Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત ‘મહા-અસુર શ્રેણી’ (મૃત્યુંજય અને નાગપાશ નવલકથા)ના લેખક પરખ ભટ્ટનો ભારતના નંબર-1 ‘Tri-Host’ પૉડકાસ્ટર અને ટોચના યુટ્યુબર @realhit @realhittalks સાથેનો પહેલો એપિસોડ રીલિઝ થઈ ચૂક્યો છે. તંત્રવિદ્યા પરના આ સુદીર્ઘ અને રોચક એપિસોડને આપ સૌનો પ્રચંડ પ્રતિસાદ સાંપડશે એવી આશા છે. આપના મિત્રો, સગા-વ્હાલાઓ અને સ્વજનો સાથે તેને શેર કરજો. RealHit પર જનારા સર્વપ્રથમ ગુજરાતી લેખક તરીકે ‘નવભારત સાહિત્ય મંદિર’ને પરખ ભટ્ટ માટે અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. સાથોસાથ, સમસ્ત ગુજરાતી લેખનજગત માટે આ અત્યંત ગૌરવની ક્ષણ છે. @parakh_bhatt @theshubhamgandhi #realhit #podcast #show #episode #parakhbhatt #parakhom #gujarati #writer #tantra #practitioner #occult #youtube #mythology #history #aghora #omswami #guru #spirituality #spiritual #srividya #shakti #divine #mother #feminine #devi #smashan #cremation

‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત ‘મહા-અસુર શ્રેણી’ (મૃત્યુંજય અને નાગપાશ નવલકથા)ના લેખક પરખ ભટ્ટનો ભારતના નંબર-1 ‘Tri-Host’ પૉડકાસ્ટર અને ટોચના યુટ્યુબર @realhit @realhittalks સાથેનો પહેલો એપિસોડ રીલિઝ થઈ ચૂક્યો છે. તંત્રવિદ્યા પરના આ સુદીર્ઘ અને રોચક એપિસોડને આપ સૌનો પ્રચંડ પ્રતિસાદ સાંપડશે એવી આશા છે. આપના મિત્રો, સગા-વ્હાલાઓ અને સ્વજનો સાથે તેને શેર કરજો. RealHit પર જનારા સર્વપ્રથમ ગુજરાતી લેખક તરીકે ‘નવભારત સાહિત્ય મંદિર’ને પરખ ભટ્ટ માટે અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. સાથોસાથ, સમસ્ત ગુજરાતી લેખનજગત માટે આ અત્યંત ગૌરવની ક્ષણ છે. @parakh_bhatt @theshubhamgandhi #realhit #podcast #show #episode #parakhbhatt #parakhom #gujarati #writer #tantra #practitioner #occult #youtube #mythology #history #aghora #omswami #guru #spirituality #spiritual #srividya #shakti #divine #mother #feminine #devi #smashan #cremation

‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત ‘મહા-અસુર શ્રેણી’ (મૃત્યુંજય અને નાગપાશ નવલકથા)ના લેખક પરખ ભટ્ટનો ભારતના નંબર-1 ‘Tri-Host’ પૉડકાસ્ટર અને ટોચના યુટ્યુબર @realhit @realhittalks સાથેનો પહેલો એપિસોડ રીલિઝ થઈ ચૂક્યો છે. તંત્રવિદ્યા પરના આ સુદીર્ઘ અને રોચક એપિસોડને આપ સૌનો પ્રચંડ પ્રતિસાદ સાંપડશે એવી આશા છે. આપના મિત્રો, સગા-વ્હાલાઓ અને સ્વજનો સાથે તેને શેર કરજો. RealHit પર જનારા સર્વપ્રથમ ગુજરાતી લેખક તરીકે ‘નવભારત સાહિત્ય મંદિર’ને પરખ ભટ્ટ માટે અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. સાથોસાથ, સમસ્ત ગુજરાતી લેખનજગત માટે આ અત્યંત ગૌરવની ક્ષણ છે. @parakh_bhatt @theshubhamgandhi #realhit #podcast #show #episode #parakhbhatt #parakhom #gujarati #writer #tantra #practitioner #occult #youtube #mythology #history #aghora #omswami #guru #spirituality #spiritual #srividya #shakti #divine #mother #feminine #devi #smashan #cremation

Read More

‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત ‘મહા-અસુર શ્રેણી’ (મૃત્યુંજય અને નાગપાશ નવલકથા)ના લેખક પરખ ભટ્ટની ભારતના નંબર-1 પૉડકાસ્ટર અને ટોચના યુટ્યુબર રણવીર અલાહબાદિયા સાથેનો પહેલો એપિસોડ રીલિઝ થઈ ચૂક્યો છે. તંત્રવિદ્યા પરના આ સુદીર્ઘ અને રોચક એપિસોડને આપ સૌનો પ્રચંડ પ્રતિસાદ સાંપડશે એવી આશા સાથે અમે આ એપિસોડની લિંક BIO માં મૂકી રહ્યા છીએ. આપના મિત્રો, સગા-વ્હાલાઓ અને સ્વજનો સાથે તેને શેર કરજો. ‘ધ રણવીર શૉ’ પર જનારા સર્વપ્રથમ ગુજરાતી લેખક તરીકે ‘નવભારત સાહિત્ય મંદિર’ને પરખ ભટ્ટ માટે અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. સાથોસાથ, સમસ્ત ગુજરાતી લેખનજગત માટે આ અત્યંત ગૌરવની ક્ષણ છે. @parakh_bhatt @theranveershowpodcast @beerbiceps @ranveerallahbadia #TheRanveerShow #TRS #RanveerAllahbadia #podcast #show #episode #parakhbhatt #parakhom #gujarati #writer #tantra #practitioner #occult #youtube #mythology #history #aghora #beerbiceps #omswami #guru #spirituality #spiritual #srividya #shakti #divine #mother #feminine #devi #smashan #cremation

‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત ‘મહા-અસુર શ્રેણી’ (મૃત્યુંજય અને નાગપાશ નવલકથા)ના લેખક પરખ ભટ્ટની ભારતના નંબર-1 પૉડકાસ્ટર અને ટોચના યુટ્યુબર રણવીર અલાહબાદિયા સાથેનો પહેલો એપિસોડ રીલિઝ થઈ ચૂક્યો છે. તંત્રવિદ્યા પરના આ સુદીર્ઘ અને રોચક એપિસોડને આપ સૌનો પ્રચંડ પ્રતિસાદ સાંપડશે એવી આશા સાથે અમે આ એપિસોડની લિંક BIO માં મૂકી રહ્યા છીએ. આપના મિત્રો, સગા-વ્હાલાઓ અને સ્વજનો સાથે તેને શેર કરજો. ‘ધ રણવીર શૉ’ પર જનારા સર્વપ્રથમ ગુજરાતી લેખક તરીકે ‘નવભારત સાહિત્ય મંદિર’ને પરખ ભટ્ટ માટે અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. સાથોસાથ, સમસ્ત ગુજરાતી લેખનજગત માટે આ અત્યંત ગૌરવની ક્ષણ છે. @parakh_bhatt @theranveershowpodcast @beerbiceps @ranveerallahbadia #TheRanveerShow #TRS #RanveerAllahbadia #podcast #show #episode #parakhbhatt #parakhom #gujarati #writer #tantra #practitioner #occult #youtube #mythology #history #aghora #beerbiceps #omswami #guru #spirituality #spiritual #srividya #shakti #divine #mother #feminine #devi #smashan #cremation

‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત ‘મહા-અસુર શ્રેણી’ (મૃત્યુંજય અને નાગપાશ નવલકથા)ના લેખક પરખ ભટ્ટની ભારતના નંબર-1 પૉડકાસ્ટર અને ટોચના યુટ્યુબર રણવીર અલાહબાદિયા સાથેનો પહેલો એપિસોડ રીલિઝ થઈ ચૂક્યો છે. તંત્રવિદ્યા પરના આ સુદીર્ઘ અને રોચક એપિસોડને આપ સૌનો પ્રચંડ પ્રતિસાદ સાંપડશે એવી આશા સાથે અમે આ એપિસોડની લિંક BIO માં મૂકી રહ્યા છીએ. આપના મિત્રો, સગા-વ્હાલાઓ અને સ્વજનો સાથે તેને શેર કરજો. ‘ધ રણવીર શૉ’ પર જનારા સર્વપ્રથમ ગુજરાતી લેખક તરીકે ‘નવભારત સાહિત્ય મંદિર’ને પરખ ભટ્ટ માટે અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. સાથોસાથ, સમસ્ત ગુજરાતી લેખનજગત માટે આ અત્યંત ગૌરવની ક્ષણ છે. @parakh_bhatt @theranveershowpodcast @beerbiceps @ranveerallahbadia #TheRanveerShow #TRS #RanveerAllahbadia #podcast #show #episode #parakhbhatt #parakhom #gujarati #writer #tantra #practitioner #occult #youtube #mythology #history #aghora #beerbiceps #omswami #guru #spirituality #spiritual #srividya #shakti #divine #mother #feminine #devi #smashan #cremation

Read More

‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine

‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine

‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine

Read More

નશાખોરીને ધર્મ, અધ્યાત્મ અને દેવી-દેવતા સાથે જોડીને પોતાની કુટેવને ઉચિત ઠેરવવાનો પ્રયાસ કરતાં લોકો માટે આ સમજવું જરૂરી છે. રામકૃષ્ણ પરમહંસ હોય કે પછી વામાખેપા, ગુરુ મત્સ્યેન્દ્રનાથ હોય કે પછી ભગવાન દત્તાત્રેય… પોતાની સાધનાના બળે તેઓ પરમ ચૈતન્ય સાથે એકાકાર થઈ એવી અવસ્થામાં પહોંચ્યા, જ્યાં સંસારના તમામ કૈફ ઝાંખા પડે અને ભક્તિનો મદ જ સર્વોચ્ચ જણાય. ‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine

નશાખોરીને ધર્મ, અધ્યાત્મ અને દેવી-દેવતા સાથે જોડીને પોતાની કુટેવને ઉચિત ઠેરવવાનો પ્રયાસ કરતાં લોકો માટે આ સમજવું જરૂરી છે. રામકૃષ્ણ પરમહંસ હોય કે પછી વામાખેપા, ગુરુ મત્સ્યેન્દ્રનાથ હોય કે પછી ભગવાન દત્તાત્રેય… પોતાની સાધનાના બળે તેઓ પરમ ચૈતન્ય સાથે એકાકાર થઈ એવી અવસ્થામાં પહોંચ્યા, જ્યાં સંસારના તમામ કૈફ ઝાંખા પડે અને ભક્તિનો મદ જ સર્વોચ્ચ જણાય. ‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine

નશાખોરીને ધર્મ, અધ્યાત્મ અને દેવી-દેવતા સાથે જોડીને પોતાની કુટેવને ઉચિત ઠેરવવાનો પ્રયાસ કરતાં લોકો માટે આ સમજવું જરૂરી છે. રામકૃષ્ણ પરમહંસ હોય કે પછી વામાખેપા, ગુરુ મત્સ્યેન્દ્રનાથ હોય કે પછી ભગવાન દત્તાત્રેય… પોતાની સાધનાના બળે તેઓ પરમ ચૈતન્ય સાથે એકાકાર થઈ એવી અવસ્થામાં પહોંચ્યા, જ્યાં સંસારના તમામ કૈફ ઝાંખા પડે અને ભક્તિનો મદ જ સર્વોચ્ચ જણાય. ‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine

Read More

જે ભયને દૂર કરે, એ ભૈરવ. ગોંડલ નજીક ઘોઘાવદર પાસે સ્ટેટ વખતનું જૂનું કાળભૈરવનું મંદિર. કિશોરાવસ્થામાં પહેલી વખત મુલાકાત લીધી, એ સમયથી મને આકર્ષિત કરતું રહ્યું છે. પરિસરમાં પગ મૂકો એટલે સ્મશાનવત્ સન્નાટો વ્યાપ્ત હોવા છતાં ભય ન પેદા થાય. શાંતિ અનુભવાય. એ રાતે થયેલી અનુભૂતિને આટલા વર્ષો બાદ ‘અઘોરેશ્વર’માં શબ્દદેહ આપી શકાયો છે. ‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine #bhairav #kaal #mahakaal

જે ભયને દૂર કરે, એ ભૈરવ. ગોંડલ નજીક ઘોઘાવદર પાસે સ્ટેટ વખતનું જૂનું કાળભૈરવનું મંદિર. કિશોરાવસ્થામાં પહેલી વખત મુલાકાત લીધી, એ સમયથી મને આકર્ષિત કરતું રહ્યું છે. પરિસરમાં પગ મૂકો એટલે સ્મશાનવત્ સન્નાટો વ્યાપ્ત હોવા છતાં ભય ન પેદા થાય. શાંતિ અનુભવાય. એ રાતે થયેલી અનુભૂતિને આટલા વર્ષો બાદ ‘અઘોરેશ્વર’માં શબ્દદેહ આપી શકાયો છે. ‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine #bhairav #kaal #mahakaal

જે ભયને દૂર કરે, એ ભૈરવ. ગોંડલ નજીક ઘોઘાવદર પાસે સ્ટેટ વખતનું જૂનું કાળભૈરવનું મંદિર. કિશોરાવસ્થામાં પહેલી વખત મુલાકાત લીધી, એ સમયથી મને આકર્ષિત કરતું રહ્યું છે. પરિસરમાં પગ મૂકો એટલે સ્મશાનવત્ સન્નાટો વ્યાપ્ત હોવા છતાં ભય ન પેદા થાય. શાંતિ અનુભવાય. એ રાતે થયેલી અનુભૂતિને આટલા વર્ષો બાદ ‘અઘોરેશ્વર’માં શબ્દદેહ આપી શકાયો છે. ‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine #bhairav #kaal #mahakaal

Read More

‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine

‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine

‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine

Read More

મંદિરોમાં પગ મૂકતાંવેંત હ્રદય ભરાઈ આવવું, આંખમાંથી અનાયાસે જ અશ્રુધારા શરૂ થઈ જવી, સમગ્ર દેહમાંથી ઝણઝણાટી પસાર થઈ જવી અને મસ્તકના આપોઆપ ઝૂકી જવાની ઘટના એ ગર્ભગૃહમાં બિરાજમાન દૈવી સ્વરૂપની તીવ્ર ઊર્જાનાં સંસર્ગમાં આવ્યાનો પુરાવો છે. આપની સાથે આ પ્રકારની ઘટના ક્યારેય બની છે? ‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine

મંદિરોમાં પગ મૂકતાંવેંત હ્રદય ભરાઈ આવવું, આંખમાંથી અનાયાસે જ અશ્રુધારા શરૂ થઈ જવી, સમગ્ર દેહમાંથી ઝણઝણાટી પસાર થઈ જવી અને મસ્તકના આપોઆપ ઝૂકી જવાની ઘટના એ ગર્ભગૃહમાં બિરાજમાન દૈવી સ્વરૂપની તીવ્ર ઊર્જાનાં સંસર્ગમાં આવ્યાનો પુરાવો છે. આપની સાથે આ પ્રકારની ઘટના ક્યારેય બની છે? ‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine

મંદિરોમાં પગ મૂકતાંવેંત હ્રદય ભરાઈ આવવું, આંખમાંથી અનાયાસે જ અશ્રુધારા શરૂ થઈ જવી, સમગ્ર દેહમાંથી ઝણઝણાટી પસાર થઈ જવી અને મસ્તકના આપોઆપ ઝૂકી જવાની ઘટના એ ગર્ભગૃહમાં બિરાજમાન દૈવી સ્વરૂપની તીવ્ર ઊર્જાનાં સંસર્ગમાં આવ્યાનો પુરાવો છે. આપની સાથે આ પ્રકારની ઘટના ક્યારેય બની છે? ‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine

Read More

યંત્ર-મંત્ર અને તંત્ર શબ્દના ‘ત્ર’ વર્ણનું મૂળ ‘તારવું’ છે. દક્ષિણ ભારતના એક સિદ્ધ ઉપાસક સ્વામી કરૂણામય આ ત્રણેય શબ્દોની અદ્ભુત વ્યાખ્યા કરતા કહે છે કે, જે ‘યમ્’ અર્થાત્ મૃત્યુ અને સમયની પેલે પાર લઈ જઈ શકે, એ ‘યંત્ર’! એવી જ રીતે, જે મન અને તનના વિકારોમાંથી આત્માને તારીને લઈ જઈ શકે એને આપણે અનુક્રમે ‘મંત્ર’ અને ‘તંત્ર’ તરીકે ઓળખીએ છીએ. ‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine

યંત્ર-મંત્ર અને તંત્ર શબ્દના ‘ત્ર’ વર્ણનું મૂળ ‘તારવું’ છે. દક્ષિણ ભારતના એક સિદ્ધ ઉપાસક સ્વામી કરૂણામય આ ત્રણેય શબ્દોની અદ્ભુત વ્યાખ્યા કરતા કહે છે કે, જે ‘યમ્’ અર્થાત્ મૃત્યુ અને સમયની પેલે પાર લઈ જઈ શકે, એ ‘યંત્ર’! એવી જ રીતે, જે મન અને તનના વિકારોમાંથી આત્માને તારીને લઈ જઈ શકે એને આપણે અનુક્રમે ‘મંત્ર’ અને ‘તંત્ર’ તરીકે ઓળખીએ છીએ. ‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine

યંત્ર-મંત્ર અને તંત્ર શબ્દના ‘ત્ર’ વર્ણનું મૂળ ‘તારવું’ છે. દક્ષિણ ભારતના એક સિદ્ધ ઉપાસક સ્વામી કરૂણામય આ ત્રણેય શબ્દોની અદ્ભુત વ્યાખ્યા કરતા કહે છે કે, જે ‘યમ્’ અર્થાત્ મૃત્યુ અને સમયની પેલે પાર લઈ જઈ શકે, એ ‘યંત્ર’! એવી જ રીતે, જે મન અને તનના વિકારોમાંથી આત્માને તારીને લઈ જઈ શકે એને આપણે અનુક્રમે ‘મંત્ર’ અને ‘તંત્ર’ તરીકે ઓળખીએ છીએ. ‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine

Read More

તંત્ર-અઘોરીમાર્ગની બાબતો સભ્ય સમાજ સુધી ન પહોંચવાના કારણે તે આધ્યાત્મિકતાથી વિમુખ થઇ રહ્યો છે. લેખક શ્રી પરખ ભટ્ટ દ્વારા આધ્યાત્મિક યાત્રાના મંગલાચરણ પાર પ્રકાશ પાડતું અને દરેક વ્યક્તિને સાધનાના માર્ગ ઉપર લાવવાનો પ્રયાસ કરતું પુસ્તક એટલે નમઃ અઘોરેશ્વર. #aghor #tantra #sadhana #initiation #guru #gujarati #book #author #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddiction #Booksforever #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #literature #scripture #hindu #sanatan #dharma

તંત્ર-અઘોરીમાર્ગની બાબતો સભ્ય સમાજ સુધી ન પહોંચવાના કારણે તે આધ્યાત્મિકતાથી વિમુખ થઇ રહ્યો છે. લેખક શ્રી પરખ ભટ્ટ દ્વારા આધ્યાત્મિક યાત્રાના મંગલાચરણ પાર પ્રકાશ પાડતું અને દરેક વ્યક્તિને સાધનાના માર્ગ ઉપર લાવવાનો પ્રયાસ કરતું પુસ્તક એટલે નમઃ અઘોરેશ્વર. #aghor #tantra #sadhana #initiation #guru #gujarati #book #author #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddiction #Booksforever #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #literature #scripture #hindu #sanatan #dharma

તંત્ર-અઘોરીમાર્ગની બાબતો સભ્ય સમાજ સુધી ન પહોંચવાના કારણે તે આધ્યાત્મિકતાથી વિમુખ થઇ રહ્યો છે. લેખક શ્રી પરખ ભટ્ટ દ્વારા આધ્યાત્મિક યાત્રાના મંગલાચરણ પાર પ્રકાશ પાડતું અને દરેક વ્યક્તિને સાધનાના માર્ગ ઉપર લાવવાનો પ્રયાસ કરતું પુસ્તક એટલે નમઃ અઘોરેશ્વર. #aghor #tantra #sadhana #initiation #guru #gujarati #book #author #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddiction #Booksforever #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #literature #scripture #hindu #sanatan #dharma

Read More

‘અઘોરેશ્વર’ (નમઃ શ્રેણીનાં દ્વિતીય પુસ્તક)ની વિઝ્યુલ-ઝલક! ♥️ પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યું છે. ઓર્ડર માટેની લિંક BIO માં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વોટ્સએપ કરવાથી ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghora #tantra #cremation #smashaan #aghoreshwar #babakinaram #baba #kinaram #guru #book #gujarati #namah #series #literature #occult #secrets

‘અઘોરેશ્વર’ (નમઃ શ્રેણીનાં દ્વિતીય પુસ્તક)ની વિઝ્યુલ-ઝલક! ♥️ પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યું છે. ઓર્ડર માટેની લિંક BIO માં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વોટ્સએપ કરવાથી ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghora #tantra #cremation #smashaan #aghoreshwar #babakinaram #baba #kinaram #guru #book #gujarati #namah #series #literature #occult #secrets

‘અઘોરેશ્વર’ (નમઃ શ્રેણીનાં દ્વિતીય પુસ્તક)ની વિઝ્યુલ-ઝલક! ♥️ પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યું છે. ઓર્ડર માટેની લિંક BIO માં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વોટ્સએપ કરવાથી ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghora #tantra #cremation #smashaan #aghoreshwar #babakinaram #baba #kinaram #guru #book #gujarati #namah #series #literature #occult #secrets

Read More

મારા જીવનના પ્રથમ ત્રણ દાયકા અત્યંત રોમાંચક, રહસ્યમય અને પડકારોથી ભરપૂર રહ્યા છે. અનાયાસે આરંભ થયેલું આધ્યાત્મિક ચક્ર મારી સામે એવા માર્ગો ઉઘાડતું રહ્યું છે, જેની મેં કલ્પના પણ ન કરી હોય. હચમચાવી દે એવી ઘટનાઓ થકી નવી દિશાઓ ઉઘડતી રહી છે. આ કિસ્સાઓને પ્રાથમિક દૃષ્ટિકોણથી મૂલવવા જઈએ તો, એમાંથી કશો સાર મેળવી ન શકાય. આજે જ્યારે પાછળ વળીને જોઉં છું, ત્યારે સમજાય છે કે એક જિગ્સો પઝલની માફક બધું જ વારાફરતી એના નિર્ધારિત ચોકઠાંમાં ગોઠવાતું જતું હતું. અધ્યાત્મરૂપી અફાટ-અનંત સમુદ્રનો ગર્ભ પામવા માટે તો જન્મારો પણ ઓછો પડે! આમ છતાં, ઈશ્વરકૃપાથી અત્યાર સુધીમાં મને જે કોઈ અધ્યાત્મ-મોતી પ્રાપ્ત થયા છે, એને મારી પાસે સંઘરી રાખવાને બદલે આ ભંડાર આપ સૌ માટે ખુલ્લો મૂકી દેવામાં જ મને હરિઈચ્છા જણાય છે. સદીઓ સુધી આ પ્રકારનું જ્ઞાન મોટેભાગે સમાજના એક ચોક્કસ વર્ગ પૂરતું સીમિત રહ્યું, જેના લીધે સનાતન હિંદુ ધર્મને બહુ મોટો ફટકો પડ્યો. સાધનાના રહસ્યો અને તંત્ર-અઘોરની ગૂઢ બાબતો સભ્ય સમાજ સુધી ન પહોંચવાને કારણે ભારતીયો ધીરે ધીરે આધ્યાત્મિકતાથી વિમુખ થતાં ગયા, પરંતુ હવે એ પોસાય એમ નથી. હું દ્રઢપણે માનું છું કે આધ્યાત્મિકતા પર કોઈ એક ચોક્કસ વર્ગ કે લોકોનું આધિપત્ય નથી. આ સૃષ્ટિમાં જન્મ લેતાં પ્રત્યેક આત્માને આધ્યાત્મિક ઉન્નતિ મેળવવાનો અધિકાર છે. મારા માટે મહત્ત્વપૂર્ણ છે, પેલા આંગળીને વેઢે ગણાય એટલા લોકો... જે આ પુસ્તકો વાંચીને વાસ્તવમાં સાધનાનો માર્ગ અપનાવશે. મારી અંગત આધ્યાત્મિક યાત્રાના મંગલાચરણ ઉપર પ્રકાશ પાડતું આ પુસ્તક જો એક વ્યક્તિને પણ સાધનાના માર્ગ ઉપર લાવી શકે, તો મારો જન્મારો સફળ થયો ગણાશે. મારા દરેક પુસ્તકોમાં જે પ્રથા અનુસરવામાં આવે છે, એને આજે અમે તોડી રહ્યા છીએ. ’નમઃ શ્રેણી’ના આ દ્વિતીય પુસ્તકનું પ્રિ-બૂકિંગ નહીં, પરંતુ સીધું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. ૩૦થી વધારે કલર-ફોટો સાથેનું આકર્ષક લે-આઉટ ધરાવતું આ પુસ્તક અમદાવાદ ખાતે મારા પ્રકાશક ‘નવભારત સાહિત્ય મંદિર’ ની ઓફિસ પર પ્રિન્ટ થઈને પહોંચી ચૂક્યું છે. પુસ્તક ઓનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વોટ્સએપ મેસેજ કરવાથી પુસ્તક ઘરે બેઠા ઓર્ડર થઈ શકશે. આજે જ વસાવો. આપના મિત્રો, સગા-સંબંધીઓને પણ આ પોસ્ટ શેર કરશો એવી અપેક્ષા છે. પ્રતિભાવોની રાહ રહેશે 💐🙏🏼 - પરખ ભટ્ટ Cover Page by: @fds_fortune_designing_studio @hi.manshu7224 @i.m.kishan_ #aghor #tantra #sadhana #initiation #guru #gujarati #book #author #literature #scripture #hindu #sanatan #dharma

મારા જીવનના પ્રથમ ત્રણ દાયકા અત્યંત રોમાંચક, રહસ્યમય અને પડકારોથી ભરપૂર રહ્યા છે. અનાયાસે આરંભ થયેલું આધ્યાત્મિક ચક્ર મારી સામે એવા માર્ગો ઉઘાડતું રહ્યું છે, જેની મેં કલ્પના પણ ન કરી હોય. હચમચાવી દે એવી ઘટનાઓ થકી નવી દિશાઓ ઉઘડતી રહી છે. આ કિસ્સાઓને પ્રાથમિક દૃષ્ટિકોણથી મૂલવવા જઈએ તો, એમાંથી કશો સાર મેળવી ન શકાય. આજે જ્યારે પાછળ વળીને જોઉં છું, ત્યારે સમજાય છે કે એક જિગ્સો પઝલની માફક બધું જ વારાફરતી એના નિર્ધારિત ચોકઠાંમાં ગોઠવાતું જતું હતું. અધ્યાત્મરૂપી અફાટ-અનંત સમુદ્રનો ગર્ભ પામવા માટે તો જન્મારો પણ ઓછો પડે! આમ છતાં, ઈશ્વરકૃપાથી અત્યાર સુધીમાં મને જે કોઈ અધ્યાત્મ-મોતી પ્રાપ્ત થયા છે, એને મારી પાસે સંઘરી રાખવાને બદલે આ ભંડાર આપ સૌ માટે ખુલ્લો મૂકી દેવામાં જ મને હરિઈચ્છા જણાય છે. સદીઓ સુધી આ પ્રકારનું જ્ઞાન મોટેભાગે સમાજના એક ચોક્કસ વર્ગ પૂરતું સીમિત રહ્યું, જેના લીધે સનાતન હિંદુ ધર્મને બહુ મોટો ફટકો પડ્યો. સાધનાના રહસ્યો અને તંત્ર-અઘોરની ગૂઢ બાબતો સભ્ય સમાજ સુધી ન પહોંચવાને કારણે ભારતીયો ધીરે ધીરે આધ્યાત્મિકતાથી વિમુખ થતાં ગયા, પરંતુ હવે એ પોસાય એમ નથી. હું દ્રઢપણે માનું છું કે આધ્યાત્મિકતા પર કોઈ એક ચોક્કસ વર્ગ કે લોકોનું આધિપત્ય નથી. આ સૃષ્ટિમાં જન્મ લેતાં પ્રત્યેક આત્માને આધ્યાત્મિક ઉન્નતિ મેળવવાનો અધિકાર છે. મારા માટે મહત્ત્વપૂર્ણ છે, પેલા આંગળીને વેઢે ગણાય એટલા લોકો... જે આ પુસ્તકો વાંચીને વાસ્તવમાં સાધનાનો માર્ગ અપનાવશે. મારી અંગત આધ્યાત્મિક યાત્રાના મંગલાચરણ ઉપર પ્રકાશ પાડતું આ પુસ્તક જો એક વ્યક્તિને પણ સાધનાના માર્ગ ઉપર લાવી શકે, તો મારો જન્મારો સફળ થયો ગણાશે. મારા દરેક પુસ્તકોમાં જે પ્રથા અનુસરવામાં આવે છે, એને આજે અમે તોડી રહ્યા છીએ. ’નમઃ શ્રેણી’ના આ દ્વિતીય પુસ્તકનું પ્રિ-બૂકિંગ નહીં, પરંતુ સીધું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. ૩૦થી વધારે કલર-ફોટો સાથેનું આકર્ષક લે-આઉટ ધરાવતું આ પુસ્તક અમદાવાદ ખાતે મારા પ્રકાશક ‘નવભારત સાહિત્ય મંદિર’ ની ઓફિસ પર પ્રિન્ટ થઈને પહોંચી ચૂક્યું છે. પુસ્તક ઓનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વોટ્સએપ મેસેજ કરવાથી પુસ્તક ઘરે બેઠા ઓર્ડર થઈ શકશે. આજે જ વસાવો. આપના મિત્રો, સગા-સંબંધીઓને પણ આ પોસ્ટ શેર કરશો એવી અપેક્ષા છે. પ્રતિભાવોની રાહ રહેશે 💐🙏🏼 - પરખ ભટ્ટ Cover Page by: @fds_fortune_designing_studio @hi.manshu7224 @i.m.kishan_ #aghor #tantra #sadhana #initiation #guru #gujarati #book #author #literature #scripture #hindu #sanatan #dharma

મારા જીવનના પ્રથમ ત્રણ દાયકા અત્યંત રોમાંચક, રહસ્યમય અને પડકારોથી ભરપૂર રહ્યા છે. અનાયાસે આરંભ થયેલું આધ્યાત્મિક ચક્ર મારી સામે એવા માર્ગો ઉઘાડતું રહ્યું છે, જેની મેં કલ્પના પણ ન કરી હોય. હચમચાવી દે એવી ઘટનાઓ થકી નવી દિશાઓ ઉઘડતી રહી છે. આ કિસ્સાઓને પ્રાથમિક દૃષ્ટિકોણથી મૂલવવા જઈએ તો, એમાંથી કશો સાર મેળવી ન શકાય. આજે જ્યારે પાછળ વળીને જોઉં છું, ત્યારે સમજાય છે કે એક જિગ્સો પઝલની માફક બધું જ વારાફરતી એના નિર્ધારિત ચોકઠાંમાં ગોઠવાતું જતું હતું. અધ્યાત્મરૂપી અફાટ-અનંત સમુદ્રનો ગર્ભ પામવા માટે તો જન્મારો પણ ઓછો પડે! આમ છતાં, ઈશ્વરકૃપાથી અત્યાર સુધીમાં મને જે કોઈ અધ્યાત્મ-મોતી પ્રાપ્ત થયા છે, એને મારી પાસે સંઘરી રાખવાને બદલે આ ભંડાર આપ સૌ માટે ખુલ્લો મૂકી દેવામાં જ મને હરિઈચ્છા જણાય છે. સદીઓ સુધી આ પ્રકારનું જ્ઞાન મોટેભાગે સમાજના એક ચોક્કસ વર્ગ પૂરતું સીમિત રહ્યું, જેના લીધે સનાતન હિંદુ ધર્મને બહુ મોટો ફટકો પડ્યો. સાધનાના રહસ્યો અને તંત્ર-અઘોરની ગૂઢ બાબતો સભ્ય સમાજ સુધી ન પહોંચવાને કારણે ભારતીયો ધીરે ધીરે આધ્યાત્મિકતાથી વિમુખ થતાં ગયા, પરંતુ હવે એ પોસાય એમ નથી. હું દ્રઢપણે માનું છું કે આધ્યાત્મિકતા પર કોઈ એક ચોક્કસ વર્ગ કે લોકોનું આધિપત્ય નથી. આ સૃષ્ટિમાં જન્મ લેતાં પ્રત્યેક આત્માને આધ્યાત્મિક ઉન્નતિ મેળવવાનો અધિકાર છે. મારા માટે મહત્ત્વપૂર્ણ છે, પેલા આંગળીને વેઢે ગણાય એટલા લોકો... જે આ પુસ્તકો વાંચીને વાસ્તવમાં સાધનાનો માર્ગ અપનાવશે. મારી અંગત આધ્યાત્મિક યાત્રાના મંગલાચરણ ઉપર પ્રકાશ પાડતું આ પુસ્તક જો એક વ્યક્તિને પણ સાધનાના માર્ગ ઉપર લાવી શકે, તો મારો જન્મારો સફળ થયો ગણાશે. મારા દરેક પુસ્તકોમાં જે પ્રથા અનુસરવામાં આવે છે, એને આજે અમે તોડી રહ્યા છીએ. ’નમઃ શ્રેણી’ના આ દ્વિતીય પુસ્તકનું પ્રિ-બૂકિંગ નહીં, પરંતુ સીધું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. ૩૦થી વધારે કલર-ફોટો સાથેનું આકર્ષક લે-આઉટ ધરાવતું આ પુસ્તક અમદાવાદ ખાતે મારા પ્રકાશક ‘નવભારત સાહિત્ય મંદિર’ ની ઓફિસ પર પ્રિન્ટ થઈને પહોંચી ચૂક્યું છે. પુસ્તક ઓનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વોટ્સએપ મેસેજ કરવાથી પુસ્તક ઘરે બેઠા ઓર્ડર થઈ શકશે. આજે જ વસાવો. આપના મિત્રો, સગા-સંબંધીઓને પણ આ પોસ્ટ શેર કરશો એવી અપેક્ષા છે. પ્રતિભાવોની રાહ રહેશે 💐🙏🏼 - પરખ ભટ્ટ Cover Page by: @fds_fortune_designing_studio @hi.manshu7224 @i.m.kishan_ #aghor #tantra #sadhana #initiation #guru #gujarati #book #author #literature #scripture #hindu #sanatan #dharma

Read More