
પ્રિય વાંચકમિત્રો,
નવભારત સાહિત્ય મંદિર આશિષ સુરાણીની @ashishsurani01 બીજી નવલકથા “બે જિગરી યાર” ને પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે. આ નવલકથા ૧૦ એપ્રિલ,૨૦૨૨ ના દિવસે રામનવમીના પાવનપર્વ ઉપર “નવભારત સાહિત્ય મંદિર” દ્વારા પ્રકાશિત થવા જઈ રહી છે.
તમને એ જણાવતાં આનંદ થાય છે કે “બે જિગરી યાર” નવલકથાનું પ્રિ-બુકિંગ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઈટ ઉપર શરૂ થઈ ચૂક્યું છે. તમે આ નવલકથાને અમારી વેબસાઈટ ઉપર જઈને આજે જ બુક કરાવી શકો છો.
Link is available in BIO.
એ સિવાય તમે ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર 98250 32340 પર વોટ્સએપ અથવા ફોન કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઓર્ડર કરી શકો છો. ગૂગલ પે, ફોન પે વગેરે માધ્યમથી તમે પેમેન્ટ કરી શકશો.
Book Name: Be Jigari Yaar @bejigriyaar
Writtten By: Ashish Surani @ashishsurani01
Published By: Navbharat Sahitya Mandir
Video Credit: VR Design Studio
Original Book Price: 449 Rs.
Pre-Booking Price: 349 Rs (22% Discount)
(પ્રિ-બુકિંગ કરાવવાથી તમને આ નવલકથા આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળી જશે.)
અમે આશા રાખીએ છીએ કે તમામ વાંચકમિત્રોને આ નવલકથા ખૂબ પસંદ આવશે. આ વિડિયો અને પોસ્ટને તમારા મિત્રો અને પરિવારજનો સાથે વધુમાં વધુ શેર કરવા વિનંતી. તો આજે જ “બે જિગરી યાર” ને ખરીદીને મિત્રતાની અનંત યાત્રામાં સામેલ થઈ જાવ.
#bejigriyaar #newbook #launch #novel #fiction #friendship #gujaratibooks #ashishsurani #gujaratiwriter #gujaratiauthor #navbharatsahityamandir #publisher #friendshipgoals #dost #truefriends #gujaratistatus #gujju #postoftheday
પ્રિય વાંચકમિત્રો, નવભારત સાહિત્ય મંદિર આશિષ સુરાણીની @ashishsurani01 બીજી નવલકથા “બે જિગરી યાર” ને પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે. આ નવલકથા ૧૦ એપ્રિલ,૨૦૨૨ ના દિવસે રામનવમીના પાવનપર્વ ઉપર “નવભારત સાહિત્ય મંદિર” દ્વારા પ્રકાશિત થવા જઈ રહી છે. તમને એ જણાવતાં આનંદ થાય છે કે “બે જિગરી યાર” નવલકથાનું પ્રિ-બુકિંગ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઈટ ઉપર શરૂ થઈ ચૂક્યું છે. તમે આ નવલકથાને અમારી વેબસાઈટ ઉપર જઈને આજે જ બુક કરાવી શકો છો. Link is available in BIO. એ સિવાય તમે ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર 98250 32340 પર વોટ્સએપ અથવા ફોન કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઓર્ડર કરી શકો છો. ગૂગલ પે, ફોન પે વગેરે માધ્યમથી તમે પેમેન્ટ કરી શકશો. Book Name: Be Jigari Yaar @bejigriyaar Writtten By: Ashish Surani @ashishsurani01 Published By: Navbharat Sahitya Mandir Video Credit: VR Design Studio Original Book Price: 449 Rs. Pre-Booking Price: 349 Rs (22% Discount) (પ્રિ-બુકિંગ કરાવવાથી તમને આ નવલકથા આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળી જશે.) અમે આશા રાખીએ છીએ કે તમામ વાંચકમિત્રોને આ નવલકથા ખૂબ પસંદ આવશે. આ વિડિયો અને પોસ્ટને તમારા મિત્રો અને પરિવારજનો સાથે વધુમાં વધુ શેર કરવા વિનંતી. તો આજે જ “બે જિગરી યાર” ને ખરીદીને મિત્રતાની અનંત યાત્રામાં સામેલ થઈ જાવ. #bejigriyaar #newbook #launch #novel #fiction #friendship #gujaratibooks #ashishsurani #gujaratiwriter #gujaratiauthor #navbharatsahityamandir #publisher #friendshipgoals #dost #truefriends #gujaratistatus #gujju #postoftheday