Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

પહેલી વાર્તા ક્યારે કહેવાઈ હશે ? એ શા માટે સર્જાઈ હશે ? શીયાળાની રાતે રજાઈ લપેટીને સુતેલા બાળકને કહેવાતી પરીકથાનો મૂળભૂત હેતુ શું હશે? વિસ્મયથી પટપટતી નાનકડી આંખોને શું આપે છે રૂપેરી પરપોટા જેવી વાર્તાઓ ? The answer is અસંભવમાં શ્રધ્ધા. એ વાર્તાઓ બાળકને એક છુપા દરવાજાની કુંચી આપી દે છે જ્યાં પંખાળા ઘોડા છે અને વાતો કરતુ રીંછ છે. જ્યાં વહેંતિયાનો દેશ છે અને ચીભડું કોતરીને બનાવેલું ઘર છે. કદાચ આપણે જાણતા નથી, પણ એ છુપા દરવાજાની કુંચીથી વધુ મુલ્યવાન આપણે ક્યારેય કશું પામતા જ નથી. અકલ્પ્યની સંભાવનાનો એ રહસ્યલોક આપણે આજીવન શોધ્યા કરીએ છીએ. https://navbharatonline.com/catalogsearch/result/?q=Devangi+bhatt @devangi.bhatt.joshi #ત્વમેવભર્તા #ધર્મોરક્ષતિ #એકહતીગુંચા #અસ્મિતા #સમાંતર #અશેષ #વાસાંસિજીર્ણાનિ #કેસબુક #પર્સેપશન #devangibhatt

પહેલી વાર્તા ક્યારે કહેવાઈ હશે ? એ શા માટે સર્જાઈ હશે ? શીયાળાની રાતે રજાઈ લપેટીને સુતેલા બાળકને કહેવાતી પરીકથાનો મૂળભૂત હેતુ શું હશે? વિસ્મયથી પટપટતી નાનકડી આંખોને શું આપે છે રૂપેરી પરપોટા જેવી વાર્તાઓ ? The answer is અસંભવમાં શ્રધ્ધા. એ વાર્તાઓ બાળકને એક છુપા દરવાજાની કુંચી આપી દે છે જ્યાં પંખાળા ઘોડા છે અને વાતો કરતુ રીંછ છે. જ્યાં વહેંતિયાનો દેશ છે અને ચીભડું કોતરીને બનાવેલું ઘર છે. કદાચ આપણે જાણતા નથી, પણ એ છુપા દરવાજાની કુંચીથી વધુ મુલ્યવાન આપણે ક્યારેય કશું પામતા જ નથી. અકલ્પ્યની સંભાવનાનો એ રહસ્યલોક આપણે આજીવન શોધ્યા કરીએ છીએ. https://navbharatonline.com/catalogsearch/result/?q=Devangi+bhatt @devangi.bhatt.joshi #ત્વમેવભર્તા #ધર્મોરક્ષતિ #એકહતીગુંચા #અસ્મિતા #સમાંતર #અશેષ #વાસાંસિજીર્ણાનિ #કેસબુક #પર્સેપશન #devangibhatt

પહેલી વાર્તા ક્યારે કહેવાઈ હશે ? એ શા માટે સર્જાઈ હશે ? શીયાળાની રાતે રજાઈ લપેટીને સુતેલા બાળકને કહેવાતી પરીકથાનો મૂળભૂત હેતુ શું હશે? વિસ્મયથી પટપટતી નાનકડી આંખોને શું આપે છે રૂપેરી પરપોટા જેવી વાર્તાઓ ? The answer is અસંભવમાં શ્રધ્ધા. એ વાર્તાઓ બાળકને એક છુપા દરવાજાની કુંચી આપી દે છે જ્યાં પંખાળા ઘોડા છે અને વાતો કરતુ રીંછ છે. જ્યાં વહેંતિયાનો દેશ છે અને ચીભડું કોતરીને બનાવેલું ઘર છે. કદાચ આપણે જાણતા નથી, પણ એ છુપા દરવાજાની કુંચીથી વધુ મુલ્યવાન આપણે ક્યારેય કશું પામતા જ નથી. અકલ્પ્યની સંભાવનાનો એ રહસ્યલોક આપણે આજીવન શોધ્યા કરીએ છીએ. https://navbharatonline.com/catalogsearch/result/?q=Devangi+bhatt @devangi.bhatt.joshi #ત્વમેવભર્તા #ધર્મોરક્ષતિ #એકહતીગુંચા #અસ્મિતા #સમાંતર #અશેષ #વાસાંસિજીર્ણાનિ #કેસબુક #પર્સેપશન #devangibhatt

Read More

પ્રસ્તુત પાંચ નવલકથાઓ સાથે લેખિકા દેવાંગી ભટ્ટે વિવિધ વિષયોને આવરી લીધાં છે. ‘અસ્મિતા’માં સ્ત્રીની આત્મશોધની વાત સાથે સ્ત્રી દાક્ષિણ્યતા પોતાને શોધવાની કસમકશ વાત રજૂ કરી, સામાન્ય માણસમાં તેની અસામાન્યતા અને વિચક્ષણતા માનવસહજતાને પામવાનું કૌવત ધરાવતું પાત્ર ‘કેસબુક ઓફ મિ. રાય’ રજૂ કર્યું છે. ‘વાસાંસિ જીર્ણાનિ’માં વાચકને લાગે છે આવું કંઇક મેં પણ અનુભવ્યું છે. તો ‘અશેષ’માં એક યુવાન છોકરીના આંતરવિશ્વમાં થતાં પરિવર્તન યાત્રાનો દૃષ્ટિકોણ મુકાયો છે. ‘સમાંતર’ નવલકથા મૂળ પ્રેમ અને મિત્રતાની ગાથા છે. દેશના લડવૈયાઓ અને મહાનાયકોનો વૈચારિક સંઘર્ષ રજૂ કર્યો છે. ઉપરાંત ‘પર્સેપ્શન’માં ટૂંકી વાર્તાઓ સાથે સમાજના ખૂણે સંવેદનસભર ઘટનાને માનવીય મૂલ્યોના ત્રાજવે મુલવવા પ્રયાસ થયો છે. આ સાતે પુસ્તકો આપ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ખરીદી શકશો. આ તમામ વિષયો વાચકોમાં ઘણા લોકપ્રિય બનતા જાય છે. આપ આ પુસ્તકો આજે ખરીદો- વાંચો- વંચોવો અને પરિવારજનો અને મિત્રવર્તુળમાં ગિફ્ટ કરો. આ તમામ પુસ્તકો જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/2T69DCo જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

પ્રસ્તુત પાંચ નવલકથાઓ સાથે લેખિકા દેવાંગી ભટ્ટે વિવિધ વિષયોને આવરી લીધાં છે. ‘અસ્મિતા’માં સ્ત્રીની આત્મશોધની વાત સાથે સ્ત્રી દાક્ષિણ્યતા પોતાને શોધવાની કસમકશ વાત રજૂ કરી, સામાન્ય માણસમાં તેની અસામાન્યતા અને વિચક્ષણતા માનવસહજતાને પામવાનું કૌવત ધરાવતું પાત્ર ‘કેસબુક ઓફ મિ. રાય’ રજૂ કર્યું છે. ‘વાસાંસિ જીર્ણાનિ’માં વાચકને લાગે છે આવું કંઇક મેં પણ અનુભવ્યું છે. તો ‘અશેષ’માં એક યુવાન છોકરીના આંતરવિશ્વમાં થતાં પરિવર્તન યાત્રાનો દૃષ્ટિકોણ મુકાયો છે. ‘સમાંતર’ નવલકથા મૂળ પ્રેમ અને મિત્રતાની ગાથા છે. દેશના લડવૈયાઓ અને મહાનાયકોનો વૈચારિક સંઘર્ષ રજૂ કર્યો છે. ઉપરાંત ‘પર્સેપ્શન’માં ટૂંકી વાર્તાઓ સાથે સમાજના ખૂણે સંવેદનસભર ઘટનાને માનવીય મૂલ્યોના ત્રાજવે મુલવવા પ્રયાસ થયો છે. આ સાતે પુસ્તકો આપ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ખરીદી શકશો. આ તમામ વિષયો વાચકોમાં ઘણા લોકપ્રિય બનતા જાય છે. આપ આ પુસ્તકો આજે ખરીદો- વાંચો- વંચોવો અને પરિવારજનો અને મિત્રવર્તુળમાં ગિફ્ટ કરો. આ તમામ પુસ્તકો જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/2T69DCo જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

પ્રસ્તુત પાંચ નવલકથાઓ સાથે લેખિકા દેવાંગી ભટ્ટે વિવિધ વિષયોને આવરી લીધાં છે. ‘અસ્મિતા’માં સ્ત્રીની આત્મશોધની વાત સાથે સ્ત્રી દાક્ષિણ્યતા પોતાને શોધવાની કસમકશ વાત રજૂ કરી, સામાન્ય માણસમાં તેની અસામાન્યતા અને વિચક્ષણતા માનવસહજતાને પામવાનું કૌવત ધરાવતું પાત્ર ‘કેસબુક ઓફ મિ. રાય’ રજૂ કર્યું છે. ‘વાસાંસિ જીર્ણાનિ’માં વાચકને લાગે છે આવું કંઇક મેં પણ અનુભવ્યું છે. તો ‘અશેષ’માં એક યુવાન છોકરીના આંતરવિશ્વમાં થતાં પરિવર્તન યાત્રાનો દૃષ્ટિકોણ મુકાયો છે. ‘સમાંતર’ નવલકથા મૂળ પ્રેમ અને મિત્રતાની ગાથા છે. દેશના લડવૈયાઓ અને મહાનાયકોનો વૈચારિક સંઘર્ષ રજૂ કર્યો છે. ઉપરાંત ‘પર્સેપ્શન’માં ટૂંકી વાર્તાઓ સાથે સમાજના ખૂણે સંવેદનસભર ઘટનાને માનવીય મૂલ્યોના ત્રાજવે મુલવવા પ્રયાસ થયો છે. આ સાતે પુસ્તકો આપ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ખરીદી શકશો. આ તમામ વિષયો વાચકોમાં ઘણા લોકપ્રિય બનતા જાય છે. આપ આ પુસ્તકો આજે ખરીદો- વાંચો- વંચોવો અને પરિવારજનો અને મિત્રવર્તુળમાં ગિફ્ટ કરો. આ તમામ પુસ્તકો જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/2T69DCo જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

પ્રસ્તુત પાંચ નવલકથાઓ સાથે લેખિકા દેવાંગી ભટ્ટે વિવિધ વિષયોને આવરી લીધાં છે. ‘અસ્મિતા’માં સ્ત્રીની આત્મશોધની વાત સાથે સ્ત્રી દાક્ષિણ્યતા પોતાને શોધવાની કસમકશ વાત રજૂ કરી, સામાન્ય માણસમાં તેની અસામાન્યતા અને વિચક્ષણતા માનવસહજતાને પામવાનું કૌવત ધરાવતું પાત્ર ‘કેસબુક ઓફ મિ. રાય’ રજૂ કર્યું છે. ‘વાસાંસિ જીર્ણાનિ’માં વાચકને લાગે છે આવું કંઇક મેં પણ અનુભવ્યું છે. તો ‘અશેષ’માં એક યુવાન છોકરીના આંતરવિશ્વમાં થતાં પરિવર્તન યાત્રાનો દૃષ્ટિકોણ મુકાયો છે. ‘સમાંતર’ નવલકથા મૂળ પ્રેમ અને મિત્રતાની ગાથા છે. દેશના લડવૈયાઓ અને મહાનાયકોનો વૈચારિક સંઘર્ષ રજૂ કર્યો છે. ઉપરાંત ‘પર્સેપ્શન’માં ટૂંકી વાર્તાઓ સાથે સમાજના ખૂણે સંવેદનસભર ઘટનાને માનવીય મૂલ્યોના ત્રાજવે મુલવવા પ્રયાસ થયો છે. આ સાતે પુસ્તકો આપ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ખરીદી શકશો. આ તમામ વિષયો વાચકોમાં ઘણા લોકપ્રિય બનતા જાય છે. આપ આ પુસ્તકો આજે ખરીદો- વાંચો- વંચોવો અને પરિવારજનો અને મિત્રવર્તુળમાં ગિફ્ટ કરો. આ તમામ પુસ્તકો જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/2T69DCo જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

પ્રસ્તુત પાંચ નવલકથાઓ સાથે લેખિકા દેવાંગી ભટ્ટે વિવિધ વિષયોને આવરી લીધાં છે. ‘અસ્મિતા’માં સ્ત્રીની આત્મશોધની વાત સાથે સ્ત્રી દાક્ષિણ્યતા પોતાને શોધવાની કસમકશ વાત રજૂ કરી, સામાન્ય માણસમાં તેની અસામાન્યતા અને વિચક્ષણતા માનવસહજતાને પામવાનું કૌવત ધરાવતું પાત્ર ‘કેસબુક ઓફ મિ. રાય’ રજૂ કર્યું છે. ‘વાસાંસિ જીર્ણાનિ’માં વાચકને લાગે છે આવું કંઇક મેં પણ અનુભવ્યું છે. તો ‘અશેષ’માં એક યુવાન છોકરીના આંતરવિશ્વમાં થતાં પરિવર્તન યાત્રાનો દૃષ્ટિકોણ મુકાયો છે. ‘સમાંતર’ નવલકથા મૂળ પ્રેમ અને મિત્રતાની ગાથા છે. દેશના લડવૈયાઓ અને મહાનાયકોનો વૈચારિક સંઘર્ષ રજૂ કર્યો છે. ઉપરાંત ‘પર્સેપ્શન’માં ટૂંકી વાર્તાઓ સાથે સમાજના ખૂણે સંવેદનસભર ઘટનાને માનવીય મૂલ્યોના ત્રાજવે મુલવવા પ્રયાસ થયો છે. આ સાતે પુસ્તકો આપ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ખરીદી શકશો. આ તમામ વિષયો વાચકોમાં ઘણા લોકપ્રિય બનતા જાય છે. આપ આ પુસ્તકો આજે ખરીદો- વાંચો- વંચોવો અને પરિવારજનો અને મિત્રવર્તુળમાં ગિફ્ટ કરો. આ તમામ પુસ્તકો જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/2T69DCo જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

પ્રસ્તુત પાંચ નવલકથાઓ સાથે લેખિકા દેવાંગી ભટ્ટે વિવિધ વિષયોને આવરી લીધાં છે. ‘અસ્મિતા’માં સ્ત્રીની આત્મશોધની વાત સાથે સ્ત્રી દાક્ષિણ્યતા પોતાને શોધવાની કસમકશ વાત રજૂ કરી, સામાન્ય માણસમાં તેની અસામાન્યતા અને વિચક્ષણતા માનવસહજતાને પામવાનું કૌવત ધરાવતું પાત્ર ‘કેસબુક ઓફ મિ. રાય’ રજૂ કર્યું છે. ‘વાસાંસિ જીર્ણાનિ’માં વાચકને લાગે છે આવું કંઇક મેં પણ અનુભવ્યું છે. તો ‘અશેષ’માં એક યુવાન છોકરીના આંતરવિશ્વમાં થતાં પરિવર્તન યાત્રાનો દૃષ્ટિકોણ મુકાયો છે. ‘સમાંતર’ નવલકથા મૂળ પ્રેમ અને મિત્રતાની ગાથા છે. દેશના લડવૈયાઓ અને મહાનાયકોનો વૈચારિક સંઘર્ષ રજૂ કર્યો છે. ઉપરાંત ‘પર્સેપ્શન’માં ટૂંકી વાર્તાઓ સાથે સમાજના ખૂણે સંવેદનસભર ઘટનાને માનવીય મૂલ્યોના ત્રાજવે મુલવવા પ્રયાસ થયો છે. આ સાતે પુસ્તકો આપ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ખરીદી શકશો. આ તમામ વિષયો વાચકોમાં ઘણા લોકપ્રિય બનતા જાય છે. આપ આ પુસ્તકો આજે ખરીદો- વાંચો- વંચોવો અને પરિવારજનો અને મિત્રવર્તુળમાં ગિફ્ટ કરો. આ તમામ પુસ્તકો જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/2T69DCo જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

આપણા ગુજરાતની પ્રકૃતિ, વિશાળ દરિયાકિનારો, ખનિજસમૃદ્ધિ, ધર્મ, લોકજીવન, ઈતિહાસ, સામાજિક પરંપરા, ઉદ્યોગ, સામાજિક ઉન્નતિ, કળા-સંસ્કૃતિ સહિત જીવનના સર્વ ક્ષેત્રોમાં ગુજરાતનું નામ રોશન કરનાર પ્રતિભાઓના યોગદાનની સચિત્ર અને દસ્તાવેજી રજૂઆત ‘આપણું ગુજરાત પ્યારું ગુજરાત’ ( ભાગ ૧ અને ૨) પ્રસ્તુત થઇ છે. આવા અમૂલ્ય પુસ્તક ખરેખર ‘હીરા’ સમાન છે. આ બૃહદગ્રંથ સંપુટ પ્રત્યેક ગુજરાતી, ગુજરાતપ્રેમી જિજ્ઞાસુ વાચકોને ઉપયોગી ને રસપ્રદ બની રહેશે. દરિયાપારના ગુજરાતી પરિવારની યુવા પેઢીને ગુજરાતની અસ્મિતાથી પરિચિત કરવા અચુક આ ગ્રંથ-સંપુટ વસાવવો જોઇએ. દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% ડિસ્કાઉન્ટ. https://bit.ly/3c2QUzd

આપણા ગુજરાતની પ્રકૃતિ, વિશાળ દરિયાકિનારો, ખનિજસમૃદ્ધિ, ધર્મ, લોકજીવન, ઈતિહાસ, સામાજિક પરંપરા, ઉદ્યોગ, સામાજિક ઉન્નતિ, કળા-સંસ્કૃતિ સહિત જીવનના સર્વ ક્ષેત્રોમાં ગુજરાતનું નામ રોશન કરનાર પ્રતિભાઓના યોગદાનની સચિત્ર અને દસ્તાવેજી રજૂઆત ‘આપણું ગુજરાત પ્યારું ગુજરાત’ ( ભાગ ૧ અને ૨) પ્રસ્તુત થઇ છે. આવા અમૂલ્ય પુસ્તક ખરેખર ‘હીરા’ સમાન છે. આ બૃહદગ્રંથ સંપુટ પ્રત્યેક ગુજરાતી, ગુજરાતપ્રેમી જિજ્ઞાસુ વાચકોને ઉપયોગી ને રસપ્રદ બની રહેશે. દરિયાપારના ગુજરાતી પરિવારની યુવા પેઢીને ગુજરાતની અસ્મિતાથી પરિચિત કરવા અચુક આ ગ્રંથ-સંપુટ વસાવવો જોઇએ. દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% ડિસ્કાઉન્ટ. https://bit.ly/3c2QUzd

આપણા ગુજરાતની પ્રકૃતિ, વિશાળ દરિયાકિનારો, ખનિજસમૃદ્ધિ, ધર્મ, લોકજીવન, ઈતિહાસ, સામાજિક પરંપરા, ઉદ્યોગ, સામાજિક ઉન્નતિ, કળા-સંસ્કૃતિ સહિત જીવનના સર્વ ક્ષેત્રોમાં ગુજરાતનું નામ રોશન કરનાર પ્રતિભાઓના યોગદાનની સચિત્ર અને દસ્તાવેજી રજૂઆત ‘આપણું ગુજરાત પ્યારું ગુજરાત’ ( ભાગ ૧ અને ૨) પ્રસ્તુત થઇ છે. આવા અમૂલ્ય પુસ્તક ખરેખર ‘હીરા’ સમાન છે. આ બૃહદગ્રંથ સંપુટ પ્રત્યેક ગુજરાતી, ગુજરાતપ્રેમી જિજ્ઞાસુ વાચકોને ઉપયોગી ને રસપ્રદ બની રહેશે. દરિયાપારના ગુજરાતી પરિવારની યુવા પેઢીને ગુજરાતની અસ્મિતાથી પરિચિત કરવા અચુક આ ગ્રંથ-સંપુટ વસાવવો જોઇએ. દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% ડિસ્કાઉન્ટ. https://bit.ly/3c2QUzd

Read More

લેખિકા દેવાંગી ભટ્ટની આ બંને રસપ્રદ નવલકથા આજે જ ખરીદવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો અને આજે જ ઓર્ડર કરો. અસ્મિતા : https://goo.gl/Bo39nC કેસબુક ઓફ મિ. રાય : https://goo.gl/Zkbn6W #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

લેખિકા દેવાંગી ભટ્ટની આ બંને રસપ્રદ નવલકથા આજે જ ખરીદવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો અને આજે જ ઓર્ડર કરો. અસ્મિતા : https://goo.gl/Bo39nC કેસબુક ઓફ મિ. રાય : https://goo.gl/Zkbn6W #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

લેખિકા દેવાંગી ભટ્ટની આ બંને રસપ્રદ નવલકથા આજે જ ખરીદવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો અને આજે જ ઓર્ડર કરો. અસ્મિતા : https://goo.gl/Bo39nC કેસબુક ઓફ મિ. રાય : https://goo.gl/Zkbn6W #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

Read More

એકબીજાને પ્રેમપૂર્વક મળી એકબીજાને પરસ્પર નવા વર્ષની દિલથી શુભેચ્છાઓ આપવાનો દિવસ. આવા એકબીજા પ્રત્યેની અસ્મિતા અને ભાવમયીતા દર્શાવવાનો તથા નવા સંકલ્પ લેવાના આ સરસ મજાના દિવસની આપ સહુને શુભકામના. #HappyNewYear #NewYearWishes #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

એકબીજાને પ્રેમપૂર્વક મળી એકબીજાને પરસ્પર નવા વર્ષની દિલથી શુભેચ્છાઓ આપવાનો દિવસ. આવા એકબીજા પ્રત્યેની અસ્મિતા અને ભાવમયીતા દર્શાવવાનો તથા નવા સંકલ્પ લેવાના આ સરસ મજાના દિવસની આપ સહુને શુભકામના. #HappyNewYear #NewYearWishes #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

એકબીજાને પ્રેમપૂર્વક મળી એકબીજાને પરસ્પર નવા વર્ષની દિલથી શુભેચ્છાઓ આપવાનો દિવસ. આવા એકબીજા પ્રત્યેની અસ્મિતા અને ભાવમયીતા દર્શાવવાનો તથા નવા સંકલ્પ લેવાના આ સરસ મજાના દિવસની આપ સહુને શુભકામના. #HappyNewYear #NewYearWishes #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

Read More

આપણો રાષ્ટ્રધ્વજ ‘ત્રિરંગો’ એ આપણી આન-બાન-શાન, આપણા સ્વાભિમાન અને દેશના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનુંં પ્રતિક છે. ત્રિરંગોએ આપણું ગૌરવ છે. આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશના અસ્તિત્વ અને અસ્મિતાના પ્રતિક સમાન છે. આપણામાં રાષ્ટ્રપ્રેમ, સર્વધર્મસમભાવ, વિવિધ જાતિઓ અને વિવિધ લોકસમૂહને એકસૂત્રમાં બાંધનાર તથા રાષ્ટ્ર માટે તન, મન અને ધનથી સમર્પિત થવાની પ્રેરણા આપનાર આપણો "રાષ્ટ્રીય ધ્વજ" છે. ખાદીના એક ટુકડામાંથી બનેલો આપણો ધ્વજ એ ફક્ત કાપડનો ટૂકડો ન રહેતા આખા દેશની આત્મા છે. આપણી આઝાદીનું પ્રતિક છે આપણો ત્રિરંગો, જેના વિશે આપણા પ્રથમ પ્રધાનમંત્રી "શ્રી જવાહરલાલ નહેરુ"એ કહ્યું હતું કે 'રાષ્ટ્રધ્વજ માત્ર ભારતની આઝાદીનું જ નહી પણ ભારતમાં રહેનારા દરેક નાગરિકની આઝાદીનું પ્રતિક છે.'

આપણો રાષ્ટ્રધ્વજ ‘ત્રિરંગો’ એ આપણી આન-બાન-શાન, આપણા સ્વાભિમાન અને દેશના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનુંં પ્રતિક છે. ત્રિરંગોએ આપણું ગૌરવ છે. આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશના અસ્તિત્વ અને અસ્મિતાના પ્રતિક સમાન છે. આપણામાં રાષ્ટ્રપ્રેમ, સર્વધર્મસમભાવ, વિવિધ જાતિઓ અને વિવિધ લોકસમૂહને એકસૂત્રમાં બાંધનાર તથા રાષ્ટ્ર માટે તન, મન અને ધનથી સમર્પિત થવાની પ્રેરણા આપનાર આપણો "રાષ્ટ્રીય ધ્વજ" છે. ખાદીના એક ટુકડામાંથી બનેલો આપણો ધ્વજ એ ફક્ત કાપડનો ટૂકડો ન રહેતા આખા દેશની આત્મા છે. આપણી આઝાદીનું પ્રતિક છે આપણો ત્રિરંગો, જેના વિશે આપણા પ્રથમ પ્રધાનમંત્રી "શ્રી જવાહરલાલ નહેરુ"એ કહ્યું હતું કે 'રાષ્ટ્રધ્વજ માત્ર ભારતની આઝાદીનું જ નહી પણ ભારતમાં રહેનારા દરેક નાગરિકની આઝાદીનું પ્રતિક છે.'

આપણો રાષ્ટ્રધ્વજ ‘ત્રિરંગો’ એ આપણી આન-બાન-શાન, આપણા સ્વાભિમાન અને દેશના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનુંં પ્રતિક છે. ત્રિરંગોએ આપણું ગૌરવ છે. આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશના અસ્તિત્વ અને અસ્મિતાના પ્રતિક સમાન છે. આપણામાં રાષ્ટ્રપ્રેમ, સર્વધર્મસમભાવ, વિવિધ જાતિઓ અને વિવિધ લોકસમૂહને એકસૂત્રમાં બાંધનાર તથા રાષ્ટ્ર માટે તન, મન અને ધનથી સમર્પિત થવાની પ્રેરણા આપનાર આપણો "રાષ્ટ્રીય ધ્વજ" છે. ખાદીના એક ટુકડામાંથી બનેલો આપણો ધ્વજ એ ફક્ત કાપડનો ટૂકડો ન રહેતા આખા દેશની આત્મા છે. આપણી આઝાદીનું પ્રતિક છે આપણો ત્રિરંગો, જેના વિશે આપણા પ્રથમ પ્રધાનમંત્રી "શ્રી જવાહરલાલ નહેરુ"એ કહ્યું હતું કે 'રાષ્ટ્રધ્વજ માત્ર ભારતની આઝાદીનું જ નહી પણ ભારતમાં રહેનારા દરેક નાગરિકની આઝાદીનું પ્રતિક છે.'

Read More