
#Day14 #Week3 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #MakrandDave
સને 1981માં લખાયેલી આ કથા નામે "માટીનો મહેકતો સાદ" ફરી કહેવાતી પુરાણકથા બની જવાને બદલે વારસાને વર્તમાનમાં લાવતી નવલકથા બની શકે છે. એમાં ક્યાંક ક્યાંક કાળ અંગે દોષ અને સાથે સાથે વિગતદોષો આવ્યા છે અને બોલચાલની ભાષાની છાંટ ક્યારેક વાચકને પૌરાણિક મર્યાદા ઓળંગવા મજબુર કરે છે. તેમ છતાં કહેવું જોઈએ કે લેખકે એકેય શબ્દ બિનજરૂરી લખ્યો નથી. અહીં ભૂલો હશે, પણ કશું ખોટું નથી. કલ્પના છે, સંયોજન માટે લીધેલી છૂટછાટ છે પણ કથાપ્રપંચ નથી.
કૃષ્ણ બલરામમાંથી બલરામની કથાને સુંદર રીતે આલેખી લેખકે વાચકો પર મોટો ઉપકાર કર્યો છે. ઐતહાસિક પશ્ચાદ ભૂમિકાના પુસ્તકોના ચાહકોને ગમી જાય તેવું છે આ પુસ્તક!
For order this book call on - +91 98250 32340
#Day14 #Week3 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #MakrandDave સને 1981માં લખાયેલી આ કથા નામે "માટીનો મહેકતો સાદ" ફરી કહેવાતી પુરાણકથા બની જવાને બદલે વારસાને વર્તમાનમાં લાવતી નવલકથા બની શકે છે. એમાં ક્યાંક ક્યાંક કાળ અંગે દોષ અને સાથે સાથે વિગતદોષો આવ્યા છે અને બોલચાલની ભાષાની છાંટ ક્યારેક વાચકને પૌરાણિક મર્યાદા ઓળંગવા મજબુર કરે છે. તેમ છતાં કહેવું જોઈએ કે લેખકે એકેય શબ્દ બિનજરૂરી લખ્યો નથી. અહીં ભૂલો હશે, પણ કશું ખોટું નથી. કલ્પના છે, સંયોજન માટે લીધેલી છૂટછાટ છે પણ કથાપ્રપંચ નથી. કૃષ્ણ બલરામમાંથી બલરામની કથાને સુંદર રીતે આલેખી લેખકે વાચકો પર મોટો ઉપકાર કર્યો છે. ઐતહાસિક પશ્ચાદ ભૂમિકાના પુસ્તકોના ચાહકોને ગમી જાય તેવું છે આ પુસ્તક! For order this book call on - +91 98250 32340