ધરતીની સુગંધ - To order this book, call on 9825032340 મોહન દાંડીકર ગુજરાતના જાણીતા લેખક-અનુવાદક-સાહિત્યકાર છે. તેમણે વિશ્વની અનેક કથાઓને ગુજારતીમાં ઉતારી છે. આ પુસ્તક તેમણે જીવન દરમિયાન જે કંઈ જોયું, જાણ્યું, અનુભવ્યું તેના પરિપાક રૃપે લખાયેલા લેખોનું છે. આ પુસ્તક તેમની અનુભવગાથા સમું છે. તેમને જે વસ્તુ ગમી તેને રાષ્ટ્રીય અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં તેમણે રજૂ કરી છે. ગુજરાતી સાહિત્યના વાચકોને વાંચવું ગમે તેવું આ પુસ્તક.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

ધરતીની સુગંધ - To order this book, call on 9825032340

મોહન દાંડીકર ગુજરાતના જાણીતા લેખક-અનુવાદક-સાહિત્યકાર છે. તેમણે વિશ્વની અનેક કથાઓને ગુજારતીમાં ઉતારી છે. આ પુસ્તક તેમણે જીવન દરમિયાન જે કંઈ જોયું, જાણ્યું, અનુભવ્યું તેના પરિપાક રૃપે લખાયેલા લેખોનું છે. આ પુસ્તક તેમની અનુભવગાથા સમું છે. તેમને જે વસ્તુ ગમી તેને રાષ્ટ્રીય અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં તેમણે રજૂ કરી છે. ગુજરાતી સાહિત્યના વાચકોને વાંચવું ગમે તેવું આ પુસ્તક.

ધરતીની સુગંધ - To order this book, call on 9825032340 મોહન દાંડીકર ગુજરાતના જાણીતા લેખક-અનુવાદક-સાહિત્યકાર છે. તેમણે વિશ્વની અનેક કથાઓને ગુજારતીમાં ઉતારી છે. આ પુસ્તક તેમણે જીવન દરમિયાન જે કંઈ જોયું, જાણ્યું, અનુભવ્યું તેના પરિપાક રૃપે લખાયેલા લેખોનું છે. આ પુસ્તક તેમની અનુભવગાથા સમું છે. તેમને જે વસ્તુ ગમી તેને રાષ્ટ્રીય અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં તેમણે રજૂ કરી છે. ગુજરાતી સાહિત્યના વાચકોને વાંચવું ગમે તેવું આ પુસ્તક.

Let's Connect

sm2p0