વાજતે ગાજતે દિવાળીએ માંડવે (બૂક-સ્ટૉર્સ પર) આવશે, ‘SCIENTIFIC ધર્મ’ની નવી સંવર્ધિત આવૃતિ... સાયન્સ-વિજ્ઞાનની આંગળી પકડી ચાલનાર આજની પેઢી, આશ્ચર્ય થાય એ હદ્દે ધાર્મિક તથ્યોનાં પુરાવા માંગી સત્યની ચકાસણી કરવા ઉત્સુક બની છે. ગાયત્રી મંત્ર કે સિધ્ધકુંજીકા સ્તોત્રની અસરકારકતા પર કોઈને ભરોસો નથી રહ્યો. લગ્ન વખતે ઉચ્ચારાતાં સપ્તપદીનાં સાત વચનો પર ધ્યાન આપવાનો કોઈ પાસે સમય નથી. પાંચ ઈન્દ્રિયો, બે હાથ અને મસ્તક નમાવી પરમેશ્વરનો સાક્ષાત્કાર કરવાની કોઈ પાસે ફુરસત નથી. આ બધાની પાછળ કોઈકને કોઈક અંશે આપણો સમાજ જવાબદાર છે. બાળક નાનુ હોય ત્યારે શાળા-અભ્યાસ દરમિયાન તેની કૂતુહલવૃત્તિને વૈજ્ઞાનિક પુરાવાઓ થકી શાંત કરી આપવામાં આવે છે, પરંતુ એમની આ કાચી વયમાં આપણી સંસ્કૃતિના ભવ્ય વારસાને એમના સુધી પહોંચાડવા માટે કેમ કોઈ મજબૂત પ્રયત્નો હાથ ધરવામાં નથી આવતાં તે અહીં યક્ષપ્રશ્ન છે! ધર્મ અને વિજ્ઞાનના સમન્વય એવા આ વિષયની પસંદગી કરવા પાછળનું મુખ્ય કારણ છે ઉપરોક્ત સમસ્યા. આપણા મનમાં વહેમ ઘુસી ગયો છે કે, વિજ્ઞાન અને ધર્મ હંમેશા એકબીજાથી તદ્દન વિરૂધ્ધ એવા બે અંતિમો પર જ બિરાજમાન હોવાનાં! વાસ્તવિકતાનાં દર્પણમાં દ્રષ્ટિ કરીએ તો સમજાય કે દૂધમાં ભળેલી સાકરને જે પ્રકારે અલગ તારવવી શક્ય નથી એ જ પ્રકારે વિજ્ઞાન અને ધર્મની સંલગ્નતાને વિખૂટા પાડવા બિલકુલ સંભવ નથી. બંને પરસ્પર પૂરક છે. આ વિષય પર જ વધુ ઊંડાણપૂર્વક મનોમંથન કરાવવા માટે આવી રહ્યું છે, ‘SCIENTIFIC ધર્મ’! ‘Scientific ધર્મ’ની નવી સંવર્ધિત આવૃતિ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પર ૨૦ ટકાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. રૂપિયા ૨૪૯/-ની કિંમતનું પુસ્તક તમે ખાસ ઑફરને લીધે ફક્ત રૂપિયા ૧૯૯/-માં ખરીદી શકશો. સાથોસાથ, હવે એમેઝોન પર પણ ઉપલબ્ધ. https://navbharatonline.com/prebooking/scientific-dharma.html https://www.amazon.in/dp/B09JM51W7Y/ref=cm_sw_r_apan_glt_fabc_RQBGWWR5M89AAXAF34GC ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ મોબાઇલ નંબર 9825032340 પર વૉટ્સએપ અથવા ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકાશે. દિવાળીના શુભ દિવસે એટલે કે ૪ નવેમ્બર, ૨૦૨૧ ના રોજ આપના ઘરે પુસ્તકની ડિલીવરી કરી દેવામાં આવશે. Created by: FDS : Fortune Designing Studio Published by: Navbharat Sahitya Mandir Supported by: Sanj Samachar (Evening Daily, Rajkot)

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

વાજતે ગાજતે દિવાળીએ માંડવે (બૂક-સ્ટૉર્સ પર) આવશે, ‘SCIENTIFIC ધર્મ’ની નવી સંવર્ધિત આવૃતિ...

સાયન્સ-વિજ્ઞાનની આંગળી પકડી ચાલનાર આજની પેઢી, આશ્ચર્ય થાય એ હદ્દે ધાર્મિક તથ્યોનાં પુરાવા માંગી સત્યની ચકાસણી કરવા ઉત્સુક બની છે. ગાયત્રી મંત્ર કે સિધ્ધકુંજીકા સ્તોત્રની અસરકારકતા પર કોઈને ભરોસો નથી રહ્યો. લગ્ન વખતે ઉચ્ચારાતાં સપ્તપદીનાં સાત વચનો પર ધ્યાન આપવાનો કોઈ પાસે સમય નથી. પાંચ ઈન્દ્રિયો, બે હાથ અને મસ્તક નમાવી પરમેશ્વરનો સાક્ષાત્કાર કરવાની કોઈ પાસે ફુરસત નથી. આ બધાની પાછળ કોઈકને કોઈક અંશે આપણો સમાજ જવાબદાર છે. બાળક નાનુ હોય ત્યારે શાળા-અભ્યાસ દરમિયાન તેની કૂતુહલવૃત્તિને વૈજ્ઞાનિક પુરાવાઓ થકી શાંત કરી આપવામાં આવે છે, પરંતુ એમની આ કાચી વયમાં આપણી સંસ્કૃતિના ભવ્ય વારસાને એમના સુધી પહોંચાડવા માટે કેમ કોઈ મજબૂત પ્રયત્નો હાથ ધરવામાં નથી આવતાં તે અહીં યક્ષપ્રશ્ન છે!

ધર્મ અને વિજ્ઞાનના સમન્વય એવા આ વિષયની પસંદગી કરવા પાછળનું મુખ્ય કારણ છે ઉપરોક્ત સમસ્યા. આપણા મનમાં વહેમ ઘુસી ગયો છે કે, વિજ્ઞાન અને ધર્મ હંમેશા એકબીજાથી તદ્દન વિરૂધ્ધ એવા બે અંતિમો પર જ બિરાજમાન હોવાનાં! વાસ્તવિકતાનાં દર્પણમાં દ્રષ્ટિ કરીએ તો સમજાય કે દૂધમાં ભળેલી સાકરને જે પ્રકારે અલગ તારવવી શક્ય નથી એ જ પ્રકારે વિજ્ઞાન અને ધર્મની સંલગ્નતાને વિખૂટા પાડવા બિલકુલ સંભવ નથી. બંને પરસ્પર પૂરક છે.

આ વિષય પર જ વધુ ઊંડાણપૂર્વક મનોમંથન કરાવવા માટે આવી રહ્યું છે, ‘SCIENTIFIC ધર્મ’!

‘Scientific ધર્મ’ની નવી સંવર્ધિત આવૃતિ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પર ૨૦ ટકાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. રૂપિયા ૨૪૯/-ની કિંમતનું પુસ્તક તમે ખાસ ઑફરને લીધે ફક્ત રૂપિયા ૧૯૯/-માં ખરીદી શકશો. સાથોસાથ, હવે એમેઝોન પર પણ ઉપલબ્ધ.

https://navbharatonline.com/prebooking/scientific-dharma.html

https://www.amazon.in/dp/B09JM51W7Y/ref=cm_sw_r_apan_glt_fabc_RQBGWWR5M89AAXAF34GC

‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ મોબાઇલ નંબર 9825032340 પર વૉટ્સએપ અથવા ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકાશે.

દિવાળીના શુભ દિવસે એટલે કે ૪ નવેમ્બર, ૨૦૨૧ ના રોજ આપના ઘરે પુસ્તકની ડિલીવરી કરી દેવામાં આવશે.

Created by: FDS : Fortune Designing Studio
Published by: Navbharat Sahitya Mandir
Supported by: Sanj Samachar (Evening Daily, Rajkot)

વાજતે ગાજતે દિવાળીએ માંડવે (બૂક-સ્ટૉર્સ પર) આવશે, ‘SCIENTIFIC ધર્મ’ની નવી સંવર્ધિત આવૃતિ... સાયન્સ-વિજ્ઞાનની આંગળી પકડી ચાલનાર આજની પેઢી, આશ્ચર્ય થાય એ હદ્દે ધાર્મિક તથ્યોનાં પુરાવા માંગી સત્યની ચકાસણી કરવા ઉત્સુક બની છે. ગાયત્રી મંત્ર કે સિધ્ધકુંજીકા સ્તોત્રની અસરકારકતા પર કોઈને ભરોસો નથી રહ્યો. લગ્ન વખતે ઉચ્ચારાતાં સપ્તપદીનાં સાત વચનો પર ધ્યાન આપવાનો કોઈ પાસે સમય નથી. પાંચ ઈન્દ્રિયો, બે હાથ અને મસ્તક નમાવી પરમેશ્વરનો સાક્ષાત્કાર કરવાની કોઈ પાસે ફુરસત નથી. આ બધાની પાછળ કોઈકને કોઈક અંશે આપણો સમાજ જવાબદાર છે. બાળક નાનુ હોય ત્યારે શાળા-અભ્યાસ દરમિયાન તેની કૂતુહલવૃત્તિને વૈજ્ઞાનિક પુરાવાઓ થકી શાંત કરી આપવામાં આવે છે, પરંતુ એમની આ કાચી વયમાં આપણી સંસ્કૃતિના ભવ્ય વારસાને એમના સુધી પહોંચાડવા માટે કેમ કોઈ મજબૂત પ્રયત્નો હાથ ધરવામાં નથી આવતાં તે અહીં યક્ષપ્રશ્ન છે! ધર્મ અને વિજ્ઞાનના સમન્વય એવા આ વિષયની પસંદગી કરવા પાછળનું મુખ્ય કારણ છે ઉપરોક્ત સમસ્યા. આપણા મનમાં વહેમ ઘુસી ગયો છે કે, વિજ્ઞાન અને ધર્મ હંમેશા એકબીજાથી તદ્દન વિરૂધ્ધ એવા બે અંતિમો પર જ બિરાજમાન હોવાનાં! વાસ્તવિકતાનાં દર્પણમાં દ્રષ્ટિ કરીએ તો સમજાય કે દૂધમાં ભળેલી સાકરને જે પ્રકારે અલગ તારવવી શક્ય નથી એ જ પ્રકારે વિજ્ઞાન અને ધર્મની સંલગ્નતાને વિખૂટા પાડવા બિલકુલ સંભવ નથી. બંને પરસ્પર પૂરક છે. આ વિષય પર જ વધુ ઊંડાણપૂર્વક મનોમંથન કરાવવા માટે આવી રહ્યું છે, ‘SCIENTIFIC ધર્મ’! ‘Scientific ધર્મ’ની નવી સંવર્ધિત આવૃતિ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પર ૨૦ ટકાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. રૂપિયા ૨૪૯/-ની કિંમતનું પુસ્તક તમે ખાસ ઑફરને લીધે ફક્ત રૂપિયા ૧૯૯/-માં ખરીદી શકશો. સાથોસાથ, હવે એમેઝોન પર પણ ઉપલબ્ધ. https://navbharatonline.com/prebooking/scientific-dharma.html https://www.amazon.in/dp/B09JM51W7Y/ref=cm_sw_r_apan_glt_fabc_RQBGWWR5M89AAXAF34GC ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ મોબાઇલ નંબર 9825032340 પર વૉટ્સએપ અથવા ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકાશે. દિવાળીના શુભ દિવસે એટલે કે ૪ નવેમ્બર, ૨૦૨૧ ના રોજ આપના ઘરે પુસ્તકની ડિલીવરી કરી દેવામાં આવશે. Created by: FDS : Fortune Designing Studio Published by: Navbharat Sahitya Mandir Supported by: Sanj Samachar (Evening Daily, Rajkot)

Let's Connect

sm2p0