જે ભયને દૂર કરે, એ ભૈરવ.
ગોંડલ નજીક ઘોઘાવદર પાસે સ્ટેટ વખતનું જૂનું કાળભૈરવનું મંદિર. કિશોરાવસ્થામાં પહેલી વખત મુલાકાત લીધી, એ સમયથી મને આકર્ષિત કરતું રહ્યું છે. પરિસરમાં પગ મૂકો એટલે સ્મશાનવત્ સન્નાટો વ્યાપ્ત હોવા છતાં ભય ન પેદા થાય. શાંતિ અનુભવાય. એ રાતે થયેલી અનુભૂતિને આટલા વર્ષો બાદ ‘અઘોરેશ્વર’માં શબ્દદેહ આપી શકાયો છે.
‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ.
#aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine #bhairav #kaal #mahakaal
જે ભયને દૂર કરે, એ ભૈરવ. ગોંડલ નજીક ઘોઘાવદર પાસે સ્ટેટ વખતનું જૂનું કાળભૈરવનું મંદિર. કિશોરાવસ્થામાં પહેલી વખત મુલાકાત લીધી, એ સમયથી મને આકર્ષિત કરતું રહ્યું છે. પરિસરમાં પગ મૂકો એટલે સ્મશાનવત્ સન્નાટો વ્યાપ્ત હોવા છતાં ભય ન પેદા થાય. શાંતિ અનુભવાય. એ રાતે થયેલી અનુભૂતિને આટલા વર્ષો બાદ ‘અઘોરેશ્વર’માં શબ્દદેહ આપી શકાયો છે. ‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine #bhairav #kaal #mahakaal
Jul 17, 2023