આજે 21 માર્ચ વિશ્વ કવિતા દિન. કવિતાને સાંભળો. કવિને સાંભળો. કારણ કે કવિનો શબ્દ માત્ર શબ્દ નથી. તે તો એક પ્રતીક છે. તેમાં તેના અનુભવો છે, જગતના અનુભવો છે. તેમાં જગત છે, જગતનાં દ્રશ્યો છે.તેમાં આખો લોક છે. તેનો આનંદ-કલશોર છે, તેની વેદના છે, તેનો કલેશ છે. તેનું હાસ્ય છે, તેનાં આંસુ છે. ઘણીબધી વસ્તુઓ માટેની તેની પ્રતીક્ષા છે. તે અધીર નથી. શાંત છે. ચલિતની વાત કરે છે ત્યારે પણ તે અચલિત હોય છે. જીવનના બધા રસોની ફરતે તે અનુકૂળતાએ પોતાનો શબ્દદુર્ગ રચે છે.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

આજે 21 માર્ચ વિશ્વ કવિતા દિન. કવિતાને સાંભળો. કવિને સાંભળો. કારણ કે કવિનો શબ્દ માત્ર શબ્દ નથી. તે તો એક પ્રતીક છે. તેમાં તેના અનુભવો છે, જગતના અનુભવો છે. તેમાં જગત છે, જગતનાં દ્રશ્યો છે.તેમાં આખો લોક છે. તેનો આનંદ-કલશોર છે, તેની વેદના છે, તેનો કલેશ છે. તેનું હાસ્ય છે, તેનાં આંસુ છે. ઘણીબધી વસ્તુઓ માટેની તેની પ્રતીક્ષા છે. તે અધીર નથી. શાંત છે. ચલિતની વાત કરે છે ત્યારે પણ તે અચલિત હોય છે. જીવનના બધા રસોની ફરતે તે અનુકૂળતાએ પોતાનો શબ્દદુર્ગ રચે છે.

#WorldPoetryDay #NavbharatSahityaMandir

આજે 21 માર્ચ વિશ્વ કવિતા દિન. કવિતાને સાંભળો. કવિને સાંભળો. કારણ કે કવિનો શબ્દ માત્ર શબ્દ નથી. તે તો એક પ્રતીક છે. તેમાં તેના અનુભવો છે, જગતના અનુભવો છે. તેમાં જગત છે, જગતનાં દ્રશ્યો છે.તેમાં આખો લોક છે. તેનો આનંદ-કલશોર છે, તેની વેદના છે, તેનો કલેશ છે. તેનું હાસ્ય છે, તેનાં આંસુ છે. ઘણીબધી વસ્તુઓ માટેની તેની પ્રતીક્ષા છે. તે અધીર નથી. શાંત છે. ચલિતની વાત કરે છે ત્યારે પણ તે અચલિત હોય છે. જીવનના બધા રસોની ફરતે તે અનુકૂળતાએ પોતાનો શબ્દદુર્ગ રચે છે. #WorldPoetryDay #NavbharatSahityaMandir

Let's Connect

sm2p0