Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

પહેલી વાર્તા ક્યારે કહેવાઈ હશે ? એ શા માટે સર્જાઈ હશે ? શીયાળાની રાતે રજાઈ લપેટીને સુતેલા બાળકને કહેવાતી પરીકથાનો મૂળભૂત હેતુ શું હશે? વિસ્મયથી પટપટતી નાનકડી આંખોને શું આપે છે રૂપેરી પરપોટા જેવી વાર્તાઓ ? The answer is અસંભવમાં શ્રધ્ધા. એ વાર્તાઓ બાળકને એક છુપા દરવાજાની કુંચી આપી દે છે જ્યાં પંખાળા ઘોડા છે અને વાતો કરતુ રીંછ છે. જ્યાં વહેંતિયાનો દેશ છે અને ચીભડું કોતરીને બનાવેલું ઘર છે. કદાચ આપણે જાણતા નથી, પણ એ છુપા દરવાજાની કુંચીથી વધુ મુલ્યવાન આપણે ક્યારેય કશું પામતા જ નથી. અકલ્પ્યની સંભાવનાનો એ રહસ્યલોક આપણે આજીવન શોધ્યા કરીએ છીએ. https://navbharatonline.com/catalogsearch/result/?q=Devangi+bhatt @devangi.bhatt.joshi #ત્વમેવભર્તા #ધર્મોરક્ષતિ #એકહતીગુંચા #અસ્મિતા #સમાંતર #અશેષ #વાસાંસિજીર્ણાનિ #કેસબુક #પર્સેપશન #devangibhatt

પહેલી વાર્તા ક્યારે કહેવાઈ હશે ? એ શા માટે સર્જાઈ હશે ? શીયાળાની રાતે રજાઈ લપેટીને સુતેલા બાળકને કહેવાતી પરીકથાનો મૂળભૂત હેતુ શું હશે? વિસ્મયથી પટપટતી નાનકડી આંખોને શું આપે છે રૂપેરી પરપોટા જેવી વાર્તાઓ ? The answer is અસંભવમાં શ્રધ્ધા. એ વાર્તાઓ બાળકને એક છુપા દરવાજાની કુંચી આપી દે છે જ્યાં પંખાળા ઘોડા છે અને વાતો કરતુ રીંછ છે. જ્યાં વહેંતિયાનો દેશ છે અને ચીભડું કોતરીને બનાવેલું ઘર છે. કદાચ આપણે જાણતા નથી, પણ એ છુપા દરવાજાની કુંચીથી વધુ મુલ્યવાન આપણે ક્યારેય કશું પામતા જ નથી. અકલ્પ્યની સંભાવનાનો એ રહસ્યલોક આપણે આજીવન શોધ્યા કરીએ છીએ. https://navbharatonline.com/catalogsearch/result/?q=Devangi+bhatt @devangi.bhatt.joshi #ત્વમેવભર્તા #ધર્મોરક્ષતિ #એકહતીગુંચા #અસ્મિતા #સમાંતર #અશેષ #વાસાંસિજીર્ણાનિ #કેસબુક #પર્સેપશન #devangibhatt

પહેલી વાર્તા ક્યારે કહેવાઈ હશે ? એ શા માટે સર્જાઈ હશે ? શીયાળાની રાતે રજાઈ લપેટીને સુતેલા બાળકને કહેવાતી પરીકથાનો મૂળભૂત હેતુ શું હશે? વિસ્મયથી પટપટતી નાનકડી આંખોને શું આપે છે રૂપેરી પરપોટા જેવી વાર્તાઓ ? The answer is અસંભવમાં શ્રધ્ધા. એ વાર્તાઓ બાળકને એક છુપા દરવાજાની કુંચી આપી દે છે જ્યાં પંખાળા ઘોડા છે અને વાતો કરતુ રીંછ છે. જ્યાં વહેંતિયાનો દેશ છે અને ચીભડું કોતરીને બનાવેલું ઘર છે. કદાચ આપણે જાણતા નથી, પણ એ છુપા દરવાજાની કુંચીથી વધુ મુલ્યવાન આપણે ક્યારેય કશું પામતા જ નથી. અકલ્પ્યની સંભાવનાનો એ રહસ્યલોક આપણે આજીવન શોધ્યા કરીએ છીએ. https://navbharatonline.com/catalogsearch/result/?q=Devangi+bhatt @devangi.bhatt.joshi #ત્વમેવભર્તા #ધર્મોરક્ષતિ #એકહતીગુંચા #અસ્મિતા #સમાંતર #અશેષ #વાસાંસિજીર્ણાનિ #કેસબુક #પર્સેપશન #devangibhatt

Read More

Sounder નામનો એક English શબ્દ છે. જેનો અર્થ થાય છે ' એક જીવનને સ્પર્શતા અજાણ્યા પાસા '. અશેષની લખાણ શૈલી આ Sounder શબ્દ પર આધારિત છે અને experimental છે. ઇપ્સા નામની છોકરી એક સામાન્ય flirting ને પ્રેમ માની બેસે છે અને સ્થિરતા ગુમાવી દે છે. આ ઘટના જુદા - જુદા પાત્રોના પરિપ્રેક્ષ્યમાં આ નવલકથાને મૂલવે છે. આજે જ વસાવો : https://bit.ly/42IvTl2 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Sounder નામનો એક English શબ્દ છે. જેનો અર્થ થાય છે ' એક જીવનને સ્પર્શતા અજાણ્યા પાસા '. અશેષની લખાણ શૈલી આ Sounder શબ્દ પર આધારિત છે અને experimental છે. ઇપ્સા નામની છોકરી એક સામાન્ય flirting ને પ્રેમ માની બેસે છે અને સ્થિરતા ગુમાવી દે છે. આ ઘટના જુદા - જુદા પાત્રોના પરિપ્રેક્ષ્યમાં આ નવલકથાને મૂલવે છે. આજે જ વસાવો : https://bit.ly/42IvTl2 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Sounder નામનો એક English શબ્દ છે. જેનો અર્થ થાય છે ' એક જીવનને સ્પર્શતા અજાણ્યા પાસા '. અશેષની લખાણ શૈલી આ Sounder શબ્દ પર આધારિત છે અને experimental છે. ઇપ્સા નામની છોકરી એક સામાન્ય flirting ને પ્રેમ માની બેસે છે અને સ્થિરતા ગુમાવી દે છે. આ ઘટના જુદા - જુદા પાત્રોના પરિપ્રેક્ષ્યમાં આ નવલકથાને મૂલવે છે. આજે જ વસાવો : https://bit.ly/42IvTl2 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

ત્વમેવ ભર્તા, અશેષ, સમાંતર, જેવી લોક જાણીતી નવલકથા ના રચયિતા દેવાંગી ભટ્ટ થી તો આપણે પરિચિત જ છીએ, તેમના દ્વારા જ લેખિત "એક હતી ગૂંચા" અને "ધર્મો રક્ષતિ" નવભારત સાહિત્યમંદિર દ્વારા પ્રકાશિત કરવામાં આવી રહી છે. આ પુસ્તક વિષે ની વિસ્તારવૃત માહિતી માટે જોડાયેલા રહો નવભારત સાહિત્ય સાથે. વધુ માહિતી અને પ્રી-ઓર્ડર માટે ની લિંક: https://bit.ly/2EoVZAB #GiftingSpecial #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

ત્વમેવ ભર્તા, અશેષ, સમાંતર, જેવી લોક જાણીતી નવલકથા ના રચયિતા દેવાંગી ભટ્ટ થી તો આપણે પરિચિત જ છીએ, તેમના દ્વારા જ લેખિત "એક હતી ગૂંચા" અને "ધર્મો રક્ષતિ" નવભારત સાહિત્યમંદિર દ્વારા પ્રકાશિત કરવામાં આવી રહી છે. આ પુસ્તક વિષે ની વિસ્તારવૃત માહિતી માટે જોડાયેલા રહો નવભારત સાહિત્ય સાથે. વધુ માહિતી અને પ્રી-ઓર્ડર માટે ની લિંક: https://bit.ly/2EoVZAB #GiftingSpecial #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

ત્વમેવ ભર્તા, અશેષ, સમાંતર, જેવી લોક જાણીતી નવલકથા ના રચયિતા દેવાંગી ભટ્ટ થી તો આપણે પરિચિત જ છીએ, તેમના દ્વારા જ લેખિત "એક હતી ગૂંચા" અને "ધર્મો રક્ષતિ" નવભારત સાહિત્યમંદિર દ્વારા પ્રકાશિત કરવામાં આવી રહી છે. આ પુસ્તક વિષે ની વિસ્તારવૃત માહિતી માટે જોડાયેલા રહો નવભારત સાહિત્ય સાથે. વધુ માહિતી અને પ્રી-ઓર્ડર માટે ની લિંક: https://bit.ly/2EoVZAB #GiftingSpecial #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

‘વાસાંસિ જીર્ણાનિ’, ‘સમાંતર’, ‘અશેષ’ વગેરે જેવી લોકપ્રિય નવલકથાઓ લખનાર સિદ્ધહસ્ત લેખિકા દેવાંગી ભટ્ટ પોતાની નવી નવલકથા ‘ત્વમેવ ભર્તા’ લઈને આવી રહ્યા છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પ્રકાશિત ‘ત્વમેવ ભર્તા’ના વિમોચન પ્રસંગે આજે સુખ્યાત યુવા લેખક રામ મોરી પુસ્તકમેળાના મંચ પરથી આ કૃતિ અંગે સંવાદ સાધશે. સેશનમાં સૌને રૂબરૂ પધારવા મટેનું આમંત્રણ આપવામાં આવે છે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક પેજ પરથી પણ અમે લાઇવ થવાના છીએ. આપ સૌ આપના ઘરે બેઠાં બેઠાં પણ વર્ચ્યુઅલી આ સેશનમાં જોડાઈ શકો છો. Date: 17th September, 2021 (Friday) Time: 7 pm (IST) Venue: Smt. Sushilaben Ratilal Hall, Opp. Municipal Market, C.G. Road, Navrangpura, Ahmedabad.

‘વાસાંસિ જીર્ણાનિ’, ‘સમાંતર’, ‘અશેષ’ વગેરે જેવી લોકપ્રિય નવલકથાઓ લખનાર સિદ્ધહસ્ત લેખિકા દેવાંગી ભટ્ટ પોતાની નવી નવલકથા ‘ત્વમેવ ભર્તા’ લઈને આવી રહ્યા છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પ્રકાશિત ‘ત્વમેવ ભર્તા’ના વિમોચન પ્રસંગે આજે સુખ્યાત યુવા લેખક રામ મોરી પુસ્તકમેળાના મંચ પરથી આ કૃતિ અંગે સંવાદ સાધશે. સેશનમાં સૌને રૂબરૂ પધારવા મટેનું આમંત્રણ આપવામાં આવે છે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક પેજ પરથી પણ અમે લાઇવ થવાના છીએ. આપ સૌ આપના ઘરે બેઠાં બેઠાં પણ વર્ચ્યુઅલી આ સેશનમાં જોડાઈ શકો છો. Date: 17th September, 2021 (Friday) Time: 7 pm (IST) Venue: Smt. Sushilaben Ratilal Hall, Opp. Municipal Market, C.G. Road, Navrangpura, Ahmedabad.

‘વાસાંસિ જીર્ણાનિ’, ‘સમાંતર’, ‘અશેષ’ વગેરે જેવી લોકપ્રિય નવલકથાઓ લખનાર સિદ્ધહસ્ત લેખિકા દેવાંગી ભટ્ટ પોતાની નવી નવલકથા ‘ત્વમેવ ભર્તા’ લઈને આવી રહ્યા છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પ્રકાશિત ‘ત્વમેવ ભર્તા’ના વિમોચન પ્રસંગે આજે સુખ્યાત યુવા લેખક રામ મોરી પુસ્તકમેળાના મંચ પરથી આ કૃતિ અંગે સંવાદ સાધશે. સેશનમાં સૌને રૂબરૂ પધારવા મટેનું આમંત્રણ આપવામાં આવે છે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક પેજ પરથી પણ અમે લાઇવ થવાના છીએ. આપ સૌ આપના ઘરે બેઠાં બેઠાં પણ વર્ચ્યુઅલી આ સેશનમાં જોડાઈ શકો છો. Date: 17th September, 2021 (Friday) Time: 7 pm (IST) Venue: Smt. Sushilaben Ratilal Hall, Opp. Municipal Market, C.G. Road, Navrangpura, Ahmedabad.

Read More

‘વાસાંસિ જીર્ણાનિ’, ‘સમાંતર’, ‘અશેષ’ વગેરે જેવી લોકપ્રિય નવલકથાઓ લખનાર સિદ્ધહસ્ત લેખિકા દેવાંગી ભટ્ટ પોતાની નવી નવલકથા ‘ત્વમેવ ભર્તા’ લઈને આવી રહ્યા છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પ્રકાશિત ‘ત્વમેવ ભર્તા’ના વિમોચન પ્રસંગે આજે સુખ્યાત યુવા લેખક રામ મોરી પુસ્તકમેળાના મંચ પરથી આ કૃતિ અંગે સંવાદ સાધશે. સેશનમાં સૌને રૂબરૂ પધારવા મટેનું આમંત્રણ આપવામાં આવે છે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક પેજ પરથી પણ અમે લાઇવ થવાના છીએ. આપ સૌ આપના ઘરે બેઠાં બેઠાં પણ વર્ચ્યુઅલી આ સેશનમાં જોડાઈ શકો છો. Date: 17th September, 2021 (Friday) Time: 7 pm (IST) Venue: Smt. Sushilaben Ratilal Hall, Opp. Municipal Market, C.G. Road, Navrangpura, Ahmedabad. #bookfair #ahmedabad #navbharatsahityamandir #literature #romance #thriller #crime #suspense #books #mythology #children #history #mystery #politics #biography #selfhelp #inspirational #motivational #carnival #gujarat #readers

‘વાસાંસિ જીર્ણાનિ’, ‘સમાંતર’, ‘અશેષ’ વગેરે જેવી લોકપ્રિય નવલકથાઓ લખનાર સિદ્ધહસ્ત લેખિકા દેવાંગી ભટ્ટ પોતાની નવી નવલકથા ‘ત્વમેવ ભર્તા’ લઈને આવી રહ્યા છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પ્રકાશિત ‘ત્વમેવ ભર્તા’ના વિમોચન પ્રસંગે આજે સુખ્યાત યુવા લેખક રામ મોરી પુસ્તકમેળાના મંચ પરથી આ કૃતિ અંગે સંવાદ સાધશે. સેશનમાં સૌને રૂબરૂ પધારવા મટેનું આમંત્રણ આપવામાં આવે છે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક પેજ પરથી પણ અમે લાઇવ થવાના છીએ. આપ સૌ આપના ઘરે બેઠાં બેઠાં પણ વર્ચ્યુઅલી આ સેશનમાં જોડાઈ શકો છો. Date: 17th September, 2021 (Friday) Time: 7 pm (IST) Venue: Smt. Sushilaben Ratilal Hall, Opp. Municipal Market, C.G. Road, Navrangpura, Ahmedabad. #bookfair #ahmedabad #navbharatsahityamandir #literature #romance #thriller #crime #suspense #books #mythology #children #history #mystery #politics #biography #selfhelp #inspirational #motivational #carnival #gujarat #readers

‘વાસાંસિ જીર્ણાનિ’, ‘સમાંતર’, ‘અશેષ’ વગેરે જેવી લોકપ્રિય નવલકથાઓ લખનાર સિદ્ધહસ્ત લેખિકા દેવાંગી ભટ્ટ પોતાની નવી નવલકથા ‘ત્વમેવ ભર્તા’ લઈને આવી રહ્યા છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પ્રકાશિત ‘ત્વમેવ ભર્તા’ના વિમોચન પ્રસંગે આજે સુખ્યાત યુવા લેખક રામ મોરી પુસ્તકમેળાના મંચ પરથી આ કૃતિ અંગે સંવાદ સાધશે. સેશનમાં સૌને રૂબરૂ પધારવા મટેનું આમંત્રણ આપવામાં આવે છે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક પેજ પરથી પણ અમે લાઇવ થવાના છીએ. આપ સૌ આપના ઘરે બેઠાં બેઠાં પણ વર્ચ્યુઅલી આ સેશનમાં જોડાઈ શકો છો. Date: 17th September, 2021 (Friday) Time: 7 pm (IST) Venue: Smt. Sushilaben Ratilal Hall, Opp. Municipal Market, C.G. Road, Navrangpura, Ahmedabad. #bookfair #ahmedabad #navbharatsahityamandir #literature #romance #thriller #crime #suspense #books #mythology #children #history #mystery #politics #biography #selfhelp #inspirational #motivational #carnival #gujarat #readers

Read More

પ્રસ્તુત પાંચ નવલકથાઓ સાથે લેખિકા દેવાંગી ભટ્ટે વિવિધ વિષયોને આવરી લીધાં છે. ‘અસ્મિતા’માં સ્ત્રીની આત્મશોધની વાત સાથે સ્ત્રી દાક્ષિણ્યતા પોતાને શોધવાની કસમકશ વાત રજૂ કરી, સામાન્ય માણસમાં તેની અસામાન્યતા અને વિચક્ષણતા માનવસહજતાને પામવાનું કૌવત ધરાવતું પાત્ર ‘કેસબુક ઓફ મિ. રાય’ રજૂ કર્યું છે. ‘વાસાંસિ જીર્ણાનિ’માં વાચકને લાગે છે આવું કંઇક મેં પણ અનુભવ્યું છે. તો ‘અશેષ’માં એક યુવાન છોકરીના આંતરવિશ્વમાં થતાં પરિવર્તન યાત્રાનો દૃષ્ટિકોણ મુકાયો છે. ‘સમાંતર’ નવલકથા મૂળ પ્રેમ અને મિત્રતાની ગાથા છે. દેશના લડવૈયાઓ અને મહાનાયકોનો વૈચારિક સંઘર્ષ રજૂ કર્યો છે. ઉપરાંત ‘પર્સેપ્શન’માં ટૂંકી વાર્તાઓ સાથે સમાજના ખૂણે સંવેદનસભર ઘટનાને માનવીય મૂલ્યોના ત્રાજવે મુલવવા પ્રયાસ થયો છે. આ સાતે પુસ્તકો આપ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ખરીદી શકશો. આ તમામ વિષયો વાચકોમાં ઘણા લોકપ્રિય બનતા જાય છે. આપ આ પુસ્તકો આજે ખરીદો- વાંચો- વંચોવો અને પરિવારજનો અને મિત્રવર્તુળમાં ગિફ્ટ કરો. આ તમામ પુસ્તકો જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/2T69DCo જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

પ્રસ્તુત પાંચ નવલકથાઓ સાથે લેખિકા દેવાંગી ભટ્ટે વિવિધ વિષયોને આવરી લીધાં છે. ‘અસ્મિતા’માં સ્ત્રીની આત્મશોધની વાત સાથે સ્ત્રી દાક્ષિણ્યતા પોતાને શોધવાની કસમકશ વાત રજૂ કરી, સામાન્ય માણસમાં તેની અસામાન્યતા અને વિચક્ષણતા માનવસહજતાને પામવાનું કૌવત ધરાવતું પાત્ર ‘કેસબુક ઓફ મિ. રાય’ રજૂ કર્યું છે. ‘વાસાંસિ જીર્ણાનિ’માં વાચકને લાગે છે આવું કંઇક મેં પણ અનુભવ્યું છે. તો ‘અશેષ’માં એક યુવાન છોકરીના આંતરવિશ્વમાં થતાં પરિવર્તન યાત્રાનો દૃષ્ટિકોણ મુકાયો છે. ‘સમાંતર’ નવલકથા મૂળ પ્રેમ અને મિત્રતાની ગાથા છે. દેશના લડવૈયાઓ અને મહાનાયકોનો વૈચારિક સંઘર્ષ રજૂ કર્યો છે. ઉપરાંત ‘પર્સેપ્શન’માં ટૂંકી વાર્તાઓ સાથે સમાજના ખૂણે સંવેદનસભર ઘટનાને માનવીય મૂલ્યોના ત્રાજવે મુલવવા પ્રયાસ થયો છે. આ સાતે પુસ્તકો આપ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ખરીદી શકશો. આ તમામ વિષયો વાચકોમાં ઘણા લોકપ્રિય બનતા જાય છે. આપ આ પુસ્તકો આજે ખરીદો- વાંચો- વંચોવો અને પરિવારજનો અને મિત્રવર્તુળમાં ગિફ્ટ કરો. આ તમામ પુસ્તકો જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/2T69DCo જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

પ્રસ્તુત પાંચ નવલકથાઓ સાથે લેખિકા દેવાંગી ભટ્ટે વિવિધ વિષયોને આવરી લીધાં છે. ‘અસ્મિતા’માં સ્ત્રીની આત્મશોધની વાત સાથે સ્ત્રી દાક્ષિણ્યતા પોતાને શોધવાની કસમકશ વાત રજૂ કરી, સામાન્ય માણસમાં તેની અસામાન્યતા અને વિચક્ષણતા માનવસહજતાને પામવાનું કૌવત ધરાવતું પાત્ર ‘કેસબુક ઓફ મિ. રાય’ રજૂ કર્યું છે. ‘વાસાંસિ જીર્ણાનિ’માં વાચકને લાગે છે આવું કંઇક મેં પણ અનુભવ્યું છે. તો ‘અશેષ’માં એક યુવાન છોકરીના આંતરવિશ્વમાં થતાં પરિવર્તન યાત્રાનો દૃષ્ટિકોણ મુકાયો છે. ‘સમાંતર’ નવલકથા મૂળ પ્રેમ અને મિત્રતાની ગાથા છે. દેશના લડવૈયાઓ અને મહાનાયકોનો વૈચારિક સંઘર્ષ રજૂ કર્યો છે. ઉપરાંત ‘પર્સેપ્શન’માં ટૂંકી વાર્તાઓ સાથે સમાજના ખૂણે સંવેદનસભર ઘટનાને માનવીય મૂલ્યોના ત્રાજવે મુલવવા પ્રયાસ થયો છે. આ સાતે પુસ્તકો આપ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ખરીદી શકશો. આ તમામ વિષયો વાચકોમાં ઘણા લોકપ્રિય બનતા જાય છે. આપ આ પુસ્તકો આજે ખરીદો- વાંચો- વંચોવો અને પરિવારજનો અને મિત્રવર્તુળમાં ગિફ્ટ કરો. આ તમામ પુસ્તકો જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/2T69DCo જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

પ્રસ્તુત પાંચ નવલકથાઓ સાથે લેખિકા દેવાંગી ભટ્ટે વિવિધ વિષયોને આવરી લીધાં છે. ‘અસ્મિતા’માં સ્ત્રીની આત્મશોધની વાત સાથે સ્ત્રી દાક્ષિણ્યતા પોતાને શોધવાની કસમકશ વાત રજૂ કરી, સામાન્ય માણસમાં તેની અસામાન્યતા અને વિચક્ષણતા માનવસહજતાને પામવાનું કૌવત ધરાવતું પાત્ર ‘કેસબુક ઓફ મિ. રાય’ રજૂ કર્યું છે. ‘વાસાંસિ જીર્ણાનિ’માં વાચકને લાગે છે આવું કંઇક મેં પણ અનુભવ્યું છે. તો ‘અશેષ’માં એક યુવાન છોકરીના આંતરવિશ્વમાં થતાં પરિવર્તન યાત્રાનો દૃષ્ટિકોણ મુકાયો છે. ‘સમાંતર’ નવલકથા મૂળ પ્રેમ અને મિત્રતાની ગાથા છે. દેશના લડવૈયાઓ અને મહાનાયકોનો વૈચારિક સંઘર્ષ રજૂ કર્યો છે. ઉપરાંત ‘પર્સેપ્શન’માં ટૂંકી વાર્તાઓ સાથે સમાજના ખૂણે સંવેદનસભર ઘટનાને માનવીય મૂલ્યોના ત્રાજવે મુલવવા પ્રયાસ થયો છે. આ સાતે પુસ્તકો આપ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ખરીદી શકશો. આ તમામ વિષયો વાચકોમાં ઘણા લોકપ્રિય બનતા જાય છે. આપ આ પુસ્તકો આજે ખરીદો- વાંચો- વંચોવો અને પરિવારજનો અને મિત્રવર્તુળમાં ગિફ્ટ કરો. આ તમામ પુસ્તકો જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/2T69DCo જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

પ્રસ્તુત પાંચ નવલકથાઓ સાથે લેખિકા દેવાંગી ભટ્ટે વિવિધ વિષયોને આવરી લીધાં છે. ‘અસ્મિતા’માં સ્ત્રીની આત્મશોધની વાત સાથે સ્ત્રી દાક્ષિણ્યતા પોતાને શોધવાની કસમકશ વાત રજૂ કરી, સામાન્ય માણસમાં તેની અસામાન્યતા અને વિચક્ષણતા માનવસહજતાને પામવાનું કૌવત ધરાવતું પાત્ર ‘કેસબુક ઓફ મિ. રાય’ રજૂ કર્યું છે. ‘વાસાંસિ જીર્ણાનિ’માં વાચકને લાગે છે આવું કંઇક મેં પણ અનુભવ્યું છે. તો ‘અશેષ’માં એક યુવાન છોકરીના આંતરવિશ્વમાં થતાં પરિવર્તન યાત્રાનો દૃષ્ટિકોણ મુકાયો છે. ‘સમાંતર’ નવલકથા મૂળ પ્રેમ અને મિત્રતાની ગાથા છે. દેશના લડવૈયાઓ અને મહાનાયકોનો વૈચારિક સંઘર્ષ રજૂ કર્યો છે. ઉપરાંત ‘પર્સેપ્શન’માં ટૂંકી વાર્તાઓ સાથે સમાજના ખૂણે સંવેદનસભર ઘટનાને માનવીય મૂલ્યોના ત્રાજવે મુલવવા પ્રયાસ થયો છે. આ સાતે પુસ્તકો આપ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ખરીદી શકશો. આ તમામ વિષયો વાચકોમાં ઘણા લોકપ્રિય બનતા જાય છે. આપ આ પુસ્તકો આજે ખરીદો- વાંચો- વંચોવો અને પરિવારજનો અને મિત્રવર્તુળમાં ગિફ્ટ કરો. આ તમામ પુસ્તકો જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/2T69DCo જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

પ્રસ્તુત પાંચ નવલકથાઓ સાથે લેખિકા દેવાંગી ભટ્ટે વિવિધ વિષયોને આવરી લીધાં છે. ‘અસ્મિતા’માં સ્ત્રીની આત્મશોધની વાત સાથે સ્ત્રી દાક્ષિણ્યતા પોતાને શોધવાની કસમકશ વાત રજૂ કરી, સામાન્ય માણસમાં તેની અસામાન્યતા અને વિચક્ષણતા માનવસહજતાને પામવાનું કૌવત ધરાવતું પાત્ર ‘કેસબુક ઓફ મિ. રાય’ રજૂ કર્યું છે. ‘વાસાંસિ જીર્ણાનિ’માં વાચકને લાગે છે આવું કંઇક મેં પણ અનુભવ્યું છે. તો ‘અશેષ’માં એક યુવાન છોકરીના આંતરવિશ્વમાં થતાં પરિવર્તન યાત્રાનો દૃષ્ટિકોણ મુકાયો છે. ‘સમાંતર’ નવલકથા મૂળ પ્રેમ અને મિત્રતાની ગાથા છે. દેશના લડવૈયાઓ અને મહાનાયકોનો વૈચારિક સંઘર્ષ રજૂ કર્યો છે. ઉપરાંત ‘પર્સેપ્શન’માં ટૂંકી વાર્તાઓ સાથે સમાજના ખૂણે સંવેદનસભર ઘટનાને માનવીય મૂલ્યોના ત્રાજવે મુલવવા પ્રયાસ થયો છે. આ સાતે પુસ્તકો આપ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ખરીદી શકશો. આ તમામ વિષયો વાચકોમાં ઘણા લોકપ્રિય બનતા જાય છે. આપ આ પુસ્તકો આજે ખરીદો- વાંચો- વંચોવો અને પરિવારજનો અને મિત્રવર્તુળમાં ગિફ્ટ કરો. આ તમામ પુસ્તકો જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/2T69DCo જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More