એક વર્ષ પહેલાં) પ્રકાશિત ‘મૃત્યુંજય’ના છેલ્લાં પાને જે વચન આપવામાં આવ્યું હતું, તેને પૂર્ણ કરવા માટે અમે આવી રહ્યા છીએ... રામજન્મની પાવન ક્ષણ... ૧૦ એપ્રિલ, ૨૦૨૨... બપોરે ૧૨:૩૫ વાગ્યે અમે જાહેર કરીશું, ‘નાગપાશ’નો પ્રાદુર્ભાવ-માસ! 💐🙏🏼 પરંતુ ત્યાં સુધીમાં, જો હજુ પણ તમે ‘મૃત્યુંજય’ (ભાગ-૧, મહા-અસુર શ્રેણી) નવલકથા ન વાંચી હોય તો પૂરતો સમય છે. જેમને ઑનલાઇન ખરીદી ન કરવી હોય, તેઓ ‘નવભારત સાહિત્ય મંદિર’ના નંબર 9825032340 પર ફોન કરીને પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકે છે. Created by: @fds_fortune_designing_studio Published by: @navbharatofficial Written by: Parakh Bhatt & Raj Javiya #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

સમયચક્ર ફરી તેના નિર્ધારિત સ્થાન પર પહોંચી ચૂક્યું છે. શુક્રજનની કાવ્યમાતાનો પોતાના સુદર્શન વડે વધ કર્યા બાદ શ્રી અનંતશયનમને મળેલાં મહર્ષિ ભૃગુના શાપનું નિર્વહન કરવાની તિથિ નિશ્ચિત છે. ત્રેતાયુગમાં રચાયેલાં દિવ્ય મહાકાવ્યના ગર્ભિત રહસ્ય પરથી આખરે ૭૦૦૦ વર્ષ બાદ ફરી એક વખત પડદો ઉઠશે... અને પુનઃવાપસી થશે એ અસુરાત્માની, જેની ભયાવહતાના સાક્ષી અનેક છે! આજથી ૩૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલાં એક ક્રૂર શાસકની નિર્મમતા અને મહાવિષ્ણુના નિવાસસ્થાન સમા તિરૂઅનંતપુરમ્ પર તેણે કરેલી ચઢાઈનો ખરો હેતુ ઉજાગર થવાની તૈયારીમાં છે! ઈતિહાસ નવેસરથી લખાવા જઈ રહ્યો છે... વર્ષ ૨૦૨૧ની ૧૧ માર્ચના રોજ (આજથી બરાબર એક વર્ષ પહેલાં) પ્રકાશિત ‘મૃત્યુંજય’ના છેલ્લાં પાને જે વચન આપવામાં આવ્યું હતું, તેને પૂર્ણ કરવા માટે અમે આવી રહ્યા છીએ... રામજન્મની પાવન ક્ષણ... ૧૦ એપ્રિલ, ૨૦૨૨... બપોરે ૧૨:૩૫ વાગ્યે અમે જાહેર કરીશું, ‘નાગપાશ’નો પ્રાદુર્ભાવ-માસ! 💐🙏🏼 પરંતુ ત્યાં સુધીમાં, જો હજુ પણ તમે ‘મૃત્યુંજય’ (ભાગ-૧, મહા-અસુર શ્રેણી) નવલકથા ન વાંચી હોય તો પૂરતો સમય છે. જેમને ઑનલાઇન ખરીદી ન કરવી હોય, તેઓ ‘નવભારત સાહિત્ય મંદિર’ના નંબર 9825032340 પર ફોન કરીને પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકે છે. Created by: @fds_fortune_designing_studio Published by: @navbharatofficial Written by: Parakh Bhatt & Raj Javiya #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

સમયચક્ર ફરી તેના નિર્ધારિત સ્થાન પર પહોંચી ચૂક્યું છે. શુક્રજનની કાવ્યમાતાનો પોતાના સુદર્શન વડે વધ કર્યા બાદ શ્રી અનંતશયનમને મળેલાં મહર્ષિ ભૃગુના શાપનું નિર્વહન કરવાની તિથિ નિશ્ચિત છે. ત્રેતાયુગમાં રચાયેલાં દિવ્ય મહાકાવ્યના ગર્ભિત રહસ્ય પરથી આખરે ૭૦૦૦ વર્ષ બાદ ફરી એક વખત પડદો ઉઠશે... અને પુનઃવાપસી થશે એ અસુરાત્માની, જેની ભયાવહતાના સાક્ષી અનેક છે! આજથી ૩૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલાં એક ક્રૂર શાસકની નિર્મમતા અને મહાવિષ્ણુના નિવાસસ્થાન સમા તિરૂઅનંતપુરમ્ પર તેણે કરેલી ચઢાઈનો ખરો હેતુ ઉજાગર થવાની તૈયારીમાં છે! ઈતિહાસ નવેસરથી લખાવા જઈ રહ્યો છે... વર્ષ ૨૦૨૧ની ૧૧ માર્ચના રોજ (આજથી બરાબર એક વર્ષ પહેલાં) પ્રકાશિત ‘મૃત્યુંજય’ના છેલ્લાં પાને જે વચન આપવામાં આવ્યું હતું, તેને પૂર્ણ કરવા માટે અમે આવી રહ્યા છીએ... રામજન્મની પાવન ક્ષણ... ૧૦ એપ્રિલ, ૨૦૨૨... બપોરે ૧૨:૩૫ વાગ્યે અમે જાહેર કરીશું, ‘નાગપાશ’નો પ્રાદુર્ભાવ-માસ! 💐🙏🏼 પરંતુ ત્યાં સુધીમાં, જો હજુ પણ તમે ‘મૃત્યુંજય’ (ભાગ-૧, મહા-અસુર શ્રેણી) નવલકથા ન વાંચી હોય તો પૂરતો સમય છે. જેમને ઑનલાઇન ખરીદી ન કરવી હોય, તેઓ ‘નવભારત સાહિત્ય મંદિર’ના નંબર 9825032340 પર ફોન કરીને પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકે છે. Created by: @fds_fortune_designing_studio Published by: @navbharatofficial Written by: Parakh Bhatt & Raj Javiya #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

સમયચક્ર ફરી તેના નિર્ધારિત સ્થાન પર પહોંચી ચૂક્યું છે. શુક્રજનની કાવ્યમાતાનો પોતાના સુદર્શન વડે વધ કર્યા બાદ શ્રી અનંતશયનમને મળેલાં મહર્ષિ ભૃગુના શાપનું નિર્વહન કરવાની તિથિ નિશ્ચિત છે. ત્રેતાયુગમાં રચાયેલાં દિવ્ય મહાકાવ્યના ગર્ભિત રહસ્ય પરથી આખરે ૭૦૦૦ વર્ષ બાદ ફરી એક વખત પડદો ઉઠશે... અને પુનઃવાપસી થશે એ અસુરાત્માની, જેની ભયાવહતાના સાક્ષી અનેક છે! આજથી ૩૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલાં એક ક્રૂર શાસકની નિર્મમતા અને મહાવિષ્ણુના નિવાસસ્થાન સમા તિરૂઅનંતપુરમ્ પર તેણે કરેલી ચઢાઈનો ખરો હેતુ ઉજાગર થવાની તૈયારીમાં છે! ઈતિહાસ નવેસરથી લખાવા જઈ રહ્યો છે... વર્ષ ૨૦૨૧ની ૧૧ માર્ચના રોજ (આજથી બરાબર એક વર્ષ પહેલાં) પ્રકાશિત ‘મૃત્યુંજય’ના છેલ્લાં પાને જે વચન આપવામાં આવ્યું હતું, તેને પૂર્ણ કરવા માટે અમે આવી રહ્યા છીએ... રામજન્મની પાવન ક્ષણ... ૧૦ એપ્રિલ, ૨૦૨૨... બપોરે ૧૨:૩૫ વાગ્યે અમે જાહેર કરીશું, ‘નાગપાશ’નો પ્રાદુર્ભાવ-માસ! 💐🙏🏼 પરંતુ ત્યાં સુધીમાં, જો હજુ પણ તમે ‘મૃત્યુંજય’ (ભાગ-૧, મહા-અસુર શ્રેણી) નવલકથા ન વાંચી હોય તો પૂરતો સમય છે. જેમને ઑનલાઇન ખરીદી ન કરવી હોય, તેઓ ‘નવભારત સાહિત્ય મંદિર’ના નંબર 9825032340 પર ફોન કરીને પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકે છે. Created by: @fds_fortune_designing_studio Published by: @navbharatofficial Written by: Parakh Bhatt & Raj Javiya #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

Read More

૧ વર્ષ… એ મહાન સત્યના ઉઘાડને, જેનો પ્રાદુર્ભાવ સાતમા મનવંતરના પ્રારંભમાં થયો હતો! ૧ વર્ષ… અષ્ટ-સિદ્ધિઓના પુન:જાગરણનું, જે કળિયુગના અંતિમ મહાયુદ્ધ માટે કારક બનવાની છે! ૧ વર્ષ… શૈવત્વની એ અલૌકિક અનુભૂતિને, જેણે ગુજરાતભરના વાચકોના હ્રદયમાં અલખનાદ જગાવ્યો! ૧ વર્ષ… મૃત જીવાત્માના એ અજેય રાગને, જેણે ‘મૃત્યુંજય’ને લય આપ્યો. અઘોર અને અષ્ટાંગ જેમના ડાબા તથા જમણાં અંગો છે, તેવાં બ્રહ્માંડયોગી, મહાયોગી, આદિયોગીના ચરણોમાં ‘મૃત્યુંજય’ની સફળતા અશ્રુભીની આંખે…અર્પણમસ્તુ.. 💐🙏🏼 ‘નાગપાશ’ (ભાગ-૨, મહા-અસુર શ્રેણી) અંગે અમે થોડા સમયમાં મહત્વની જાહેરાત કરીશું. આપ સૌને અનાદિ-અનંત-અવિનાશી સદાશિવના મહાપર્વ ‘મહાશિવરાત્રિ’ની હ્રદયપૂર્વક શુભકામનાઓ ♥️ Created by: FDS : Fortune Designing Studio Published by: Navbharat Sahitya Mandir Written by: Parakh Bhatt & Raj Javiya #mrityunjay #mahashivratri #shiva #novel #somnath #mahadev #modern #mythology #history #science #mystery #thriller #gujarati #series

૧ વર્ષ… એ મહાન સત્યના ઉઘાડને, જેનો પ્રાદુર્ભાવ સાતમા મનવંતરના પ્રારંભમાં થયો હતો! ૧ વર્ષ… અષ્ટ-સિદ્ધિઓના પુન:જાગરણનું, જે કળિયુગના અંતિમ મહાયુદ્ધ માટે કારક બનવાની છે! ૧ વર્ષ… શૈવત્વની એ અલૌકિક અનુભૂતિને, જેણે ગુજરાતભરના વાચકોના હ્રદયમાં અલખનાદ જગાવ્યો! ૧ વર્ષ… મૃત જીવાત્માના એ અજેય રાગને, જેણે ‘મૃત્યુંજય’ને લય આપ્યો. અઘોર અને અષ્ટાંગ જેમના ડાબા તથા જમણાં અંગો છે, તેવાં બ્રહ્માંડયોગી, મહાયોગી, આદિયોગીના ચરણોમાં ‘મૃત્યુંજય’ની સફળતા અશ્રુભીની આંખે…અર્પણમસ્તુ.. 💐🙏🏼 ‘નાગપાશ’ (ભાગ-૨, મહા-અસુર શ્રેણી) અંગે અમે થોડા સમયમાં મહત્વની જાહેરાત કરીશું. આપ સૌને અનાદિ-અનંત-અવિનાશી સદાશિવના મહાપર્વ ‘મહાશિવરાત્રિ’ની હ્રદયપૂર્વક શુભકામનાઓ ♥️ Created by: FDS : Fortune Designing Studio Published by: Navbharat Sahitya Mandir Written by: Parakh Bhatt & Raj Javiya #mrityunjay #mahashivratri #shiva #novel #somnath #mahadev #modern #mythology #history #science #mystery #thriller #gujarati #series

૧ વર્ષ… એ મહાન સત્યના ઉઘાડને, જેનો પ્રાદુર્ભાવ સાતમા મનવંતરના પ્રારંભમાં થયો હતો! ૧ વર્ષ… અષ્ટ-સિદ્ધિઓના પુન:જાગરણનું, જે કળિયુગના અંતિમ મહાયુદ્ધ માટે કારક બનવાની છે! ૧ વર્ષ… શૈવત્વની એ અલૌકિક અનુભૂતિને, જેણે ગુજરાતભરના વાચકોના હ્રદયમાં અલખનાદ જગાવ્યો! ૧ વર્ષ… મૃત જીવાત્માના એ અજેય રાગને, જેણે ‘મૃત્યુંજય’ને લય આપ્યો. અઘોર અને અષ્ટાંગ જેમના ડાબા તથા જમણાં અંગો છે, તેવાં બ્રહ્માંડયોગી, મહાયોગી, આદિયોગીના ચરણોમાં ‘મૃત્યુંજય’ની સફળતા અશ્રુભીની આંખે…અર્પણમસ્તુ.. 💐🙏🏼 ‘નાગપાશ’ (ભાગ-૨, મહા-અસુર શ્રેણી) અંગે અમે થોડા સમયમાં મહત્વની જાહેરાત કરીશું. આપ સૌને અનાદિ-અનંત-અવિનાશી સદાશિવના મહાપર્વ ‘મહાશિવરાત્રિ’ની હ્રદયપૂર્વક શુભકામનાઓ ♥️ Created by: FDS : Fortune Designing Studio Published by: Navbharat Sahitya Mandir Written by: Parakh Bhatt & Raj Javiya #mrityunjay #mahashivratri #shiva #novel #somnath #mahadev #modern #mythology #history #science #mystery #thriller #gujarati #series

Read More

સાતમા મનવંતરના સતયુગમાં થઈ હતી, કાળરાત્રિ સમી એક ભવિષ્યવાણી! પ્રેમ-ઈર્ષા-ધૃણા-પ્રતિશોધની અગ્નિમાં તપ્ત દૈત્યજનની દિતિએ અનિષ્ટની અધિષ્ઠાત્રી – અનિષ્ટાત્રી – પાસે એવું તે કયું વરદાન માંગી લીધું, જે સમસ્ત કાળચક્રને સ્થગિત કરવા માટે સક્ષમ છે? ‘મહા-અસુર શ્રેણી’ના પાંચ ભાગમાંથી પહેલો ભાગ ‘મૃત્યુંજય: મૃત જીવાત્માનો અજેય રાગ’ તમે વાંચ્યો? જો હજુ પણ ન વાંચ્યો હોય, તો આજે જ તમારી નકલ નોંધાવો. ઑનલાઇન ઑર્ડર કરવા મટેની લિંક BIOમાં ઉપલબ્ધ છે. ઘરે બેઠાં ‘મૃત્યુંજય’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે, એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ. #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

સાતમા મનવંતરના સતયુગમાં થઈ હતી, કાળરાત્રિ સમી એક ભવિષ્યવાણી! પ્રેમ-ઈર્ષા-ધૃણા-પ્રતિશોધની અગ્નિમાં તપ્ત દૈત્યજનની દિતિએ અનિષ્ટની અધિષ્ઠાત્રી – અનિષ્ટાત્રી – પાસે એવું તે કયું વરદાન માંગી લીધું, જે સમસ્ત કાળચક્રને સ્થગિત કરવા માટે સક્ષમ છે? ‘મહા-અસુર શ્રેણી’ના પાંચ ભાગમાંથી પહેલો ભાગ ‘મૃત્યુંજય: મૃત જીવાત્માનો અજેય રાગ’ તમે વાંચ્યો? જો હજુ પણ ન વાંચ્યો હોય, તો આજે જ તમારી નકલ નોંધાવો. ઑનલાઇન ઑર્ડર કરવા મટેની લિંક BIOમાં ઉપલબ્ધ છે. ઘરે બેઠાં ‘મૃત્યુંજય’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે, એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ. #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

સાતમા મનવંતરના સતયુગમાં થઈ હતી, કાળરાત્રિ સમી એક ભવિષ્યવાણી! પ્રેમ-ઈર્ષા-ધૃણા-પ્રતિશોધની અગ્નિમાં તપ્ત દૈત્યજનની દિતિએ અનિષ્ટની અધિષ્ઠાત્રી – અનિષ્ટાત્રી – પાસે એવું તે કયું વરદાન માંગી લીધું, જે સમસ્ત કાળચક્રને સ્થગિત કરવા માટે સક્ષમ છે? ‘મહા-અસુર શ્રેણી’ના પાંચ ભાગમાંથી પહેલો ભાગ ‘મૃત્યુંજય: મૃત જીવાત્માનો અજેય રાગ’ તમે વાંચ્યો? જો હજુ પણ ન વાંચ્યો હોય, તો આજે જ તમારી નકલ નોંધાવો. ઑનલાઇન ઑર્ડર કરવા મટેની લિંક BIOમાં ઉપલબ્ધ છે. ઘરે બેઠાં ‘મૃત્યુંજય’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે, એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ. #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

Read More

સાતમા મનવંતરના સતયુગમાં થઈ હતી, કાળરાત્રિ સમી એક ભવિષ્યવાણી! પ્રેમ-ઈર્ષા-ધૃણા-પ્રતિશોધની અગ્નિમાં તપ્ત દૈત્યજનની દિતિએ અનિષ્ટની અધિષ્ઠાત્રી – અનિષ્ટાત્રી – પાસે એવું તે કયું વરદાન માંગી લીધું, જે સમસ્ત કાળચક્રને સ્થગિત કરવા માટે સક્ષમ છે? ‘મહા-અસુર શ્રેણી’ના પાંચ ભાગમાંથી પહેલો ભાગ ‘મૃત્યુંજય: મૃત જીવાત્માનો અજેય રાગ’ તમે વાંચ્યો? જો હજુ પણ ન વાંચ્યો હોય, તો આજે જ તમારી નકલ નોંધાવો. ઑનલાઇન ઑર્ડર કરવા મટેની લિંક BIOમાં ઉપલબ્ધ છે. ઘરે બેઠાં ‘મૃત્યુંજય’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે, એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ. #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

સાતમા મનવંતરના સતયુગમાં થઈ હતી, કાળરાત્રિ સમી એક ભવિષ્યવાણી! પ્રેમ-ઈર્ષા-ધૃણા-પ્રતિશોધની અગ્નિમાં તપ્ત દૈત્યજનની દિતિએ અનિષ્ટની અધિષ્ઠાત્રી – અનિષ્ટાત્રી – પાસે એવું તે કયું વરદાન માંગી લીધું, જે સમસ્ત કાળચક્રને સ્થગિત કરવા માટે સક્ષમ છે? ‘મહા-અસુર શ્રેણી’ના પાંચ ભાગમાંથી પહેલો ભાગ ‘મૃત્યુંજય: મૃત જીવાત્માનો અજેય રાગ’ તમે વાંચ્યો? જો હજુ પણ ન વાંચ્યો હોય, તો આજે જ તમારી નકલ નોંધાવો. ઑનલાઇન ઑર્ડર કરવા મટેની લિંક BIOમાં ઉપલબ્ધ છે. ઘરે બેઠાં ‘મૃત્યુંજય’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે, એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ. #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

સાતમા મનવંતરના સતયુગમાં થઈ હતી, કાળરાત્રિ સમી એક ભવિષ્યવાણી! પ્રેમ-ઈર્ષા-ધૃણા-પ્રતિશોધની અગ્નિમાં તપ્ત દૈત્યજનની દિતિએ અનિષ્ટની અધિષ્ઠાત્રી – અનિષ્ટાત્રી – પાસે એવું તે કયું વરદાન માંગી લીધું, જે સમસ્ત કાળચક્રને સ્થગિત કરવા માટે સક્ષમ છે? ‘મહા-અસુર શ્રેણી’ના પાંચ ભાગમાંથી પહેલો ભાગ ‘મૃત્યુંજય: મૃત જીવાત્માનો અજેય રાગ’ તમે વાંચ્યો? જો હજુ પણ ન વાંચ્યો હોય, તો આજે જ તમારી નકલ નોંધાવો. ઑનલાઇન ઑર્ડર કરવા મટેની લિંક BIOમાં ઉપલબ્ધ છે. ઘરે બેઠાં ‘મૃત્યુંજય’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે, એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ. #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

Read More

વાચકમિત્રો માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત પુસ્તક ‘TEMPLE ધર્મ’ના લેખક @i_am_parakh તરફથી એક નાનકડો સંદેશ.. 💐🙏🏼 #new #release #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

વાચકમિત્રો માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત પુસ્તક ‘TEMPLE ધર્મ’ના લેખક @i_am_parakh તરફથી એક નાનકડો સંદેશ.. 💐🙏🏼 #new #release #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

વાચકમિત્રો માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત પુસ્તક ‘TEMPLE ધર્મ’ના લેખક @i_am_parakh તરફથી એક નાનકડો સંદેશ.. 💐🙏🏼 #new #release #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

Read More

એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી એપ્લિકેશનના અલ્ગૉરિધમ રેટિંગ્સ ઉપર ખાસ્સા નિર્ભર કરે છે. એમેઝોન પોતે હવે તો વેસ્ટલેન્ડ જેવું ધરખમ પબ્લિકેશન હાઉસ ખરીદીને ભારતીય પુસ્તકવિશ્વ પર રાજ કરી રહ્યું છે. પુસ્તકને વધુ વાચકો સુધી પહોંચાડવા માટે એમેઝોન સહિત તમામ એપ્લિકેશન રેટિંગ્સ અને ફીડબેકની સુવિધા આપે છે, જેના લીધે જે-તે પુસ્તકની લોકપ્રિયતા મુજબ તેને વિઝિબિલિટી મળે અને તે રસ ધરાવતાં વાચકોના ધ્યાનમાં આવતું રહે. ઘણી વખત ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અથવા અન્ય સોશિયલ મીડિયાના માધ્યમો પર સ્ક્રૉલિંગ વેળા એમેઝોનની ‘સ્પૉન્સર્ડ પોસ્ટ’ આવે અને તમને ક્લિક કરવા પ્રેરે એ તેના અલ્ગોરિધમની કમાલ છે. તમે જે વિષયના પુસ્તકો અથવા અન્ય પ્રોડક્ટ્સમાં રસ ધરાવતાં હો એને સંબંધિત પોસ્ટ તમારું ધ્યાન ખેંચશે એ પ્રકારની આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સનો એમેઝોન જેવી એપ્લિકેશનમાં ઉપયોગ થાય છે. આટલી પૂર્વભૂમિકા બાંધી લીધા બાદ મૂળ મુદ્દા પર આવીએ. સર્જક માટે વાચકોના પ્રતિભાવથી વિશેષ કશું જ અગત્યનું નથી, એ હકીકત છે. પુસ્તકની વિઝિબિલિટી અથવા ઑનલાઇન પ્રેઝન્સ વધારવી એ લેખક તરીકે મારી ફરજ છે એવું મારું અંગત મંતવ્ય છે. ઑટીટીના મેળાવડાની વચ્ચે એક પુસ્તક પણ વેબસીરિઝ જેવો જલ્સો કરાવી શકે એ વાત આજની નવી પેઢી સુધી પહોંચાડવી જરૂરી છે. આથી, જેમણે ‘મૃત્યુંજય’ વાંચી છે, તેઓ એમેઝોન પર તે અંગે પોતાનો પ્રતિભાવ લખશે તો અમે બીજા સેંકડો ગુજરાતી વાચકો સુધી સરળતાપૂર્વક પહોંચી શકીશું. - પરખ ભટ્ટ #new #release #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી એપ્લિકેશનના અલ્ગૉરિધમ રેટિંગ્સ ઉપર ખાસ્સા નિર્ભર કરે છે. એમેઝોન પોતે હવે તો વેસ્ટલેન્ડ જેવું ધરખમ પબ્લિકેશન હાઉસ ખરીદીને ભારતીય પુસ્તકવિશ્વ પર રાજ કરી રહ્યું છે. પુસ્તકને વધુ વાચકો સુધી પહોંચાડવા માટે એમેઝોન સહિત તમામ એપ્લિકેશન રેટિંગ્સ અને ફીડબેકની સુવિધા આપે છે, જેના લીધે જે-તે પુસ્તકની લોકપ્રિયતા મુજબ તેને વિઝિબિલિટી મળે અને તે રસ ધરાવતાં વાચકોના ધ્યાનમાં આવતું રહે. ઘણી વખત ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અથવા અન્ય સોશિયલ મીડિયાના માધ્યમો પર સ્ક્રૉલિંગ વેળા એમેઝોનની ‘સ્પૉન્સર્ડ પોસ્ટ’ આવે અને તમને ક્લિક કરવા પ્રેરે એ તેના અલ્ગોરિધમની કમાલ છે. તમે જે વિષયના પુસ્તકો અથવા અન્ય પ્રોડક્ટ્સમાં રસ ધરાવતાં હો એને સંબંધિત પોસ્ટ તમારું ધ્યાન ખેંચશે એ પ્રકારની આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સનો એમેઝોન જેવી એપ્લિકેશનમાં ઉપયોગ થાય છે. આટલી પૂર્વભૂમિકા બાંધી લીધા બાદ મૂળ મુદ્દા પર આવીએ. સર્જક માટે વાચકોના પ્રતિભાવથી વિશેષ કશું જ અગત્યનું નથી, એ હકીકત છે. પુસ્તકની વિઝિબિલિટી અથવા ઑનલાઇન પ્રેઝન્સ વધારવી એ લેખક તરીકે મારી ફરજ છે એવું મારું અંગત મંતવ્ય છે. ઑટીટીના મેળાવડાની વચ્ચે એક પુસ્તક પણ વેબસીરિઝ જેવો જલ્સો કરાવી શકે એ વાત આજની નવી પેઢી સુધી પહોંચાડવી જરૂરી છે. આથી, જેમણે ‘મૃત્યુંજય’ વાંચી છે, તેઓ એમેઝોન પર તે અંગે પોતાનો પ્રતિભાવ લખશે તો અમે બીજા સેંકડો ગુજરાતી વાચકો સુધી સરળતાપૂર્વક પહોંચી શકીશું. - પરખ ભટ્ટ #new #release #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી એપ્લિકેશનના અલ્ગૉરિધમ રેટિંગ્સ ઉપર ખાસ્સા નિર્ભર કરે છે. એમેઝોન પોતે હવે તો વેસ્ટલેન્ડ જેવું ધરખમ પબ્લિકેશન હાઉસ ખરીદીને ભારતીય પુસ્તકવિશ્વ પર રાજ કરી રહ્યું છે. પુસ્તકને વધુ વાચકો સુધી પહોંચાડવા માટે એમેઝોન સહિત તમામ એપ્લિકેશન રેટિંગ્સ અને ફીડબેકની સુવિધા આપે છે, જેના લીધે જે-તે પુસ્તકની લોકપ્રિયતા મુજબ તેને વિઝિબિલિટી મળે અને તે રસ ધરાવતાં વાચકોના ધ્યાનમાં આવતું રહે. ઘણી વખત ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અથવા અન્ય સોશિયલ મીડિયાના માધ્યમો પર સ્ક્રૉલિંગ વેળા એમેઝોનની ‘સ્પૉન્સર્ડ પોસ્ટ’ આવે અને તમને ક્લિક કરવા પ્રેરે એ તેના અલ્ગોરિધમની કમાલ છે. તમે જે વિષયના પુસ્તકો અથવા અન્ય પ્રોડક્ટ્સમાં રસ ધરાવતાં હો એને સંબંધિત પોસ્ટ તમારું ધ્યાન ખેંચશે એ પ્રકારની આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સનો એમેઝોન જેવી એપ્લિકેશનમાં ઉપયોગ થાય છે. આટલી પૂર્વભૂમિકા બાંધી લીધા બાદ મૂળ મુદ્દા પર આવીએ. સર્જક માટે વાચકોના પ્રતિભાવથી વિશેષ કશું જ અગત્યનું નથી, એ હકીકત છે. પુસ્તકની વિઝિબિલિટી અથવા ઑનલાઇન પ્રેઝન્સ વધારવી એ લેખક તરીકે મારી ફરજ છે એવું મારું અંગત મંતવ્ય છે. ઑટીટીના મેળાવડાની વચ્ચે એક પુસ્તક પણ વેબસીરિઝ જેવો જલ્સો કરાવી શકે એ વાત આજની નવી પેઢી સુધી પહોંચાડવી જરૂરી છે. આથી, જેમણે ‘મૃત્યુંજય’ વાંચી છે, તેઓ એમેઝોન પર તે અંગે પોતાનો પ્રતિભાવ લખશે તો અમે બીજા સેંકડો ગુજરાતી વાચકો સુધી સરળતાપૂર્વક પહોંચી શકીશું. - પરખ ભટ્ટ #new #release #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

Read More