Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

વિશ્વ કવિતા દિવસ પર આપની ગમતી કવિતા અને કવિ વિશે ભૂલ્યા વગર જણાવો. #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #worldpoetryday #BooksLove #BookLovers

વિશ્વ કવિતા દિવસ પર આપની ગમતી કવિતા અને કવિ વિશે ભૂલ્યા વગર જણાવો. #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #worldpoetryday #BooksLove #BookLovers

વિશ્વ કવિતા દિવસ પર આપની ગમતી કવિતા અને કવિ વિશે ભૂલ્યા વગર જણાવો. #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #worldpoetryday #BooksLove #BookLovers

Read More

આજે 21 માર્ચ... વિશ્વ કવિતા દિવસે કવિતાની દુનિયાના તમામ કવિઓ તથા સાહિત્ય પ્રેમીઓને 'વિશ્વ કવિતા દિવસ' ની શુભકામનાઓ. આજના દિવસે આદિકવિ નરસિંહ મહેતાથી માંડીને ચિનુભાઈ મોદી(ઈર્શાદ) જેવા દિગ્ગજ કવિઓના ચરણોમાં વંદન. #WorldPoetryDay #NavbharatSahityaMandir #LiteratureLovers #GujaratiLiterature

આજે 21 માર્ચ... વિશ્વ કવિતા દિવસે કવિતાની દુનિયાના તમામ કવિઓ તથા સાહિત્ય પ્રેમીઓને 'વિશ્વ કવિતા દિવસ' ની શુભકામનાઓ. આજના દિવસે આદિકવિ નરસિંહ મહેતાથી માંડીને ચિનુભાઈ મોદી(ઈર્શાદ) જેવા દિગ્ગજ કવિઓના ચરણોમાં વંદન. #WorldPoetryDay #NavbharatSahityaMandir #LiteratureLovers #GujaratiLiterature

આજે 21 માર્ચ... વિશ્વ કવિતા દિવસે કવિતાની દુનિયાના તમામ કવિઓ તથા સાહિત્ય પ્રેમીઓને 'વિશ્વ કવિતા દિવસ' ની શુભકામનાઓ. આજના દિવસે આદિકવિ નરસિંહ મહેતાથી માંડીને ચિનુભાઈ મોદી(ઈર્શાદ) જેવા દિગ્ગજ કવિઓના ચરણોમાં વંદન. #WorldPoetryDay #NavbharatSahityaMandir #LiteratureLovers #GujaratiLiterature

Read More

આજે 21 માર્ચ વિશ્વ કવિતા દિન. કવિતાને સાંભળો. કવિને સાંભળો. કારણ કે કવિનો શબ્દ માત્ર શબ્દ નથી. તે તો એક પ્રતીક છે. તેમાં તેના અનુભવો છે, જગતના અનુભવો છે. તેમાં જગત છે, જગતનાં દ્રશ્યો છે.તેમાં આખો લોક છે. તેનો આનંદ-કલશોર છે, તેની વેદના છે, તેનો કલેશ છે. તેનું હાસ્ય છે, તેનાં આંસુ છે. ઘણીબધી વસ્તુઓ માટેની તેની પ્રતીક્ષા છે. તે અધીર નથી. શાંત છે. ચલિતની વાત કરે છે ત્યારે પણ તે અચલિત હોય છે. જીવનના બધા રસોની ફરતે તે અનુકૂળતાએ પોતાનો શબ્દદુર્ગ રચે છે. #WorldPoetryDay #NavbharatSahityaMandir

આજે 21 માર્ચ વિશ્વ કવિતા દિન. કવિતાને સાંભળો. કવિને સાંભળો. કારણ કે કવિનો શબ્દ માત્ર શબ્દ નથી. તે તો એક પ્રતીક છે. તેમાં તેના અનુભવો છે, જગતના અનુભવો છે. તેમાં જગત છે, જગતનાં દ્રશ્યો છે.તેમાં આખો લોક છે. તેનો આનંદ-કલશોર છે, તેની વેદના છે, તેનો કલેશ છે. તેનું હાસ્ય છે, તેનાં આંસુ છે. ઘણીબધી વસ્તુઓ માટેની તેની પ્રતીક્ષા છે. તે અધીર નથી. શાંત છે. ચલિતની વાત કરે છે ત્યારે પણ તે અચલિત હોય છે. જીવનના બધા રસોની ફરતે તે અનુકૂળતાએ પોતાનો શબ્દદુર્ગ રચે છે. #WorldPoetryDay #NavbharatSahityaMandir

આજે 21 માર્ચ વિશ્વ કવિતા દિન. કવિતાને સાંભળો. કવિને સાંભળો. કારણ કે કવિનો શબ્દ માત્ર શબ્દ નથી. તે તો એક પ્રતીક છે. તેમાં તેના અનુભવો છે, જગતના અનુભવો છે. તેમાં જગત છે, જગતનાં દ્રશ્યો છે.તેમાં આખો લોક છે. તેનો આનંદ-કલશોર છે, તેની વેદના છે, તેનો કલેશ છે. તેનું હાસ્ય છે, તેનાં આંસુ છે. ઘણીબધી વસ્તુઓ માટેની તેની પ્રતીક્ષા છે. તે અધીર નથી. શાંત છે. ચલિતની વાત કરે છે ત્યારે પણ તે અચલિત હોય છે. જીવનના બધા રસોની ફરતે તે અનુકૂળતાએ પોતાનો શબ્દદુર્ગ રચે છે. #WorldPoetryDay #NavbharatSahityaMandir

Read More