ડૉ. જયેન્દ્રસિંહ જાડેજા લિખિત પુસ્તક આશરા ધર્મનો અજોડ ઇતિહાસ માં હિન્દુસ્તાન પર વિદેશી ધર્માંધ મુસ્લિમ આક્રાંતોઓએ શાસન કર્યું. ધર્મ પરિવર્તન સામે પોતાના સ્વધર્મની રક્ષા કાજે પોતાનો ધર્મ અને આબરૂ બચાવી દીધાના અસંખ્ય પ્રસંગો આલેખાયેલા છે, જે વિશ્વની કોઇપણ સંસ્કૃતિમાં સ્વધર્મની રક્ષા માટે થયેલા ચમત્કારથી પણ વિશેષ બની રહ્યા. ઇતિહાસની સચ્ચાઇ શિલાલેખો, બારોટના પેઢીનામા અનને ઐતિહાસિક વિશ્વસનીય પુસ્તકોનો આધાર લઇ સાચો ઇતિહાસને ઉજાગર કરવાનો પ્રયાસ આ પુસ્તકમાં લેખકશ્રી દ્વાર કરવામાં આવ્યો. ઇતિહાસના પ્રેમીઓ, સંશોધકો અને વીરરસના વાચકો માટે આ પુસ્તક ઉપયોગી બની રહેશે. તમામ જાણીતા બુકસેલર્સને ત્યાં આ પુસ્તક ઉપલબ્ધ છે.
અત્યારે જ ઑનલાઇન બુક કરાવી શકો છો.
Click Here: https://bit.ly/3eP6EpM
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict
ડૉ. જયેન્દ્રસિંહ જાડેજા લિખિત પુસ્તક આશરા ધર્મનો અજોડ ઇતિહાસ માં હિન્દુસ્તાન પર વિદેશી ધર્માંધ મુસ્લિમ આક્રાંતોઓએ શાસન કર્યું. ધર્મ પરિવર્તન સામે પોતાના સ્વધર્મની રક્ષા કાજે પોતાનો ધર્મ અને આબરૂ બચાવી દીધાના અસંખ્ય પ્રસંગો આલેખાયેલા છે, જે વિશ્વની કોઇપણ સંસ્કૃતિમાં સ્વધર્મની રક્ષા માટે થયેલા ચમત્કારથી પણ વિશેષ બની રહ્યા. ઇતિહાસની સચ્ચાઇ શિલાલેખો, બારોટના પેઢીનામા અનને ઐતિહાસિક વિશ્વસનીય પુસ્તકોનો આધાર લઇ સાચો ઇતિહાસને ઉજાગર કરવાનો પ્રયાસ આ પુસ્તકમાં લેખકશ્રી દ્વાર કરવામાં આવ્યો. ઇતિહાસના પ્રેમીઓ, સંશોધકો અને વીરરસના વાચકો માટે આ પુસ્તક ઉપયોગી બની રહેશે. તમામ જાણીતા બુકસેલર્સને ત્યાં આ પુસ્તક ઉપલબ્ધ છે. અત્યારે જ ઑનલાઇન બુક કરાવી શકો છો. Click Here: https://bit.ly/3eP6EpM #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict