
યુવા ગૌરવ પુરસ્કાર અને રાવજી પટેલ યુવા પુરસ્કારથી પુરસ્કૃત કવયિત્રી રિન્કુ રાઠોડ ‘શર્વરી’નો ગઝલસંગ્રહ ‘… તો તમે રાજી?’ ટૂંક સમયમાં ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પ્રકાશિત થવા જઈ રહ્યો છે, જેનું વિમોચન તારીખ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૨ (રવિવાર)ના રોજ રાખવામાં આવ્યું છે. વધુ વિગતો માટે જોડાયેલા રહો.
આજે જ તમારી નકલ ઘરે બેઠાં પ્રિ-ઓર્ડર કરો અને મેળવો ડિસ્કાઉન્ટ!
https://navbharatonline.com/authors/rinku-rathod-sharvari.html
યુવા ગૌરવ પુરસ્કાર અને રાવજી પટેલ યુવા પુરસ્કારથી પુરસ્કૃત કવયિત્રી રિન્કુ રાઠોડ ‘શર્વરી’નો ગઝલસંગ્રહ ‘… તો તમે રાજી?’ ટૂંક સમયમાં ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પ્રકાશિત થવા જઈ રહ્યો છે, જેનું વિમોચન તારીખ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૨ (રવિવાર)ના રોજ રાખવામાં આવ્યું છે. વધુ વિગતો માટે જોડાયેલા રહો. આજે જ તમારી નકલ ઘરે બેઠાં પ્રિ-ઓર્ડર કરો અને મેળવો ડિસ્કાઉન્ટ! https://navbharatonline.com/authors/rinku-rathod-sharvari.html
Jan 20, 2022