Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

નાનપણથી જ દરેક વ્યક્તિઓએ પોતાના પ્રિય દાદા-દાદી કે નાના-નાનીના મુખેથી અનેક રોમાંચક વાર્તાઓ સાંભળેલી હશે અને તેની યાદો હજી પણ આપણા મગજ પર છપાયેલી હશે, આવી જ ઘણી બધી લાગણીશીલ અને પ્રેરણાદાયક વાર્તાઓનો સમૂહ એટલે અર્ચના ભટ્ટ-પટેલ લેખિત નવલકથા ગુરુદક્ષિણા. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

નાનપણથી જ દરેક વ્યક્તિઓએ પોતાના પ્રિય દાદા-દાદી કે નાના-નાનીના મુખેથી અનેક રોમાંચક વાર્તાઓ સાંભળેલી હશે અને તેની યાદો હજી પણ આપણા મગજ પર છપાયેલી હશે, આવી જ ઘણી બધી લાગણીશીલ અને પ્રેરણાદાયક વાર્તાઓનો સમૂહ એટલે અર્ચના ભટ્ટ-પટેલ લેખિત નવલકથા ગુરુદક્ષિણા. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

નાનપણથી જ દરેક વ્યક્તિઓએ પોતાના પ્રિય દાદા-દાદી કે નાના-નાનીના મુખેથી અનેક રોમાંચક વાર્તાઓ સાંભળેલી હશે અને તેની યાદો હજી પણ આપણા મગજ પર છપાયેલી હશે, આવી જ ઘણી બધી લાગણીશીલ અને પ્રેરણાદાયક વાર્તાઓનો સમૂહ એટલે અર્ચના ભટ્ટ-પટેલ લેખિત નવલકથા ગુરુદક્ષિણા. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

નવલકથા જે આપને પહેલા પાનાંથી જ રહસ્મય દુનિયામાં તમને જકડી રાખશે, ડો. સોહિલ મકવાણા દ્વારા કરવામાં આવેલ સુંદર વર્ણન આપની સામે એક રસપ્રદ ચિત્ર બનાવીને ધ્યાન કેન્દ્રિત કરવામાં સફળ થાય છે. રોમાંચક અને અનેક રહસ્યોથી ભરપૂર નવલકથા મડ્રમ આપને અનોખા વિશ્વમાં લઇ જશે. સત્ય ઘટનાઓથી ભરપૂર આ નવલકથા આજે જ વસાવો : bit.ly/43qf3HO #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

નવલકથા જે આપને પહેલા પાનાંથી જ રહસ્મય દુનિયામાં તમને જકડી રાખશે, ડો. સોહિલ મકવાણા દ્વારા કરવામાં આવેલ સુંદર વર્ણન આપની સામે એક રસપ્રદ ચિત્ર બનાવીને ધ્યાન કેન્દ્રિત કરવામાં સફળ થાય છે. રોમાંચક અને અનેક રહસ્યોથી ભરપૂર નવલકથા મડ્રમ આપને અનોખા વિશ્વમાં લઇ જશે. સત્ય ઘટનાઓથી ભરપૂર આ નવલકથા આજે જ વસાવો : bit.ly/43qf3HO #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

નવલકથા જે આપને પહેલા પાનાંથી જ રહસ્મય દુનિયામાં તમને જકડી રાખશે, ડો. સોહિલ મકવાણા દ્વારા કરવામાં આવેલ સુંદર વર્ણન આપની સામે એક રસપ્રદ ચિત્ર બનાવીને ધ્યાન કેન્દ્રિત કરવામાં સફળ થાય છે. રોમાંચક અને અનેક રહસ્યોથી ભરપૂર નવલકથા મડ્રમ આપને અનોખા વિશ્વમાં લઇ જશે. સત્ય ઘટનાઓથી ભરપૂર આ નવલકથા આજે જ વસાવો : bit.ly/43qf3HO #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

શું તમને રહસ્ય અને સસ્પેન્સ પસંદ છે? હા? તો આ પુસ્તક તમારા માટે અત્યંત આવશ્યક છે. સત્યઘટનાઓથી પ્રેરિત આ પુસ્તકમાં સિક્કાની એક બાજુ છે એક ઘડાયેલ માસ્ટરમાઈન્ડ અને સીરિયલ કિલર જેણે 26 લોકોના જીવ લીધા છે, અને બીજી બાજુ છે ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેટર અને ફોરેન્સિક વિશેષજ્ઞ કોમલ પટેલ. બિલાડી અને ઉંદર વચ્ચેનો આ એક રોમાંચક પીછો તમને સીટની ધાર પર રાખશે. પ્રશ્ન ઘણા બધા છે જેમ કે કોમલ ચાલાક હત્યારાને પકડવા માટેની તમામ કડીઓ સમજી શકશે? કે સીરીઅલ કિલર હજી અન્યના જીવ લેશે? પડછાયામાં છુપાયેલા રહસ્યને જાણવા માટે આજે જ ખરીદો ડૉ. સોહિલ મકવાણાનું પુસ્તક મડ્રમ ભાગ 1 અને 2. સત્ય ઘટનાઓથી ભરપૂર આ નવલકથા આજે જ વસાવો: bit.ly/43qf3HO #NavbharatSahityaMandir #murdrum #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

શું તમને રહસ્ય અને સસ્પેન્સ પસંદ છે? હા? તો આ પુસ્તક તમારા માટે અત્યંત આવશ્યક છે. સત્યઘટનાઓથી પ્રેરિત આ પુસ્તકમાં સિક્કાની એક બાજુ છે એક ઘડાયેલ માસ્ટરમાઈન્ડ અને સીરિયલ કિલર જેણે 26 લોકોના જીવ લીધા છે, અને બીજી બાજુ છે ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેટર અને ફોરેન્સિક વિશેષજ્ઞ કોમલ પટેલ. બિલાડી અને ઉંદર વચ્ચેનો આ એક રોમાંચક પીછો તમને સીટની ધાર પર રાખશે. પ્રશ્ન ઘણા બધા છે જેમ કે કોમલ ચાલાક હત્યારાને પકડવા માટેની તમામ કડીઓ સમજી શકશે? કે સીરીઅલ કિલર હજી અન્યના જીવ લેશે? પડછાયામાં છુપાયેલા રહસ્યને જાણવા માટે આજે જ ખરીદો ડૉ. સોહિલ મકવાણાનું પુસ્તક મડ્રમ ભાગ 1 અને 2. સત્ય ઘટનાઓથી ભરપૂર આ નવલકથા આજે જ વસાવો: bit.ly/43qf3HO #NavbharatSahityaMandir #murdrum #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

શું તમને રહસ્ય અને સસ્પેન્સ પસંદ છે? હા? તો આ પુસ્તક તમારા માટે અત્યંત આવશ્યક છે. સત્યઘટનાઓથી પ્રેરિત આ પુસ્તકમાં સિક્કાની એક બાજુ છે એક ઘડાયેલ માસ્ટરમાઈન્ડ અને સીરિયલ કિલર જેણે 26 લોકોના જીવ લીધા છે, અને બીજી બાજુ છે ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેટર અને ફોરેન્સિક વિશેષજ્ઞ કોમલ પટેલ. બિલાડી અને ઉંદર વચ્ચેનો આ એક રોમાંચક પીછો તમને સીટની ધાર પર રાખશે. પ્રશ્ન ઘણા બધા છે જેમ કે કોમલ ચાલાક હત્યારાને પકડવા માટેની તમામ કડીઓ સમજી શકશે? કે સીરીઅલ કિલર હજી અન્યના જીવ લેશે? પડછાયામાં છુપાયેલા રહસ્યને જાણવા માટે આજે જ ખરીદો ડૉ. સોહિલ મકવાણાનું પુસ્તક મડ્રમ ભાગ 1 અને 2. સત્ય ઘટનાઓથી ભરપૂર આ નવલકથા આજે જ વસાવો: bit.ly/43qf3HO #NavbharatSahityaMandir #murdrum #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

નવલકથા જે આપને પહેલા પાનાંથી જ રહસ્મય દુનિયામાં તમને જકડી રાખશે, ડો. સોહિલ મકવાણા દ્વારા કરવામાં આવેલ સુંદર વર્ણન આપની સામે એક રસપ્રદ ચિત્ર બનાવીને ધ્યાન કેન્દ્રિત કરવામાં સફળ થાય છે. રોમાંચક અને અનેક રહસ્યોથી ભરપૂર નવલકથા મડ્રમ આપને અનોખા વિશ્વમાં લઇ જશે. સત્ય ઘટનાઓથી ભરપૂર આ નવલકથા આજે જ વસાવો : bit.ly/43qf3HO #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

નવલકથા જે આપને પહેલા પાનાંથી જ રહસ્મય દુનિયામાં તમને જકડી રાખશે, ડો. સોહિલ મકવાણા દ્વારા કરવામાં આવેલ સુંદર વર્ણન આપની સામે એક રસપ્રદ ચિત્ર બનાવીને ધ્યાન કેન્દ્રિત કરવામાં સફળ થાય છે. રોમાંચક અને અનેક રહસ્યોથી ભરપૂર નવલકથા મડ્રમ આપને અનોખા વિશ્વમાં લઇ જશે. સત્ય ઘટનાઓથી ભરપૂર આ નવલકથા આજે જ વસાવો : bit.ly/43qf3HO #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

નવલકથા જે આપને પહેલા પાનાંથી જ રહસ્મય દુનિયામાં તમને જકડી રાખશે, ડો. સોહિલ મકવાણા દ્વારા કરવામાં આવેલ સુંદર વર્ણન આપની સામે એક રસપ્રદ ચિત્ર બનાવીને ધ્યાન કેન્દ્રિત કરવામાં સફળ થાય છે. રોમાંચક અને અનેક રહસ્યોથી ભરપૂર નવલકથા મડ્રમ આપને અનોખા વિશ્વમાં લઇ જશે. સત્ય ઘટનાઓથી ભરપૂર આ નવલકથા આજે જ વસાવો : bit.ly/43qf3HO #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

આર્યાવર્તની રક્ષા કાજે હજારો વીર પુરુષોએ જીવનના અંત સુધી લડત આપી છે. જેની યશ ગાથા ઇતિહાસના પાનાંઓ પર કંડારવામાં આવી છે. વર્તમાન સમયમાં પણ આ જ સુવર્ણ ઇતિહાસનું પુનરાવર્તન કરનાર અન્યાય-અનીતિ અને દુરાચાર સાથે ગર્વભેર માથું ઊંચકનાર ઝાંબાઝ વીરો અને વીરાંગનાઓનો પરિચય અને તેમના જીવનની રોમાંચક સત્ય ઘટનાઓ જાણવા આ પુસ્તક જરૂર વાંચવા જેવું છે. પુસ્તક ખરીદવા માટેની લિંક : https://navbharatonline.com/publisher/navbharat-sahitya-mandir/awakening-zindadili-vol-3-satyaghatna-par-aadharit-romanchak-laghu-navalika.html #NavbharatSahityaMandir #AwakeningZindadili #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

આર્યાવર્તની રક્ષા કાજે હજારો વીર પુરુષોએ જીવનના અંત સુધી લડત આપી છે. જેની યશ ગાથા ઇતિહાસના પાનાંઓ પર કંડારવામાં આવી છે. વર્તમાન સમયમાં પણ આ જ સુવર્ણ ઇતિહાસનું પુનરાવર્તન કરનાર અન્યાય-અનીતિ અને દુરાચાર સાથે ગર્વભેર માથું ઊંચકનાર ઝાંબાઝ વીરો અને વીરાંગનાઓનો પરિચય અને તેમના જીવનની રોમાંચક સત્ય ઘટનાઓ જાણવા આ પુસ્તક જરૂર વાંચવા જેવું છે. પુસ્તક ખરીદવા માટેની લિંક : https://navbharatonline.com/publisher/navbharat-sahitya-mandir/awakening-zindadili-vol-3-satyaghatna-par-aadharit-romanchak-laghu-navalika.html #NavbharatSahityaMandir #AwakeningZindadili #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

આર્યાવર્તની રક્ષા કાજે હજારો વીર પુરુષોએ જીવનના અંત સુધી લડત આપી છે. જેની યશ ગાથા ઇતિહાસના પાનાંઓ પર કંડારવામાં આવી છે. વર્તમાન સમયમાં પણ આ જ સુવર્ણ ઇતિહાસનું પુનરાવર્તન કરનાર અન્યાય-અનીતિ અને દુરાચાર સાથે ગર્વભેર માથું ઊંચકનાર ઝાંબાઝ વીરો અને વીરાંગનાઓનો પરિચય અને તેમના જીવનની રોમાંચક સત્ય ઘટનાઓ જાણવા આ પુસ્તક જરૂર વાંચવા જેવું છે. પુસ્તક ખરીદવા માટેની લિંક : https://navbharatonline.com/publisher/navbharat-sahitya-mandir/awakening-zindadili-vol-3-satyaghatna-par-aadharit-romanchak-laghu-navalika.html #NavbharatSahityaMandir #AwakeningZindadili #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

મારા જીવનના પ્રથમ ત્રણ દાયકા અત્યંત રોમાંચક, રહસ્યમય અને પડકારોથી ભરપૂર રહ્યા છે. અનાયાસે આરંભ થયેલું આધ્યાત્મિક ચક્ર મારી સામે એવા માર્ગો ઉઘાડતું રહ્યું છે, જેની મેં કલ્પના પણ ન કરી હોય. હચમચાવી દે એવી ઘટનાઓ થકી નવી દિશાઓ ઉઘડતી રહી છે. આ કિસ્સાઓને પ્રાથમિક દૃષ્ટિકોણથી મૂલવવા જઈએ તો, એમાંથી કશો સાર મેળવી ન શકાય. આજે જ્યારે પાછળ વળીને જોઉં છું, ત્યારે સમજાય છે કે એક જિગ્સો પઝલની માફક બધું જ વારાફરતી એના નિર્ધારિત ચોકઠાંમાં ગોઠવાતું જતું હતું. અધ્યાત્મરૂપી અફાટ-અનંત સમુદ્રનો ગર્ભ પામવા માટે તો જન્મારો પણ ઓછો પડે! આમ છતાં, ઈશ્વરકૃપાથી અત્યાર સુધીમાં મને જે કોઈ અધ્યાત્મ-મોતી પ્રાપ્ત થયા છે, એને મારી પાસે સંઘરી રાખવાને બદલે આ ભંડાર આપ સૌ માટે ખુલ્લો મૂકી દેવામાં જ મને હરિઈચ્છા જણાય છે. સદીઓ સુધી આ પ્રકારનું જ્ઞાન મોટેભાગે સમાજના એક ચોક્કસ વર્ગ પૂરતું સીમિત રહ્યું, જેના લીધે સનાતન હિંદુ ધર્મને બહુ મોટો ફટકો પડ્યો. સાધનાના રહસ્યો અને તંત્ર-અઘોરની ગૂઢ બાબતો સભ્ય સમાજ સુધી ન પહોંચવાને કારણે ભારતીયો ધીરે ધીરે આધ્યાત્મિકતાથી વિમુખ થતાં ગયા, પરંતુ હવે એ પોસાય એમ નથી. હું દ્રઢપણે માનું છું કે આધ્યાત્મિકતા પર કોઈ એક ચોક્કસ વર્ગ કે લોકોનું આધિપત્ય નથી. આ સૃષ્ટિમાં જન્મ લેતાં પ્રત્યેક આત્માને આધ્યાત્મિક ઉન્નતિ મેળવવાનો અધિકાર છે. મારા માટે મહત્ત્વપૂર્ણ છે, પેલા આંગળીને વેઢે ગણાય એટલા લોકો... જે આ પુસ્તકો વાંચીને વાસ્તવમાં સાધનાનો માર્ગ અપનાવશે. મારી અંગત આધ્યાત્મિક યાત્રાના મંગલાચરણ ઉપર પ્રકાશ પાડતું આ પુસ્તક જો એક વ્યક્તિને પણ સાધનાના માર્ગ ઉપર લાવી શકે, તો મારો જન્મારો સફળ થયો ગણાશે. મારા દરેક પુસ્તકોમાં જે પ્રથા અનુસરવામાં આવે છે, એને આજે અમે તોડી રહ્યા છીએ. ’નમઃ શ્રેણી’ના આ દ્વિતીય પુસ્તકનું પ્રિ-બૂકિંગ નહીં, પરંતુ સીધું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. ૩૦થી વધારે કલર-ફોટો સાથેનું આકર્ષક લે-આઉટ ધરાવતું આ પુસ્તક અમદાવાદ ખાતે મારા પ્રકાશક ‘નવભારત સાહિત્ય મંદિર’ ની ઓફિસ પર પ્રિન્ટ થઈને પહોંચી ચૂક્યું છે. પુસ્તક ઓનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વોટ્સએપ મેસેજ કરવાથી પુસ્તક ઘરે બેઠા ઓર્ડર થઈ શકશે. આજે જ વસાવો. આપના મિત્રો, સગા-સંબંધીઓને પણ આ પોસ્ટ શેર કરશો એવી અપેક્ષા છે. પ્રતિભાવોની રાહ રહેશે 💐🙏🏼 - પરખ ભટ્ટ Cover Page by: @fds_fortune_designing_studio @hi.manshu7224 @i.m.kishan_ #aghor #tantra #sadhana #initiation #guru #gujarati #book #author #literature #scripture #hindu #sanatan #dharma

મારા જીવનના પ્રથમ ત્રણ દાયકા અત્યંત રોમાંચક, રહસ્યમય અને પડકારોથી ભરપૂર રહ્યા છે. અનાયાસે આરંભ થયેલું આધ્યાત્મિક ચક્ર મારી સામે એવા માર્ગો ઉઘાડતું રહ્યું છે, જેની મેં કલ્પના પણ ન કરી હોય. હચમચાવી દે એવી ઘટનાઓ થકી નવી દિશાઓ ઉઘડતી રહી છે. આ કિસ્સાઓને પ્રાથમિક દૃષ્ટિકોણથી મૂલવવા જઈએ તો, એમાંથી કશો સાર મેળવી ન શકાય. આજે જ્યારે પાછળ વળીને જોઉં છું, ત્યારે સમજાય છે કે એક જિગ્સો પઝલની માફક બધું જ વારાફરતી એના નિર્ધારિત ચોકઠાંમાં ગોઠવાતું જતું હતું. અધ્યાત્મરૂપી અફાટ-અનંત સમુદ્રનો ગર્ભ પામવા માટે તો જન્મારો પણ ઓછો પડે! આમ છતાં, ઈશ્વરકૃપાથી અત્યાર સુધીમાં મને જે કોઈ અધ્યાત્મ-મોતી પ્રાપ્ત થયા છે, એને મારી પાસે સંઘરી રાખવાને બદલે આ ભંડાર આપ સૌ માટે ખુલ્લો મૂકી દેવામાં જ મને હરિઈચ્છા જણાય છે. સદીઓ સુધી આ પ્રકારનું જ્ઞાન મોટેભાગે સમાજના એક ચોક્કસ વર્ગ પૂરતું સીમિત રહ્યું, જેના લીધે સનાતન હિંદુ ધર્મને બહુ મોટો ફટકો પડ્યો. સાધનાના રહસ્યો અને તંત્ર-અઘોરની ગૂઢ બાબતો સભ્ય સમાજ સુધી ન પહોંચવાને કારણે ભારતીયો ધીરે ધીરે આધ્યાત્મિકતાથી વિમુખ થતાં ગયા, પરંતુ હવે એ પોસાય એમ નથી. હું દ્રઢપણે માનું છું કે આધ્યાત્મિકતા પર કોઈ એક ચોક્કસ વર્ગ કે લોકોનું આધિપત્ય નથી. આ સૃષ્ટિમાં જન્મ લેતાં પ્રત્યેક આત્માને આધ્યાત્મિક ઉન્નતિ મેળવવાનો અધિકાર છે. મારા માટે મહત્ત્વપૂર્ણ છે, પેલા આંગળીને વેઢે ગણાય એટલા લોકો... જે આ પુસ્તકો વાંચીને વાસ્તવમાં સાધનાનો માર્ગ અપનાવશે. મારી અંગત આધ્યાત્મિક યાત્રાના મંગલાચરણ ઉપર પ્રકાશ પાડતું આ પુસ્તક જો એક વ્યક્તિને પણ સાધનાના માર્ગ ઉપર લાવી શકે, તો મારો જન્મારો સફળ થયો ગણાશે. મારા દરેક પુસ્તકોમાં જે પ્રથા અનુસરવામાં આવે છે, એને આજે અમે તોડી રહ્યા છીએ. ’નમઃ શ્રેણી’ના આ દ્વિતીય પુસ્તકનું પ્રિ-બૂકિંગ નહીં, પરંતુ સીધું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. ૩૦થી વધારે કલર-ફોટો સાથેનું આકર્ષક લે-આઉટ ધરાવતું આ પુસ્તક અમદાવાદ ખાતે મારા પ્રકાશક ‘નવભારત સાહિત્ય મંદિર’ ની ઓફિસ પર પ્રિન્ટ થઈને પહોંચી ચૂક્યું છે. પુસ્તક ઓનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વોટ્સએપ મેસેજ કરવાથી પુસ્તક ઘરે બેઠા ઓર્ડર થઈ શકશે. આજે જ વસાવો. આપના મિત્રો, સગા-સંબંધીઓને પણ આ પોસ્ટ શેર કરશો એવી અપેક્ષા છે. પ્રતિભાવોની રાહ રહેશે 💐🙏🏼 - પરખ ભટ્ટ Cover Page by: @fds_fortune_designing_studio @hi.manshu7224 @i.m.kishan_ #aghor #tantra #sadhana #initiation #guru #gujarati #book #author #literature #scripture #hindu #sanatan #dharma

મારા જીવનના પ્રથમ ત્રણ દાયકા અત્યંત રોમાંચક, રહસ્યમય અને પડકારોથી ભરપૂર રહ્યા છે. અનાયાસે આરંભ થયેલું આધ્યાત્મિક ચક્ર મારી સામે એવા માર્ગો ઉઘાડતું રહ્યું છે, જેની મેં કલ્પના પણ ન કરી હોય. હચમચાવી દે એવી ઘટનાઓ થકી નવી દિશાઓ ઉઘડતી રહી છે. આ કિસ્સાઓને પ્રાથમિક દૃષ્ટિકોણથી મૂલવવા જઈએ તો, એમાંથી કશો સાર મેળવી ન શકાય. આજે જ્યારે પાછળ વળીને જોઉં છું, ત્યારે સમજાય છે કે એક જિગ્સો પઝલની માફક બધું જ વારાફરતી એના નિર્ધારિત ચોકઠાંમાં ગોઠવાતું જતું હતું. અધ્યાત્મરૂપી અફાટ-અનંત સમુદ્રનો ગર્ભ પામવા માટે તો જન્મારો પણ ઓછો પડે! આમ છતાં, ઈશ્વરકૃપાથી અત્યાર સુધીમાં મને જે કોઈ અધ્યાત્મ-મોતી પ્રાપ્ત થયા છે, એને મારી પાસે સંઘરી રાખવાને બદલે આ ભંડાર આપ સૌ માટે ખુલ્લો મૂકી દેવામાં જ મને હરિઈચ્છા જણાય છે. સદીઓ સુધી આ પ્રકારનું જ્ઞાન મોટેભાગે સમાજના એક ચોક્કસ વર્ગ પૂરતું સીમિત રહ્યું, જેના લીધે સનાતન હિંદુ ધર્મને બહુ મોટો ફટકો પડ્યો. સાધનાના રહસ્યો અને તંત્ર-અઘોરની ગૂઢ બાબતો સભ્ય સમાજ સુધી ન પહોંચવાને કારણે ભારતીયો ધીરે ધીરે આધ્યાત્મિકતાથી વિમુખ થતાં ગયા, પરંતુ હવે એ પોસાય એમ નથી. હું દ્રઢપણે માનું છું કે આધ્યાત્મિકતા પર કોઈ એક ચોક્કસ વર્ગ કે લોકોનું આધિપત્ય નથી. આ સૃષ્ટિમાં જન્મ લેતાં પ્રત્યેક આત્માને આધ્યાત્મિક ઉન્નતિ મેળવવાનો અધિકાર છે. મારા માટે મહત્ત્વપૂર્ણ છે, પેલા આંગળીને વેઢે ગણાય એટલા લોકો... જે આ પુસ્તકો વાંચીને વાસ્તવમાં સાધનાનો માર્ગ અપનાવશે. મારી અંગત આધ્યાત્મિક યાત્રાના મંગલાચરણ ઉપર પ્રકાશ પાડતું આ પુસ્તક જો એક વ્યક્તિને પણ સાધનાના માર્ગ ઉપર લાવી શકે, તો મારો જન્મારો સફળ થયો ગણાશે. મારા દરેક પુસ્તકોમાં જે પ્રથા અનુસરવામાં આવે છે, એને આજે અમે તોડી રહ્યા છીએ. ’નમઃ શ્રેણી’ના આ દ્વિતીય પુસ્તકનું પ્રિ-બૂકિંગ નહીં, પરંતુ સીધું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. ૩૦થી વધારે કલર-ફોટો સાથેનું આકર્ષક લે-આઉટ ધરાવતું આ પુસ્તક અમદાવાદ ખાતે મારા પ્રકાશક ‘નવભારત સાહિત્ય મંદિર’ ની ઓફિસ પર પ્રિન્ટ થઈને પહોંચી ચૂક્યું છે. પુસ્તક ઓનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વોટ્સએપ મેસેજ કરવાથી પુસ્તક ઘરે બેઠા ઓર્ડર થઈ શકશે. આજે જ વસાવો. આપના મિત્રો, સગા-સંબંધીઓને પણ આ પોસ્ટ શેર કરશો એવી અપેક્ષા છે. પ્રતિભાવોની રાહ રહેશે 💐🙏🏼 - પરખ ભટ્ટ Cover Page by: @fds_fortune_designing_studio @hi.manshu7224 @i.m.kishan_ #aghor #tantra #sadhana #initiation #guru #gujarati #book #author #literature #scripture #hindu #sanatan #dharma

Read More

સિરિયલ કિલર્સ એટલે સમાજ માટે ડર અને સુરક્ષા વ્યવસ્થા માટે શિરદર્દ, શું ઈલાજ છે આવા અકળ માનવીઓનો? આવા રહસ્યમય અને રોમાંચક વિષય પર લખવામાં આવેલ નવલકથા : સ..સ...સિરિયલ કિલર્સ પુસ્તક ખરીદવાની લિંક : https://navbharatonline.com/s-s-serial-killers.html #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

સિરિયલ કિલર્સ એટલે સમાજ માટે ડર અને સુરક્ષા વ્યવસ્થા માટે શિરદર્દ, શું ઈલાજ છે આવા અકળ માનવીઓનો? આવા રહસ્યમય અને રોમાંચક વિષય પર લખવામાં આવેલ નવલકથા : સ..સ...સિરિયલ કિલર્સ પુસ્તક ખરીદવાની લિંક : https://navbharatonline.com/s-s-serial-killers.html #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

સિરિયલ કિલર્સ એટલે સમાજ માટે ડર અને સુરક્ષા વ્યવસ્થા માટે શિરદર્દ, શું ઈલાજ છે આવા અકળ માનવીઓનો? આવા રહસ્યમય અને રોમાંચક વિષય પર લખવામાં આવેલ નવલકથા : સ..સ...સિરિયલ કિલર્સ પુસ્તક ખરીદવાની લિંક : https://navbharatonline.com/s-s-serial-killers.html #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

મોટાભાગના કિસ્સામાં પાત્રો પોતાની નિયતિ જાતે નિર્ધારિત કરતા હોય છે. સર્જકનું કામ તેના પ્રવાહને યોગ્ય દિશામાં વહેવડાવવા જેટલું જ હોય છે! દેવયાનીના પાત્રએ આવો જ એક રસપ્રદ અને રોમાંચક વળાંક સર્જી આપ્યો. પ્લૉટ ઘડતી વેળા જેટલું વિચાર્યુ હતું, એનાથી અનેક ગણું મૂલ્યવાન સાબિત થયું આ પાત્ર! સ્ત્રી-સશક્તિકરણનો પર્યાય, અમર્યાદ શક્તિનું દ્યોતક અને દ્રઢ મનોબળના દર્પણ સમી આ નારી વાસ્તવમાં ત્રેતાયુગનું વહેણ બદલાવવા માટે જવાબદાર હતી, એ વાસ્તવિકતાની જાણ જૂજ લોકોને છે. આખરે શું છે, દેવયાનીનાં પાત્ર સાથે જોડાયેલું એ ઐતિહાસિક તથ્ય... જે સમગ્ર રામાયણના નિર્માણ પાછળ કારણભૂત બન્યું? ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

મોટાભાગના કિસ્સામાં પાત્રો પોતાની નિયતિ જાતે નિર્ધારિત કરતા હોય છે. સર્જકનું કામ તેના પ્રવાહને યોગ્ય દિશામાં વહેવડાવવા જેટલું જ હોય છે! દેવયાનીના પાત્રએ આવો જ એક રસપ્રદ અને રોમાંચક વળાંક સર્જી આપ્યો. પ્લૉટ ઘડતી વેળા જેટલું વિચાર્યુ હતું, એનાથી અનેક ગણું મૂલ્યવાન સાબિત થયું આ પાત્ર! સ્ત્રી-સશક્તિકરણનો પર્યાય, અમર્યાદ શક્તિનું દ્યોતક અને દ્રઢ મનોબળના દર્પણ સમી આ નારી વાસ્તવમાં ત્રેતાયુગનું વહેણ બદલાવવા માટે જવાબદાર હતી, એ વાસ્તવિકતાની જાણ જૂજ લોકોને છે. આખરે શું છે, દેવયાનીનાં પાત્ર સાથે જોડાયેલું એ ઐતિહાસિક તથ્ય... જે સમગ્ર રામાયણના નિર્માણ પાછળ કારણભૂત બન્યું? ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

મોટાભાગના કિસ્સામાં પાત્રો પોતાની નિયતિ જાતે નિર્ધારિત કરતા હોય છે. સર્જકનું કામ તેના પ્રવાહને યોગ્ય દિશામાં વહેવડાવવા જેટલું જ હોય છે! દેવયાનીના પાત્રએ આવો જ એક રસપ્રદ અને રોમાંચક વળાંક સર્જી આપ્યો. પ્લૉટ ઘડતી વેળા જેટલું વિચાર્યુ હતું, એનાથી અનેક ગણું મૂલ્યવાન સાબિત થયું આ પાત્ર! સ્ત્રી-સશક્તિકરણનો પર્યાય, અમર્યાદ શક્તિનું દ્યોતક અને દ્રઢ મનોબળના દર્પણ સમી આ નારી વાસ્તવમાં ત્રેતાયુગનું વહેણ બદલાવવા માટે જવાબદાર હતી, એ વાસ્તવિકતાની જાણ જૂજ લોકોને છે. આખરે શું છે, દેવયાનીનાં પાત્ર સાથે જોડાયેલું એ ઐતિહાસિક તથ્ય... જે સમગ્ર રામાયણના નિર્માણ પાછળ કારણભૂત બન્યું? ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

ઓસ્ટ્રેલિયાના મધ્ય ભાગમાં દેખાતા પ્રકાશિત તકતી કે ગોલક આકારના ભેદી મીન મીન પ્રકાશનું રહસ્ય આજદિન સુધી વણઉકલ્યું રહ્યું છે. એ રહસ્યને ઉકેલવાની દિશામાં ભારતીય વિજ્ઞાનીઓની ટીમ દ્વારા કરવામાં આવેલ સાહસની રોમાંચક યાત્રા એટલે ‘રહસ્યમય પ્રકાશ’. ગુજરાતી સાહિત્યમાં વિજ્ઞાનના પાયાના ખ્યાલો સરસ રીતે આવિર્ભાવ પામ્યાં હોય એવી હાર્ડકોર સાયન્સ ફિક્શન લખવાની દિશામાં ‘રહસ્યમય પ્રકાશ’ કદાચ પ્રથમ પ્રયત્ન હશે. આજે જ વસાવો: https://bit.ly/3mo1HeV #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

ઓસ્ટ્રેલિયાના મધ્ય ભાગમાં દેખાતા પ્રકાશિત તકતી કે ગોલક આકારના ભેદી મીન મીન પ્રકાશનું રહસ્ય આજદિન સુધી વણઉકલ્યું રહ્યું છે. એ રહસ્યને ઉકેલવાની દિશામાં ભારતીય વિજ્ઞાનીઓની ટીમ દ્વારા કરવામાં આવેલ સાહસની રોમાંચક યાત્રા એટલે ‘રહસ્યમય પ્રકાશ’. ગુજરાતી સાહિત્યમાં વિજ્ઞાનના પાયાના ખ્યાલો સરસ રીતે આવિર્ભાવ પામ્યાં હોય એવી હાર્ડકોર સાયન્સ ફિક્શન લખવાની દિશામાં ‘રહસ્યમય પ્રકાશ’ કદાચ પ્રથમ પ્રયત્ન હશે. આજે જ વસાવો: https://bit.ly/3mo1HeV #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

ઓસ્ટ્રેલિયાના મધ્ય ભાગમાં દેખાતા પ્રકાશિત તકતી કે ગોલક આકારના ભેદી મીન મીન પ્રકાશનું રહસ્ય આજદિન સુધી વણઉકલ્યું રહ્યું છે. એ રહસ્યને ઉકેલવાની દિશામાં ભારતીય વિજ્ઞાનીઓની ટીમ દ્વારા કરવામાં આવેલ સાહસની રોમાંચક યાત્રા એટલે ‘રહસ્યમય પ્રકાશ’. ગુજરાતી સાહિત્યમાં વિજ્ઞાનના પાયાના ખ્યાલો સરસ રીતે આવિર્ભાવ પામ્યાં હોય એવી હાર્ડકોર સાયન્સ ફિક્શન લખવાની દિશામાં ‘રહસ્યમય પ્રકાશ’ કદાચ પ્રથમ પ્રયત્ન હશે. આજે જ વસાવો: https://bit.ly/3mo1HeV #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

મહા-અસુર શ્રેણીના પ્રથમ અધ્યાય ‘મૃત્યુંજય: મૃત જીવાત્માનો અજેય રાગ’ પૂર્ણ થયા બાદ સમય છે, તેના દ્વિતીય મહાવિધ્વંશક અધ્યાયથી અવગત થવાનો, જેના ઓછાયા કળિયુગ સુધી લંબાયા છે! કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને શ્રીલંકાના અનેકવિધ સ્થળોના પુરાતન તથ્યો અને રોમાંચક સંશોધનો હવે ઉજાગર થશે. પુસ્તક ખરીદવા માટેની લિંક : https://bit.ly/3l3FYs0 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

મહા-અસુર શ્રેણીના પ્રથમ અધ્યાય ‘મૃત્યુંજય: મૃત જીવાત્માનો અજેય રાગ’ પૂર્ણ થયા બાદ સમય છે, તેના દ્વિતીય મહાવિધ્વંશક અધ્યાયથી અવગત થવાનો, જેના ઓછાયા કળિયુગ સુધી લંબાયા છે! કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને શ્રીલંકાના અનેકવિધ સ્થળોના પુરાતન તથ્યો અને રોમાંચક સંશોધનો હવે ઉજાગર થશે. પુસ્તક ખરીદવા માટેની લિંક : https://bit.ly/3l3FYs0 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

મહા-અસુર શ્રેણીના પ્રથમ અધ્યાય ‘મૃત્યુંજય: મૃત જીવાત્માનો અજેય રાગ’ પૂર્ણ થયા બાદ સમય છે, તેના દ્વિતીય મહાવિધ્વંશક અધ્યાયથી અવગત થવાનો, જેના ઓછાયા કળિયુગ સુધી લંબાયા છે! કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને શ્રીલંકાના અનેકવિધ સ્થળોના પુરાતન તથ્યો અને રોમાંચક સંશોધનો હવે ઉજાગર થશે. પુસ્તક ખરીદવા માટેની લિંક : https://bit.ly/3l3FYs0 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

વાર્તાપેટી એ દરેક વયના વાંચકોને જકડી રાખે તેવી વાર્તાઓનો સંગ્રહ છે. ‘વિશ્વમાનવ’ એક ભોળા બાળકના મગજમાં ચાલતા વિશ્વની વાર્તા છે. તો ‘નૉર્થપોલ’ એક યુવાનની આત્મખોજની રોમાંચક વાર્તા છે. સાથે જ ‘ધ રામબાઈ’ એક વૃદ્ધ સ્ત્રીની કૉસ્મિક સત્ય વાર્તા છે. તો કોઈ પણ વ્યક્તિને ભેટ આપવા માટેનો આ એક ઉત્તમ સંગ્રહ છે. પુસ્તક ખરીદવા માટેની લિંક : https://bit.ly/3FZoEej #VartaPeti #GiftingSpecial #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

વાર્તાપેટી એ દરેક વયના વાંચકોને જકડી રાખે તેવી વાર્તાઓનો સંગ્રહ છે. ‘વિશ્વમાનવ’ એક ભોળા બાળકના મગજમાં ચાલતા વિશ્વની વાર્તા છે. તો ‘નૉર્થપોલ’ એક યુવાનની આત્મખોજની રોમાંચક વાર્તા છે. સાથે જ ‘ધ રામબાઈ’ એક વૃદ્ધ સ્ત્રીની કૉસ્મિક સત્ય વાર્તા છે. તો કોઈ પણ વ્યક્તિને ભેટ આપવા માટેનો આ એક ઉત્તમ સંગ્રહ છે. પુસ્તક ખરીદવા માટેની લિંક : https://bit.ly/3FZoEej #VartaPeti #GiftingSpecial #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

વાર્તાપેટી એ દરેક વયના વાંચકોને જકડી રાખે તેવી વાર્તાઓનો સંગ્રહ છે. ‘વિશ્વમાનવ’ એક ભોળા બાળકના મગજમાં ચાલતા વિશ્વની વાર્તા છે. તો ‘નૉર્થપોલ’ એક યુવાનની આત્મખોજની રોમાંચક વાર્તા છે. સાથે જ ‘ધ રામબાઈ’ એક વૃદ્ધ સ્ત્રીની કૉસ્મિક સત્ય વાર્તા છે. તો કોઈ પણ વ્યક્તિને ભેટ આપવા માટેનો આ એક ઉત્તમ સંગ્રહ છે. પુસ્તક ખરીદવા માટેની લિંક : https://bit.ly/3FZoEej #VartaPeti #GiftingSpecial #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

આજથી ચાર વર્ષ પહેલાં ૨૦૧૯ની સાલમાં પહેલીવહેલી વખત જ્યારે મેં શ્રીપદ્મનાભસ્વામી મંદિર વિશે લેખ લખ્યો ત્યારથી જ મગજમાં એના રહસ્યમય ‘વૉલ્ટ બી’ની વાત ઘર કરી ગઈ હતી. એક એવું ભોંયરું, જેને અઢારમી સદીના મધ્યભાગમાં ત્રાવણકોર રાજા માર્તંડ વર્મા દ્વારા બંધ કરવામાં આવ્યું હતું. પવિત્ર નાગબંધમ્ વડે અભિમંત્રિત એ દ્વારની પાછળ કેવું ગૂઢ રહસ્ય છુપાવવામાં આવ્યું હોય શકે, એ અંગે હું સતત વિચાર કરતો. બરાબર એ જ સમયે, ‘મહા-અસુર શ્રેણી’ના પાંચે-પાંચ ભાગની આખી સ્ટોરી-લાઇન બની રહી હતી. મેં ત્યારે જ રાજને કહ્યું હતું કે ‘મૃત્યુંજય’માં સર્વપ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના રહસ્ય અંગે રીસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખ્યા બાદ બીજો ભાગ તો શ્રીપદ્મનાભસ્વામી મંદિર પર જ લખવો રહ્યો! ‘સિન્ક્રૉનિસિટી કી’ નામનું એક અદ્ભુત પુસ્તક એ સમયગાળા દરમિયાન મારા ધ્યાનમાં આવ્યું, જેમાં આ મંદિર વિશે એક જર્નલિસ્ટ દ્વારા વિસ્તૃત વાત કરવામાં આવી છે. કેટલીક માન્યતાઓ મુજબ, ‘વૉલ્ટ બી’માં જે કંઈ પણ છે, એની રક્ષા સેંકડો નાગ કરી રહ્યા છે. જે કોઈ વ્યક્તિ એ દ્વારને સિદ્ધ ગરૂડમંત્ર વગર ખોલવાની કોશિશ કરશે, એ મૃત્યુ પામશે એવો શાપ તેની સાથે જોડાયેલો છે. જો તમે એવું માનતા હો કે ‘મૃત્યુંજય’માં વિવાનના જીવનના તમામ પાસા ખૂલી ચૂક્યા છે, તો એવું બિલ્કુલ નથી. ‘મૃત્યુંજય’ આ પાંચ ભાગની વિશાળ શ્રેણીનું ટ્રેલરમાત્ર પુસ્તક હતું! ‘નાગપાશ’થી વાસ્તવિક ફિલ્મ ચાલુ થઈ રહી છે, જે ઘણી વધારે ડરામણી, રહસ્યમય, રોમાંચક અને રસપ્રદ છે; જેની એક નાનકડી ઝલક અહીં વીડિયો-ટ્રેલર સ્વરૂપે પ્રસ્તુત છે. ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Vault of Vishnu by Ashwin Sanghi Visuals: Occult Chambers by BornMonkie #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

આજથી ચાર વર્ષ પહેલાં ૨૦૧૯ની સાલમાં પહેલીવહેલી વખત જ્યારે મેં શ્રીપદ્મનાભસ્વામી મંદિર વિશે લેખ લખ્યો ત્યારથી જ મગજમાં એના રહસ્યમય ‘વૉલ્ટ બી’ની વાત ઘર કરી ગઈ હતી. એક એવું ભોંયરું, જેને અઢારમી સદીના મધ્યભાગમાં ત્રાવણકોર રાજા માર્તંડ વર્મા દ્વારા બંધ કરવામાં આવ્યું હતું. પવિત્ર નાગબંધમ્ વડે અભિમંત્રિત એ દ્વારની પાછળ કેવું ગૂઢ રહસ્ય છુપાવવામાં આવ્યું હોય શકે, એ અંગે હું સતત વિચાર કરતો. બરાબર એ જ સમયે, ‘મહા-અસુર શ્રેણી’ના પાંચે-પાંચ ભાગની આખી સ્ટોરી-લાઇન બની રહી હતી. મેં ત્યારે જ રાજને કહ્યું હતું કે ‘મૃત્યુંજય’માં સર્વપ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના રહસ્ય અંગે રીસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખ્યા બાદ બીજો ભાગ તો શ્રીપદ્મનાભસ્વામી મંદિર પર જ લખવો રહ્યો! ‘સિન્ક્રૉનિસિટી કી’ નામનું એક અદ્ભુત પુસ્તક એ સમયગાળા દરમિયાન મારા ધ્યાનમાં આવ્યું, જેમાં આ મંદિર વિશે એક જર્નલિસ્ટ દ્વારા વિસ્તૃત વાત કરવામાં આવી છે. કેટલીક માન્યતાઓ મુજબ, ‘વૉલ્ટ બી’માં જે કંઈ પણ છે, એની રક્ષા સેંકડો નાગ કરી રહ્યા છે. જે કોઈ વ્યક્તિ એ દ્વારને સિદ્ધ ગરૂડમંત્ર વગર ખોલવાની કોશિશ કરશે, એ મૃત્યુ પામશે એવો શાપ તેની સાથે જોડાયેલો છે. જો તમે એવું માનતા હો કે ‘મૃત્યુંજય’માં વિવાનના જીવનના તમામ પાસા ખૂલી ચૂક્યા છે, તો એવું બિલ્કુલ નથી. ‘મૃત્યુંજય’ આ પાંચ ભાગની વિશાળ શ્રેણીનું ટ્રેલરમાત્ર પુસ્તક હતું! ‘નાગપાશ’થી વાસ્તવિક ફિલ્મ ચાલુ થઈ રહી છે, જે ઘણી વધારે ડરામણી, રહસ્યમય, રોમાંચક અને રસપ્રદ છે; જેની એક નાનકડી ઝલક અહીં વીડિયો-ટ્રેલર સ્વરૂપે પ્રસ્તુત છે. ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Vault of Vishnu by Ashwin Sanghi Visuals: Occult Chambers by BornMonkie #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

આજથી ચાર વર્ષ પહેલાં ૨૦૧૯ની સાલમાં પહેલીવહેલી વખત જ્યારે મેં શ્રીપદ્મનાભસ્વામી મંદિર વિશે લેખ લખ્યો ત્યારથી જ મગજમાં એના રહસ્યમય ‘વૉલ્ટ બી’ની વાત ઘર કરી ગઈ હતી. એક એવું ભોંયરું, જેને અઢારમી સદીના મધ્યભાગમાં ત્રાવણકોર રાજા માર્તંડ વર્મા દ્વારા બંધ કરવામાં આવ્યું હતું. પવિત્ર નાગબંધમ્ વડે અભિમંત્રિત એ દ્વારની પાછળ કેવું ગૂઢ રહસ્ય છુપાવવામાં આવ્યું હોય શકે, એ અંગે હું સતત વિચાર કરતો. બરાબર એ જ સમયે, ‘મહા-અસુર શ્રેણી’ના પાંચે-પાંચ ભાગની આખી સ્ટોરી-લાઇન બની રહી હતી. મેં ત્યારે જ રાજને કહ્યું હતું કે ‘મૃત્યુંજય’માં સર્વપ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના રહસ્ય અંગે રીસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખ્યા બાદ બીજો ભાગ તો શ્રીપદ્મનાભસ્વામી મંદિર પર જ લખવો રહ્યો! ‘સિન્ક્રૉનિસિટી કી’ નામનું એક અદ્ભુત પુસ્તક એ સમયગાળા દરમિયાન મારા ધ્યાનમાં આવ્યું, જેમાં આ મંદિર વિશે એક જર્નલિસ્ટ દ્વારા વિસ્તૃત વાત કરવામાં આવી છે. કેટલીક માન્યતાઓ મુજબ, ‘વૉલ્ટ બી’માં જે કંઈ પણ છે, એની રક્ષા સેંકડો નાગ કરી રહ્યા છે. જે કોઈ વ્યક્તિ એ દ્વારને સિદ્ધ ગરૂડમંત્ર વગર ખોલવાની કોશિશ કરશે, એ મૃત્યુ પામશે એવો શાપ તેની સાથે જોડાયેલો છે. જો તમે એવું માનતા હો કે ‘મૃત્યુંજય’માં વિવાનના જીવનના તમામ પાસા ખૂલી ચૂક્યા છે, તો એવું બિલ્કુલ નથી. ‘મૃત્યુંજય’ આ પાંચ ભાગની વિશાળ શ્રેણીનું ટ્રેલરમાત્ર પુસ્તક હતું! ‘નાગપાશ’થી વાસ્તવિક ફિલ્મ ચાલુ થઈ રહી છે, જે ઘણી વધારે ડરામણી, રહસ્યમય, રોમાંચક અને રસપ્રદ છે; જેની એક નાનકડી ઝલક અહીં વીડિયો-ટ્રેલર સ્વરૂપે પ્રસ્તુત છે. ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Vault of Vishnu by Ashwin Sanghi Visuals: Occult Chambers by BornMonkie #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More