Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

દેવાંગી ભટ્ટ વર્તમાન ગુજરાતી સાહિત્યનું એક સશક્ત નામ છે, જેમની કલમે ગુજરાતી સાહિત્યમાં અદ્ભુત પાત્રો ઉમેર્યા છે. તેમની નવલકથાઓનું વિષયવસ્તુ જ નહીં લેખનશૈલી પણ આગવી છે. દેવાંગી ભટ્ટની કલમ દ્વારા અન્ય નવી બે નવલકથાઓ વાંચક રસિકોને આપવામાં આવી છે, જે વાંચકને જકડીને રાખે છે અને હચમચાવી મૂકે છે. #devangibhatt #gujarati #literature #novels #NavbharatSahityaMandir #EkHatiGuncha #DharmoRakshati #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

દેવાંગી ભટ્ટ વર્તમાન ગુજરાતી સાહિત્યનું એક સશક્ત નામ છે, જેમની કલમે ગુજરાતી સાહિત્યમાં અદ્ભુત પાત્રો ઉમેર્યા છે. તેમની નવલકથાઓનું વિષયવસ્તુ જ નહીં લેખનશૈલી પણ આગવી છે. દેવાંગી ભટ્ટની કલમ દ્વારા અન્ય નવી બે નવલકથાઓ વાંચક રસિકોને આપવામાં આવી છે, જે વાંચકને જકડીને રાખે છે અને હચમચાવી મૂકે છે. #devangibhatt #gujarati #literature #novels #NavbharatSahityaMandir #EkHatiGuncha #DharmoRakshati #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

દેવાંગી ભટ્ટ વર્તમાન ગુજરાતી સાહિત્યનું એક સશક્ત નામ છે, જેમની કલમે ગુજરાતી સાહિત્યમાં અદ્ભુત પાત્રો ઉમેર્યા છે. તેમની નવલકથાઓનું વિષયવસ્તુ જ નહીં લેખનશૈલી પણ આગવી છે. દેવાંગી ભટ્ટની કલમ દ્વારા અન્ય નવી બે નવલકથાઓ વાંચક રસિકોને આપવામાં આવી છે, જે વાંચકને જકડીને રાખે છે અને હચમચાવી મૂકે છે. #devangibhatt #gujarati #literature #novels #NavbharatSahityaMandir #EkHatiGuncha #DharmoRakshati #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

. અમદાવાદ ખાતે ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા આયોજિત ‘બૂકફેર ૨૦૨૩’માં મારા અને ગુજરાતી તથા અંગ્રેજી ભાષાનાં અન્ય પુસ્તકો વિશેષ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. તો આજે જ મુલાકાત લો. તારીખ - ૩ થી ૨૦ ઓગસ્ટ, ૨૦૨૩ સમય - સવારે ૧૦ થી રાતે ૯ઃ૩૦ વાગ્યા સુધી. સ્થળ - શ્રીમતી સુશીલાબહેન રતિલાલ હોલ, સ્વસ્તિક ચાર રસ્તા, સી.જી. રોડ, અમદાવાદ. #navbharat #navbharatsahityamandir #bookfair #books #readers #ahmedabad #read #book #literature

. અમદાવાદ ખાતે ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા આયોજિત ‘બૂકફેર ૨૦૨૩’માં મારા અને ગુજરાતી તથા અંગ્રેજી ભાષાનાં અન્ય પુસ્તકો વિશેષ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. તો આજે જ મુલાકાત લો. તારીખ - ૩ થી ૨૦ ઓગસ્ટ, ૨૦૨૩ સમય - સવારે ૧૦ થી રાતે ૯ઃ૩૦ વાગ્યા સુધી. સ્થળ - શ્રીમતી સુશીલાબહેન રતિલાલ હોલ, સ્વસ્તિક ચાર રસ્તા, સી.જી. રોડ, અમદાવાદ. #navbharat #navbharatsahityamandir #bookfair #books #readers #ahmedabad #read #book #literature

. અમદાવાદ ખાતે ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા આયોજિત ‘બૂકફેર ૨૦૨૩’માં મારા અને ગુજરાતી તથા અંગ્રેજી ભાષાનાં અન્ય પુસ્તકો વિશેષ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. તો આજે જ મુલાકાત લો. તારીખ - ૩ થી ૨૦ ઓગસ્ટ, ૨૦૨૩ સમય - સવારે ૧૦ થી રાતે ૯ઃ૩૦ વાગ્યા સુધી. સ્થળ - શ્રીમતી સુશીલાબહેન રતિલાલ હોલ, સ્વસ્તિક ચાર રસ્તા, સી.જી. રોડ, અમદાવાદ. #navbharat #navbharatsahityamandir #bookfair #books #readers #ahmedabad #read #book #literature

Read More

अघोरेभ्योऽथ घोरेभ्यो घोरघोरतरेभ्यः । सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः ॥ अघोरेभ्योऽथ घोरेभ्यो घोरघोरतरेभ्यः । सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः ॥ #aghora #aghor #gujarati #book #literature #world #sanatan #avdhoot #dharma #hindu #religion #baba #kinaram #kashi #varanasi #shiva #smashan #cremation #rudra

अघोरेभ्योऽथ घोरेभ्यो घोरघोरतरेभ्यः । सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः ॥ अघोरेभ्योऽथ घोरेभ्यो घोरघोरतरेभ्यः । सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः ॥ #aghora #aghor #gujarati #book #literature #world #sanatan #avdhoot #dharma #hindu #religion #baba #kinaram #kashi #varanasi #shiva #smashan #cremation #rudra

अघोरेभ्योऽथ घोरेभ्यो घोरघोरतरेभ्यः । सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः ॥ अघोरेभ्योऽथ घोरेभ्यो घोरघोरतरेभ्यः । सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः ॥ #aghora #aghor #gujarati #book #literature #world #sanatan #avdhoot #dharma #hindu #religion #baba #kinaram #kashi #varanasi #shiva #smashan #cremation #rudra

Read More

તંત્ર-અઘોરીમાર્ગની બાબતો સભ્ય સમાજ સુધી ન પહોંચવાના કારણે તે આધ્યાત્મિકતાથી વિમુખ થઇ રહ્યો છે. લેખક શ્રી પરખ ભટ્ટ દ્વારા આધ્યાત્મિક યાત્રાના મંગલાચરણ પાર પ્રકાશ પાડતું અને દરેક વ્યક્તિને સાધનાના માર્ગ ઉપર લાવવાનો પ્રયાસ કરતું પુસ્તક એટલે નમઃ અઘોરેશ્વર. #aghor #tantra #sadhana #initiation #guru #gujarati #book #author #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddiction #Booksforever #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #literature #scripture #hindu #sanatan #dharma

તંત્ર-અઘોરીમાર્ગની બાબતો સભ્ય સમાજ સુધી ન પહોંચવાના કારણે તે આધ્યાત્મિકતાથી વિમુખ થઇ રહ્યો છે. લેખક શ્રી પરખ ભટ્ટ દ્વારા આધ્યાત્મિક યાત્રાના મંગલાચરણ પાર પ્રકાશ પાડતું અને દરેક વ્યક્તિને સાધનાના માર્ગ ઉપર લાવવાનો પ્રયાસ કરતું પુસ્તક એટલે નમઃ અઘોરેશ્વર. #aghor #tantra #sadhana #initiation #guru #gujarati #book #author #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddiction #Booksforever #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #literature #scripture #hindu #sanatan #dharma

તંત્ર-અઘોરીમાર્ગની બાબતો સભ્ય સમાજ સુધી ન પહોંચવાના કારણે તે આધ્યાત્મિકતાથી વિમુખ થઇ રહ્યો છે. લેખક શ્રી પરખ ભટ્ટ દ્વારા આધ્યાત્મિક યાત્રાના મંગલાચરણ પાર પ્રકાશ પાડતું અને દરેક વ્યક્તિને સાધનાના માર્ગ ઉપર લાવવાનો પ્રયાસ કરતું પુસ્તક એટલે નમઃ અઘોરેશ્વર. #aghor #tantra #sadhana #initiation #guru #gujarati #book #author #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddiction #Booksforever #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #literature #scripture #hindu #sanatan #dharma

Read More

‘અઘોરેશ્વર’ (નમઃ શ્રેણીનાં દ્વિતીય પુસ્તક)ની વિઝ્યુલ-ઝલક! ♥️ પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યું છે. ઓર્ડર માટેની લિંક BIO માં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વોટ્સએપ કરવાથી ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghora #tantra #cremation #smashaan #aghoreshwar #babakinaram #baba #kinaram #guru #book #gujarati #namah #series #literature #occult #secrets

‘અઘોરેશ્વર’ (નમઃ શ્રેણીનાં દ્વિતીય પુસ્તક)ની વિઝ્યુલ-ઝલક! ♥️ પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યું છે. ઓર્ડર માટેની લિંક BIO માં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વોટ્સએપ કરવાથી ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghora #tantra #cremation #smashaan #aghoreshwar #babakinaram #baba #kinaram #guru #book #gujarati #namah #series #literature #occult #secrets

‘અઘોરેશ્વર’ (નમઃ શ્રેણીનાં દ્વિતીય પુસ્તક)ની વિઝ્યુલ-ઝલક! ♥️ પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યું છે. ઓર્ડર માટેની લિંક BIO માં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વોટ્સએપ કરવાથી ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghora #tantra #cremation #smashaan #aghoreshwar #babakinaram #baba #kinaram #guru #book #gujarati #namah #series #literature #occult #secrets

Read More

મારા જીવનના પ્રથમ ત્રણ દાયકા અત્યંત રોમાંચક, રહસ્યમય અને પડકારોથી ભરપૂર રહ્યા છે. અનાયાસે આરંભ થયેલું આધ્યાત્મિક ચક્ર મારી સામે એવા માર્ગો ઉઘાડતું રહ્યું છે, જેની મેં કલ્પના પણ ન કરી હોય. હચમચાવી દે એવી ઘટનાઓ થકી નવી દિશાઓ ઉઘડતી રહી છે. આ કિસ્સાઓને પ્રાથમિક દૃષ્ટિકોણથી મૂલવવા જઈએ તો, એમાંથી કશો સાર મેળવી ન શકાય. આજે જ્યારે પાછળ વળીને જોઉં છું, ત્યારે સમજાય છે કે એક જિગ્સો પઝલની માફક બધું જ વારાફરતી એના નિર્ધારિત ચોકઠાંમાં ગોઠવાતું જતું હતું. અધ્યાત્મરૂપી અફાટ-અનંત સમુદ્રનો ગર્ભ પામવા માટે તો જન્મારો પણ ઓછો પડે! આમ છતાં, ઈશ્વરકૃપાથી અત્યાર સુધીમાં મને જે કોઈ અધ્યાત્મ-મોતી પ્રાપ્ત થયા છે, એને મારી પાસે સંઘરી રાખવાને બદલે આ ભંડાર આપ સૌ માટે ખુલ્લો મૂકી દેવામાં જ મને હરિઈચ્છા જણાય છે. સદીઓ સુધી આ પ્રકારનું જ્ઞાન મોટેભાગે સમાજના એક ચોક્કસ વર્ગ પૂરતું સીમિત રહ્યું, જેના લીધે સનાતન હિંદુ ધર્મને બહુ મોટો ફટકો પડ્યો. સાધનાના રહસ્યો અને તંત્ર-અઘોરની ગૂઢ બાબતો સભ્ય સમાજ સુધી ન પહોંચવાને કારણે ભારતીયો ધીરે ધીરે આધ્યાત્મિકતાથી વિમુખ થતાં ગયા, પરંતુ હવે એ પોસાય એમ નથી. હું દ્રઢપણે માનું છું કે આધ્યાત્મિકતા પર કોઈ એક ચોક્કસ વર્ગ કે લોકોનું આધિપત્ય નથી. આ સૃષ્ટિમાં જન્મ લેતાં પ્રત્યેક આત્માને આધ્યાત્મિક ઉન્નતિ મેળવવાનો અધિકાર છે. મારા માટે મહત્ત્વપૂર્ણ છે, પેલા આંગળીને વેઢે ગણાય એટલા લોકો... જે આ પુસ્તકો વાંચીને વાસ્તવમાં સાધનાનો માર્ગ અપનાવશે. મારી અંગત આધ્યાત્મિક યાત્રાના મંગલાચરણ ઉપર પ્રકાશ પાડતું આ પુસ્તક જો એક વ્યક્તિને પણ સાધનાના માર્ગ ઉપર લાવી શકે, તો મારો જન્મારો સફળ થયો ગણાશે. મારા દરેક પુસ્તકોમાં જે પ્રથા અનુસરવામાં આવે છે, એને આજે અમે તોડી રહ્યા છીએ. ’નમઃ શ્રેણી’ના આ દ્વિતીય પુસ્તકનું પ્રિ-બૂકિંગ નહીં, પરંતુ સીધું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. ૩૦થી વધારે કલર-ફોટો સાથેનું આકર્ષક લે-આઉટ ધરાવતું આ પુસ્તક અમદાવાદ ખાતે મારા પ્રકાશક ‘નવભારત સાહિત્ય મંદિર’ ની ઓફિસ પર પ્રિન્ટ થઈને પહોંચી ચૂક્યું છે. પુસ્તક ઓનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વોટ્સએપ મેસેજ કરવાથી પુસ્તક ઘરે બેઠા ઓર્ડર થઈ શકશે. આજે જ વસાવો. આપના મિત્રો, સગા-સંબંધીઓને પણ આ પોસ્ટ શેર કરશો એવી અપેક્ષા છે. પ્રતિભાવોની રાહ રહેશે 💐🙏🏼 - પરખ ભટ્ટ Cover Page by: @fds_fortune_designing_studio @hi.manshu7224 @i.m.kishan_ #aghor #tantra #sadhana #initiation #guru #gujarati #book #author #literature #scripture #hindu #sanatan #dharma

મારા જીવનના પ્રથમ ત્રણ દાયકા અત્યંત રોમાંચક, રહસ્યમય અને પડકારોથી ભરપૂર રહ્યા છે. અનાયાસે આરંભ થયેલું આધ્યાત્મિક ચક્ર મારી સામે એવા માર્ગો ઉઘાડતું રહ્યું છે, જેની મેં કલ્પના પણ ન કરી હોય. હચમચાવી દે એવી ઘટનાઓ થકી નવી દિશાઓ ઉઘડતી રહી છે. આ કિસ્સાઓને પ્રાથમિક દૃષ્ટિકોણથી મૂલવવા જઈએ તો, એમાંથી કશો સાર મેળવી ન શકાય. આજે જ્યારે પાછળ વળીને જોઉં છું, ત્યારે સમજાય છે કે એક જિગ્સો પઝલની માફક બધું જ વારાફરતી એના નિર્ધારિત ચોકઠાંમાં ગોઠવાતું જતું હતું. અધ્યાત્મરૂપી અફાટ-અનંત સમુદ્રનો ગર્ભ પામવા માટે તો જન્મારો પણ ઓછો પડે! આમ છતાં, ઈશ્વરકૃપાથી અત્યાર સુધીમાં મને જે કોઈ અધ્યાત્મ-મોતી પ્રાપ્ત થયા છે, એને મારી પાસે સંઘરી રાખવાને બદલે આ ભંડાર આપ સૌ માટે ખુલ્લો મૂકી દેવામાં જ મને હરિઈચ્છા જણાય છે. સદીઓ સુધી આ પ્રકારનું જ્ઞાન મોટેભાગે સમાજના એક ચોક્કસ વર્ગ પૂરતું સીમિત રહ્યું, જેના લીધે સનાતન હિંદુ ધર્મને બહુ મોટો ફટકો પડ્યો. સાધનાના રહસ્યો અને તંત્ર-અઘોરની ગૂઢ બાબતો સભ્ય સમાજ સુધી ન પહોંચવાને કારણે ભારતીયો ધીરે ધીરે આધ્યાત્મિકતાથી વિમુખ થતાં ગયા, પરંતુ હવે એ પોસાય એમ નથી. હું દ્રઢપણે માનું છું કે આધ્યાત્મિકતા પર કોઈ એક ચોક્કસ વર્ગ કે લોકોનું આધિપત્ય નથી. આ સૃષ્ટિમાં જન્મ લેતાં પ્રત્યેક આત્માને આધ્યાત્મિક ઉન્નતિ મેળવવાનો અધિકાર છે. મારા માટે મહત્ત્વપૂર્ણ છે, પેલા આંગળીને વેઢે ગણાય એટલા લોકો... જે આ પુસ્તકો વાંચીને વાસ્તવમાં સાધનાનો માર્ગ અપનાવશે. મારી અંગત આધ્યાત્મિક યાત્રાના મંગલાચરણ ઉપર પ્રકાશ પાડતું આ પુસ્તક જો એક વ્યક્તિને પણ સાધનાના માર્ગ ઉપર લાવી શકે, તો મારો જન્મારો સફળ થયો ગણાશે. મારા દરેક પુસ્તકોમાં જે પ્રથા અનુસરવામાં આવે છે, એને આજે અમે તોડી રહ્યા છીએ. ’નમઃ શ્રેણી’ના આ દ્વિતીય પુસ્તકનું પ્રિ-બૂકિંગ નહીં, પરંતુ સીધું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. ૩૦થી વધારે કલર-ફોટો સાથેનું આકર્ષક લે-આઉટ ધરાવતું આ પુસ્તક અમદાવાદ ખાતે મારા પ્રકાશક ‘નવભારત સાહિત્ય મંદિર’ ની ઓફિસ પર પ્રિન્ટ થઈને પહોંચી ચૂક્યું છે. પુસ્તક ઓનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વોટ્સએપ મેસેજ કરવાથી પુસ્તક ઘરે બેઠા ઓર્ડર થઈ શકશે. આજે જ વસાવો. આપના મિત્રો, સગા-સંબંધીઓને પણ આ પોસ્ટ શેર કરશો એવી અપેક્ષા છે. પ્રતિભાવોની રાહ રહેશે 💐🙏🏼 - પરખ ભટ્ટ Cover Page by: @fds_fortune_designing_studio @hi.manshu7224 @i.m.kishan_ #aghor #tantra #sadhana #initiation #guru #gujarati #book #author #literature #scripture #hindu #sanatan #dharma

મારા જીવનના પ્રથમ ત્રણ દાયકા અત્યંત રોમાંચક, રહસ્યમય અને પડકારોથી ભરપૂર રહ્યા છે. અનાયાસે આરંભ થયેલું આધ્યાત્મિક ચક્ર મારી સામે એવા માર્ગો ઉઘાડતું રહ્યું છે, જેની મેં કલ્પના પણ ન કરી હોય. હચમચાવી દે એવી ઘટનાઓ થકી નવી દિશાઓ ઉઘડતી રહી છે. આ કિસ્સાઓને પ્રાથમિક દૃષ્ટિકોણથી મૂલવવા જઈએ તો, એમાંથી કશો સાર મેળવી ન શકાય. આજે જ્યારે પાછળ વળીને જોઉં છું, ત્યારે સમજાય છે કે એક જિગ્સો પઝલની માફક બધું જ વારાફરતી એના નિર્ધારિત ચોકઠાંમાં ગોઠવાતું જતું હતું. અધ્યાત્મરૂપી અફાટ-અનંત સમુદ્રનો ગર્ભ પામવા માટે તો જન્મારો પણ ઓછો પડે! આમ છતાં, ઈશ્વરકૃપાથી અત્યાર સુધીમાં મને જે કોઈ અધ્યાત્મ-મોતી પ્રાપ્ત થયા છે, એને મારી પાસે સંઘરી રાખવાને બદલે આ ભંડાર આપ સૌ માટે ખુલ્લો મૂકી દેવામાં જ મને હરિઈચ્છા જણાય છે. સદીઓ સુધી આ પ્રકારનું જ્ઞાન મોટેભાગે સમાજના એક ચોક્કસ વર્ગ પૂરતું સીમિત રહ્યું, જેના લીધે સનાતન હિંદુ ધર્મને બહુ મોટો ફટકો પડ્યો. સાધનાના રહસ્યો અને તંત્ર-અઘોરની ગૂઢ બાબતો સભ્ય સમાજ સુધી ન પહોંચવાને કારણે ભારતીયો ધીરે ધીરે આધ્યાત્મિકતાથી વિમુખ થતાં ગયા, પરંતુ હવે એ પોસાય એમ નથી. હું દ્રઢપણે માનું છું કે આધ્યાત્મિકતા પર કોઈ એક ચોક્કસ વર્ગ કે લોકોનું આધિપત્ય નથી. આ સૃષ્ટિમાં જન્મ લેતાં પ્રત્યેક આત્માને આધ્યાત્મિક ઉન્નતિ મેળવવાનો અધિકાર છે. મારા માટે મહત્ત્વપૂર્ણ છે, પેલા આંગળીને વેઢે ગણાય એટલા લોકો... જે આ પુસ્તકો વાંચીને વાસ્તવમાં સાધનાનો માર્ગ અપનાવશે. મારી અંગત આધ્યાત્મિક યાત્રાના મંગલાચરણ ઉપર પ્રકાશ પાડતું આ પુસ્તક જો એક વ્યક્તિને પણ સાધનાના માર્ગ ઉપર લાવી શકે, તો મારો જન્મારો સફળ થયો ગણાશે. મારા દરેક પુસ્તકોમાં જે પ્રથા અનુસરવામાં આવે છે, એને આજે અમે તોડી રહ્યા છીએ. ’નમઃ શ્રેણી’ના આ દ્વિતીય પુસ્તકનું પ્રિ-બૂકિંગ નહીં, પરંતુ સીધું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. ૩૦થી વધારે કલર-ફોટો સાથેનું આકર્ષક લે-આઉટ ધરાવતું આ પુસ્તક અમદાવાદ ખાતે મારા પ્રકાશક ‘નવભારત સાહિત્ય મંદિર’ ની ઓફિસ પર પ્રિન્ટ થઈને પહોંચી ચૂક્યું છે. પુસ્તક ઓનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વોટ્સએપ મેસેજ કરવાથી પુસ્તક ઘરે બેઠા ઓર્ડર થઈ શકશે. આજે જ વસાવો. આપના મિત્રો, સગા-સંબંધીઓને પણ આ પોસ્ટ શેર કરશો એવી અપેક્ષા છે. પ્રતિભાવોની રાહ રહેશે 💐🙏🏼 - પરખ ભટ્ટ Cover Page by: @fds_fortune_designing_studio @hi.manshu7224 @i.m.kishan_ #aghor #tantra #sadhana #initiation #guru #gujarati #book #author #literature #scripture #hindu #sanatan #dharma

Read More

A special thanks to Ahmedabad Mirror for featuring us! We are grateful for the recognition and support. Experience a literary extravaganza like no other. Discover captivating stories and immerse yourself in the world of literature at Navbharat Sahitya Mandir. Purchase Book from : https://navbharatonline.com/shabdo-thai-kagal-par-jeevshun.html #AhmedabadMirror #BookLaunchEvent #NavbharatSahityaMandir #LiteraryExtravaganza #CaptivatingStories #ImmerseInLiterature #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict

A special thanks to Ahmedabad Mirror for featuring us! We are grateful for the recognition and support. Experience a literary extravaganza like no other. Discover captivating stories and immerse yourself in the world of literature at Navbharat Sahitya Mandir. Purchase Book from : https://navbharatonline.com/shabdo-thai-kagal-par-jeevshun.html #AhmedabadMirror #BookLaunchEvent #NavbharatSahityaMandir #LiteraryExtravaganza #CaptivatingStories #ImmerseInLiterature #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict

A special thanks to Ahmedabad Mirror for featuring us! We are grateful for the recognition and support. Experience a literary extravaganza like no other. Discover captivating stories and immerse yourself in the world of literature at Navbharat Sahitya Mandir. Purchase Book from : https://navbharatonline.com/shabdo-thai-kagal-par-jeevshun.html #AhmedabadMirror #BookLaunchEvent #NavbharatSahityaMandir #LiteraryExtravaganza #CaptivatingStories #ImmerseInLiterature #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict

Read More

મૃત્યુંજય (પરખ ભટ્ટ, રાજ જાવિયા) °°°°°°°°°°°°°°°°°°°°°°°°° (જેણે આ વાંચી હશે એને pic માં નો છોડ ઓળખતા મુશ્કેલી નહિ થાય ☺️) °°°°°°°°°°°°°°°°°°°°°°°°° નહોતું ધાર્યું કે માતૃભાષામાં આટલી જોરદાર, ધનધનાટ ભાગતી, ડગલે ને પગલે ટવીસ્ટ લેતી, માયથોલોજીકલ થ્રિલર વાંચવા મળશે ! મારી હંમેશથી ફેવરિટ જોનર. પણ કાયમ લાગતું, કે યાર.. હજુ વધુ રૂટ્સ માં જાય તો મજા પડી જાય. અને લો, પરખ ભટ્ટ અને રાજ જાવિયા, અહીં એવી કહાનીમાં લઈ ગયાં કે સનાતન ધર્મના મૂળિયા થી લઈ વર્તમાન સુધી ફેલાયેલી, એક જાયન્ટ કેનવાસ વાળી દુનિયામાં, દિલધડક દ્રશ્યો અને રહસ્યો સાથેની નવલકથા રચાઈ. સ્ટોરીલાઈન તો હું કહીશ જ નહિ. પણ જે રીતે પાના દર પાના, વાર્તા - તંત એકબીજા સાથે જોડાય છે, તમે વિસ્ફારિત આંખોથી અને આતુર આંગળીઓથી એક એક પાનું પલટાવતા જાઓ છો અને છેલ્લા પાને આવીને પણ એમ લાગે છે કે કાશ, પાંચે પાંચ પુસ્તકો એકસાથે હાથ માં આવી જાય. લખાણ શૈલી, રસાળ. કાબિલે તારીફ રીસર્ચ, ક્યાંય અતિશયોક્તિ કે પ્રોપગંડા નહીં, અને ડગલે ને પગલે ગુસબમ્પસ આપતા, મહાદેવના શ્લોકો. ખરેખર કદી ન જોઈ હોય એવી સિરીઝ બનવા જઈ રહી છે મહા-અસુર શ્રેણી. (ના, હું સરખામણી નહિ કરું આ જોનર નાં વર્તમાન ભારતીય લેખકો સાથે. મારા મતે આ સિરીઝ એમનાથી પણ વધું ' ભારતીય ' છે.) ખૂબ ખૂબ આભાર @bookland46 _ _ _ _ #gujarati #gujaratiliterature #gujaratibooks #desibookstagram #DaftReads2023 #shiv #shiva #shivshankar #hinduism #hindutva #indianbookstagrammer #mythological #mythology #mythologicalbooks #thriller #thrillerbooks #mythologicalfiction

મૃત્યુંજય (પરખ ભટ્ટ, રાજ જાવિયા) °°°°°°°°°°°°°°°°°°°°°°°°° (જેણે આ વાંચી હશે એને pic માં નો છોડ ઓળખતા મુશ્કેલી નહિ થાય ☺️) °°°°°°°°°°°°°°°°°°°°°°°°° નહોતું ધાર્યું કે માતૃભાષામાં આટલી જોરદાર, ધનધનાટ ભાગતી, ડગલે ને પગલે ટવીસ્ટ લેતી, માયથોલોજીકલ થ્રિલર વાંચવા મળશે ! મારી હંમેશથી ફેવરિટ જોનર. પણ કાયમ લાગતું, કે યાર.. હજુ વધુ રૂટ્સ માં જાય તો મજા પડી જાય. અને લો, પરખ ભટ્ટ અને રાજ જાવિયા, અહીં એવી કહાનીમાં લઈ ગયાં કે સનાતન ધર્મના મૂળિયા થી લઈ વર્તમાન સુધી ફેલાયેલી, એક જાયન્ટ કેનવાસ વાળી દુનિયામાં, દિલધડક દ્રશ્યો અને રહસ્યો સાથેની નવલકથા રચાઈ. સ્ટોરીલાઈન તો હું કહીશ જ નહિ. પણ જે રીતે પાના દર પાના, વાર્તા - તંત એકબીજા સાથે જોડાય છે, તમે વિસ્ફારિત આંખોથી અને આતુર આંગળીઓથી એક એક પાનું પલટાવતા જાઓ છો અને છેલ્લા પાને આવીને પણ એમ લાગે છે કે કાશ, પાંચે પાંચ પુસ્તકો એકસાથે હાથ માં આવી જાય. લખાણ શૈલી, રસાળ. કાબિલે તારીફ રીસર્ચ, ક્યાંય અતિશયોક્તિ કે પ્રોપગંડા નહીં, અને ડગલે ને પગલે ગુસબમ્પસ આપતા, મહાદેવના શ્લોકો. ખરેખર કદી ન જોઈ હોય એવી સિરીઝ બનવા જઈ રહી છે મહા-અસુર શ્રેણી. (ના, હું સરખામણી નહિ કરું આ જોનર નાં વર્તમાન ભારતીય લેખકો સાથે. મારા મતે આ સિરીઝ એમનાથી પણ વધું ' ભારતીય ' છે.) ખૂબ ખૂબ આભાર @bookland46 _ _ _ _ #gujarati #gujaratiliterature #gujaratibooks #desibookstagram #DaftReads2023 #shiv #shiva #shivshankar #hinduism #hindutva #indianbookstagrammer #mythological #mythology #mythologicalbooks #thriller #thrillerbooks #mythologicalfiction

મૃત્યુંજય (પરખ ભટ્ટ, રાજ જાવિયા) °°°°°°°°°°°°°°°°°°°°°°°°° (જેણે આ વાંચી હશે એને pic માં નો છોડ ઓળખતા મુશ્કેલી નહિ થાય ☺️) °°°°°°°°°°°°°°°°°°°°°°°°° નહોતું ધાર્યું કે માતૃભાષામાં આટલી જોરદાર, ધનધનાટ ભાગતી, ડગલે ને પગલે ટવીસ્ટ લેતી, માયથોલોજીકલ થ્રિલર વાંચવા મળશે ! મારી હંમેશથી ફેવરિટ જોનર. પણ કાયમ લાગતું, કે યાર.. હજુ વધુ રૂટ્સ માં જાય તો મજા પડી જાય. અને લો, પરખ ભટ્ટ અને રાજ જાવિયા, અહીં એવી કહાનીમાં લઈ ગયાં કે સનાતન ધર્મના મૂળિયા થી લઈ વર્તમાન સુધી ફેલાયેલી, એક જાયન્ટ કેનવાસ વાળી દુનિયામાં, દિલધડક દ્રશ્યો અને રહસ્યો સાથેની નવલકથા રચાઈ. સ્ટોરીલાઈન તો હું કહીશ જ નહિ. પણ જે રીતે પાના દર પાના, વાર્તા - તંત એકબીજા સાથે જોડાય છે, તમે વિસ્ફારિત આંખોથી અને આતુર આંગળીઓથી એક એક પાનું પલટાવતા જાઓ છો અને છેલ્લા પાને આવીને પણ એમ લાગે છે કે કાશ, પાંચે પાંચ પુસ્તકો એકસાથે હાથ માં આવી જાય. લખાણ શૈલી, રસાળ. કાબિલે તારીફ રીસર્ચ, ક્યાંય અતિશયોક્તિ કે પ્રોપગંડા નહીં, અને ડગલે ને પગલે ગુસબમ્પસ આપતા, મહાદેવના શ્લોકો. ખરેખર કદી ન જોઈ હોય એવી સિરીઝ બનવા જઈ રહી છે મહા-અસુર શ્રેણી. (ના, હું સરખામણી નહિ કરું આ જોનર નાં વર્તમાન ભારતીય લેખકો સાથે. મારા મતે આ સિરીઝ એમનાથી પણ વધું ' ભારતીય ' છે.) ખૂબ ખૂબ આભાર @bookland46 _ _ _ _ #gujarati #gujaratiliterature #gujaratibooks #desibookstagram #DaftReads2023 #shiv #shiva #shivshankar #hinduism #hindutva #indianbookstagrammer #mythological #mythology #mythologicalbooks #thriller #thrillerbooks #mythologicalfiction

Read More

#ધર્મોરક્ષતિ #novel અરુંધતી ભારદ્વાજના ચહેરા પર માણેકની ઝાંય પ્રસરી. એનો સ્વસ્થ સ્વર રણક્યો “મારો એક જ અભિપ્રાય છે મિ.દેસાઈ. હું મારી સભ્યતાનું સૌન્દર્ય જાણું છું અને એનું જતન કરવા માગું છું. આવનારી પેઢીને આ જીવનરીતીનું અનુસંધાન સોંપી જવા માગું છું. જે લોકો આવનારી પેઢીને હિંદુ-સભ્યતા માટે ગૌરવને બદલે લજ્જા શીખવી રહ્યા છે એમનો મને વિરોધ છે. આ માટીની સદીઓ જૂની ઉદારતાનું જો અપમાન થશે, જો મારી આંખ સામે મારી જીવનરીતીના મૂળ બાળવામાં આવશે તો હું ચુપ નહી રહું. આખા વિશ્વમાં કદાચ મારો અવાજ ન પહોંચે.. કદાચ મારું આયુષ્ય ઓછું પડી જાય... પણ હું જ્યાં છું, જ્યાં સુધી છું ત્યાં સુધી કહીશ- धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः" #devangibhatt #gujarati #literature આજે જ વસાવો: https://bit.ly/3nAQxUr #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

#ધર્મોરક્ષતિ #novel અરુંધતી ભારદ્વાજના ચહેરા પર માણેકની ઝાંય પ્રસરી. એનો સ્વસ્થ સ્વર રણક્યો “મારો એક જ અભિપ્રાય છે મિ.દેસાઈ. હું મારી સભ્યતાનું સૌન્દર્ય જાણું છું અને એનું જતન કરવા માગું છું. આવનારી પેઢીને આ જીવનરીતીનું અનુસંધાન સોંપી જવા માગું છું. જે લોકો આવનારી પેઢીને હિંદુ-સભ્યતા માટે ગૌરવને બદલે લજ્જા શીખવી રહ્યા છે એમનો મને વિરોધ છે. આ માટીની સદીઓ જૂની ઉદારતાનું જો અપમાન થશે, જો મારી આંખ સામે મારી જીવનરીતીના મૂળ બાળવામાં આવશે તો હું ચુપ નહી રહું. આખા વિશ્વમાં કદાચ મારો અવાજ ન પહોંચે.. કદાચ મારું આયુષ્ય ઓછું પડી જાય... પણ હું જ્યાં છું, જ્યાં સુધી છું ત્યાં સુધી કહીશ- धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः" #devangibhatt #gujarati #literature આજે જ વસાવો: https://bit.ly/3nAQxUr #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

#ધર્મોરક્ષતિ #novel અરુંધતી ભારદ્વાજના ચહેરા પર માણેકની ઝાંય પ્રસરી. એનો સ્વસ્થ સ્વર રણક્યો “મારો એક જ અભિપ્રાય છે મિ.દેસાઈ. હું મારી સભ્યતાનું સૌન્દર્ય જાણું છું અને એનું જતન કરવા માગું છું. આવનારી પેઢીને આ જીવનરીતીનું અનુસંધાન સોંપી જવા માગું છું. જે લોકો આવનારી પેઢીને હિંદુ-સભ્યતા માટે ગૌરવને બદલે લજ્જા શીખવી રહ્યા છે એમનો મને વિરોધ છે. આ માટીની સદીઓ જૂની ઉદારતાનું જો અપમાન થશે, જો મારી આંખ સામે મારી જીવનરીતીના મૂળ બાળવામાં આવશે તો હું ચુપ નહી રહું. આખા વિશ્વમાં કદાચ મારો અવાજ ન પહોંચે.. કદાચ મારું આયુષ્ય ઓછું પડી જાય... પણ હું જ્યાં છું, જ્યાં સુધી છું ત્યાં સુધી કહીશ- धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः" #devangibhatt #gujarati #literature આજે જ વસાવો: https://bit.ly/3nAQxUr #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

RELEASING - UNHUMAN (A- MAANAS) (Translation of Gujarati short novel- A- maanas) ' A man's journey to self- existance.' Written by: Drashti Soni Published by: Navbhatay Sahitya Mandir Winner of: Sahitya Akademi (Delhi) Yuva puraskar- 21 પ્રિય વાચક મિત્રો, આજથી બે વર્ષ પહેલા દૃષ્ટિ સોની દ્વારા લિખિત લઘુનવલ, 'અ- માણસ'નું વિમોચન થયું હતું. માર્ચ ૧૧, ૨૦૨૧થી આ પુસ્તકને, વાર્તાને અને આ પુસ્તકના પાત્રને ગુજરાતી વાચકોનો અઢળક પ્રેમ મળ્યો છે. આ પુસ્તક ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ અનેક શહેરના ઘણા બુક- સ્ટોર પર બે વર્ષથી ઉપલબ્ધ છે. ૨૦૨૧માં આ પુસ્તક અને એના લેખિકાને સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા, યુવા પુરસ્કારની સન્માન મળ્યું. હવે અમને કહેવા અત્યંત આનંદ થાય છે, 'અ- માણસ' હવે ગુજરાતી સિવાયની બીજી એક ભાષામાં પણ જલ્દીથી ઉલબ્ધ થશે. એપ્રિલ મહિનામાં 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદનું પુસ્તક રિલીઝ થશે અને આપના હાથમાં પહોંચશે. આપ સહુ અ- માણસના અંગ્રેજી અનુવાદને આગળ અને ઉંચે લઈ જશો જેથી, 'અંકુશ' એની ઉડાન લાંબી ભરી શકે, એવી અમારી કામના. 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદની પુસ્તક બુક કરાવવા માટે નવભારત સાહિત્ય મંદિર અને લેખિકાનો સંપર્ક કરી શકો છો. આભાર! . . . મિત્રો, જો આપે આ પુસ્તક ગુજરાતીમાં વાચ્યું હોય તો આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો. જો આપ આ પુસ્તકને વાચવા માગતા હો તો નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ Amazon પર available છે. નવભારતની સાઈટ પરથી પણ આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature #novelist #translation #english

RELEASING - UNHUMAN (A- MAANAS) (Translation of Gujarati short novel- A- maanas) ' A man's journey to self- existance.' Written by: Drashti Soni Published by: Navbhatay Sahitya Mandir Winner of: Sahitya Akademi (Delhi) Yuva puraskar- 21 પ્રિય વાચક મિત્રો, આજથી બે વર્ષ પહેલા દૃષ્ટિ સોની દ્વારા લિખિત લઘુનવલ, 'અ- માણસ'નું વિમોચન થયું હતું. માર્ચ ૧૧, ૨૦૨૧થી આ પુસ્તકને, વાર્તાને અને આ પુસ્તકના પાત્રને ગુજરાતી વાચકોનો અઢળક પ્રેમ મળ્યો છે. આ પુસ્તક ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ અનેક શહેરના ઘણા બુક- સ્ટોર પર બે વર્ષથી ઉપલબ્ધ છે. ૨૦૨૧માં આ પુસ્તક અને એના લેખિકાને સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા, યુવા પુરસ્કારની સન્માન મળ્યું. હવે અમને કહેવા અત્યંત આનંદ થાય છે, 'અ- માણસ' હવે ગુજરાતી સિવાયની બીજી એક ભાષામાં પણ જલ્દીથી ઉલબ્ધ થશે. એપ્રિલ મહિનામાં 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદનું પુસ્તક રિલીઝ થશે અને આપના હાથમાં પહોંચશે. આપ સહુ અ- માણસના અંગ્રેજી અનુવાદને આગળ અને ઉંચે લઈ જશો જેથી, 'અંકુશ' એની ઉડાન લાંબી ભરી શકે, એવી અમારી કામના. 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદની પુસ્તક બુક કરાવવા માટે નવભારત સાહિત્ય મંદિર અને લેખિકાનો સંપર્ક કરી શકો છો. આભાર! . . . મિત્રો, જો આપે આ પુસ્તક ગુજરાતીમાં વાચ્યું હોય તો આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો. જો આપ આ પુસ્તકને વાચવા માગતા હો તો નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ Amazon પર available છે. નવભારતની સાઈટ પરથી પણ આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature #novelist #translation #english

RELEASING - UNHUMAN (A- MAANAS) (Translation of Gujarati short novel- A- maanas) ' A man's journey to self- existance.' Written by: Drashti Soni Published by: Navbhatay Sahitya Mandir Winner of: Sahitya Akademi (Delhi) Yuva puraskar- 21 પ્રિય વાચક મિત્રો, આજથી બે વર્ષ પહેલા દૃષ્ટિ સોની દ્વારા લિખિત લઘુનવલ, 'અ- માણસ'નું વિમોચન થયું હતું. માર્ચ ૧૧, ૨૦૨૧થી આ પુસ્તકને, વાર્તાને અને આ પુસ્તકના પાત્રને ગુજરાતી વાચકોનો અઢળક પ્રેમ મળ્યો છે. આ પુસ્તક ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ અનેક શહેરના ઘણા બુક- સ્ટોર પર બે વર્ષથી ઉપલબ્ધ છે. ૨૦૨૧માં આ પુસ્તક અને એના લેખિકાને સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા, યુવા પુરસ્કારની સન્માન મળ્યું. હવે અમને કહેવા અત્યંત આનંદ થાય છે, 'અ- માણસ' હવે ગુજરાતી સિવાયની બીજી એક ભાષામાં પણ જલ્દીથી ઉલબ્ધ થશે. એપ્રિલ મહિનામાં 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદનું પુસ્તક રિલીઝ થશે અને આપના હાથમાં પહોંચશે. આપ સહુ અ- માણસના અંગ્રેજી અનુવાદને આગળ અને ઉંચે લઈ જશો જેથી, 'અંકુશ' એની ઉડાન લાંબી ભરી શકે, એવી અમારી કામના. 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદની પુસ્તક બુક કરાવવા માટે નવભારત સાહિત્ય મંદિર અને લેખિકાનો સંપર્ક કરી શકો છો. આભાર! . . . મિત્રો, જો આપે આ પુસ્તક ગુજરાતીમાં વાચ્યું હોય તો આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો. જો આપ આ પુસ્તકને વાચવા માગતા હો તો નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ Amazon પર available છે. નવભારતની સાઈટ પરથી પણ આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature #novelist #translation #english

Read More

ગુજરાતનો સૌથી મોટો કલ્ચરલ ફેસ્ટિવલ સ્વરોત્સવ... 50 કલાકારોને સંગ જામશે ત્રણ દિવસનો રંગ... ગુલઝાર, કૈલાસ ખેર, સરિતા જોશી અને અંકિત ત્રિવેદી સાથેની આપણી ગુજરાતી સાંજ... 3 થી 5 ફેબ્રુઆરી... YMCA લોનમાં... આવો છો ને? @swarotsav @kaviankittrivedi #swarotsav #festival #concert #singers #literature #theatre #music #concert #ahmedabad #gujarat

ગુજરાતનો સૌથી મોટો કલ્ચરલ ફેસ્ટિવલ સ્વરોત્સવ... 50 કલાકારોને સંગ જામશે ત્રણ દિવસનો રંગ... ગુલઝાર, કૈલાસ ખેર, સરિતા જોશી અને અંકિત ત્રિવેદી સાથેની આપણી ગુજરાતી સાંજ... 3 થી 5 ફેબ્રુઆરી... YMCA લોનમાં... આવો છો ને? @swarotsav @kaviankittrivedi #swarotsav #festival #concert #singers #literature #theatre #music #concert #ahmedabad #gujarat

ગુજરાતનો સૌથી મોટો કલ્ચરલ ફેસ્ટિવલ સ્વરોત્સવ... 50 કલાકારોને સંગ જામશે ત્રણ દિવસનો રંગ... ગુલઝાર, કૈલાસ ખેર, સરિતા જોશી અને અંકિત ત્રિવેદી સાથેની આપણી ગુજરાતી સાંજ... 3 થી 5 ફેબ્રુઆરી... YMCA લોનમાં... આવો છો ને? @swarotsav @kaviankittrivedi #swarotsav #festival #concert #singers #literature #theatre #music #concert #ahmedabad #gujarat

Read More

અક્ષરના અજવાશના મહાપર્વ કલમનો કાર્નિવલનો આજે અંતિમ દિવસ છે ત્યારે સુરતવાસીઓ આજના અમૂલ્ય દિવસનો લાભ લેવાનો ચુકશો નહીં. હમણાં જ મુલાકાત લો, ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા આયોજીત, કલમનો કાર્નિવલ ૨૦૨૨-‘૨૩ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનાં પુસ્તકોનો સૌથી મોટો પુસ્તકમેળો સુરતમાં! તારીખ: ૩૧ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી, ૨૦૨૩ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: સાયન્સ સેન્ટર, આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ, મહેશ્વરી ભવનની પાસે, સુરત. #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #gujarati #language #GiftingSpecial #NavbharatSahityaMandir #ShopOnline #LoveForReading #BookLovers #Bookaddict #Bookgeek #Booklife #Bookaddiction #Booksforever

અક્ષરના અજવાશના મહાપર્વ કલમનો કાર્નિવલનો આજે અંતિમ દિવસ છે ત્યારે સુરતવાસીઓ આજના અમૂલ્ય દિવસનો લાભ લેવાનો ચુકશો નહીં. હમણાં જ મુલાકાત લો, ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા આયોજીત, કલમનો કાર્નિવલ ૨૦૨૨-‘૨૩ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનાં પુસ્તકોનો સૌથી મોટો પુસ્તકમેળો સુરતમાં! તારીખ: ૩૧ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી, ૨૦૨૩ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: સાયન્સ સેન્ટર, આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ, મહેશ્વરી ભવનની પાસે, સુરત. #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #gujarati #language #GiftingSpecial #NavbharatSahityaMandir #ShopOnline #LoveForReading #BookLovers #Bookaddict #Bookgeek #Booklife #Bookaddiction #Booksforever

અક્ષરના અજવાશના મહાપર્વ કલમનો કાર્નિવલનો આજે અંતિમ દિવસ છે ત્યારે સુરતવાસીઓ આજના અમૂલ્ય દિવસનો લાભ લેવાનો ચુકશો નહીં. હમણાં જ મુલાકાત લો, ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા આયોજીત, કલમનો કાર્નિવલ ૨૦૨૨-‘૨૩ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનાં પુસ્તકોનો સૌથી મોટો પુસ્તકમેળો સુરતમાં! તારીખ: ૩૧ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી, ૨૦૨૩ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: સાયન્સ સેન્ટર, આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ, મહેશ્વરી ભવનની પાસે, સુરત. #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #gujarati #language #GiftingSpecial #NavbharatSahityaMandir #ShopOnline #LoveForReading #BookLovers #Bookaddict #Bookgeek #Booklife #Bookaddiction #Booksforever

Read More