Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

“અઘોરાધિપતિ આદિરુદ્રના ચરણોમાં સમર્પિત આનંદતાંડવ... ♥️ સાચું કહું? બહુ વિચાર કર્યો કે મારી લેખનકારકિર્દીની આ ત્રીજી અને સાવ નવી શ્રેણીના સર્વપ્રથમ પુસ્તકનું શીર્ષક શું રાખીશ! પરંતુ દર વખતે થાય છે, એવી રીતે મારા ઈષ્ટદેવ આદિરુદ્ર મહાદેવ કંઈક જૂદું નક્કી કરીને બેઠાં હતાં. એમણે મને કાશી બોલાવ્યો... પોતાની નગરીમાં! મારી આંખોમાં આંખ નાંખીને મારા મસ્તક પર પોતાનો વ્હાલસોયો હાથ ફેરવતાં કહ્યું કે ‘હું વિશ્વેશ્વર, અનંતાનંત બ્રહ્માંડોનો સ્વામી, અઘોરાધિપતિ... સૃષ્ટિની સર્જનવેળાએ કરેલાં આનંદરૂપી તાંડવ અર્થાત્ આનંદતાંડવ થકી તારા આ નવા શબ્દવિશ્વના આવિર્ભાવ માટે આશિષ પાઠવું છું.’ વારાણસી પહોંચ્યાના બીજા દિવસે વિશ્વનાથ મહાદેવના પ્રાંગણમાં જગતના નાથે મને શબ્દસૃષ્ટિના નવસર્જન સમી ‘નમઃ શ્રેણી’ના પ્રથમ પુસ્તકના શીર્ષકની પ્રેરણા આપી. એ જ સાંજે, @hi.manshu7224 ભાઈને ફોન કરીને મારો વિચાર એમની સામે રજૂ કર્યો. હરહંમેશની જેમ પોતાના ભાઈની પ્રેમભરી જિદ્દને સહર્ષ માન આપીને તાબડતોબ તેમણે ‘નમઃ આનંદતાંડવ’ની પ્રાથમિક ડિઝાઈન બનાવીને મને મોકલી આપી. ત્રીજા દિવસે સવારે સાડા ત્રણ વાગ્યે બાબા વિશ્વનાથની મંગલા-આરતીમાં સંપૂર્ણ સમર્પણભાવ સાથે એમના ચરણોમાં શીર્ષકની પ્રિન્ટ મૂકી. જેવી રીતે સદાશિવના લિંગસ્વરૂપને આધાર આપવા માટે, સ્થિરતા પ્રદાન કરવા માટે બ્રહ્માંડયોનિ ઉપર સ્થાપિત કરવામાં આવે છે, તેવી જ રીતે આદિ પરાશક્તિના સિદ્ધ બીજમંત્રોને ‘આનંદતાંડવ’ના મુખપૃષ્ઠની આધારશિલા બનાવવામાં આવ્યા, જેના ઉપર સ્થાપિત થયા... આદિરુદ્ર! જગતજનની લલિતામ્બિકા જે પ્રકારે સૃષ્ટિના પ્રાગટ્ય પાછળની કારકઊર્જા છે, એ પ્રકારે ‘નમઃ શ્રેણી’ના કુલ ૧૧ પુસ્તકોમાંના સર્વપ્રથમ પુસ્તક – આનંદતાંડવ – ના મૂળમાં પણ દેવીશક્તિ જ વિદ્યમાન હોવી જોઈએ, એવો મારો કૉન્સેપ્ટ હતો. શિવ અને શક્તિના ઐક્યને કેન્વાસ પર ઉતારવા માટે ‘લલિતાસહસ્રનામ’, ‘સિદ્ધ કુંજિકાસ્તોત્ર’ અને ‘શ્રી દેવી કવચ’માંથી શાક્ત બીજાક્ષરોની પસંદગી કરવામાં આવી. સદાશિવ સાથેનો સંબંધ કેટલો ગૂઢ અને ગાઢ હોઈ શકે, એની અનુભૂતિ મને એ દિવસે થઈ. ‘મૃત્યુંજય’ને સોમનાથ દાદાના આશીર્વાદ મળ્યા હતાં અને ‘આનંદતાંડવ’ને વિશ્વેશ્વર બાબાના! કાશીના કોટવાળ કાળભૈરવના દિવ્ય-વિગ્રહ સમક્ષ એના પર મહોર લાગી.” - પરખ ભટ્ટ ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. Link is given in BIO. #shiva #varanasi #gujarati #book #science #spirituality #history #kashi #readers #nonfiction #sanatandharma🚩🙏

“અઘોરાધિપતિ આદિરુદ્રના ચરણોમાં સમર્પિત આનંદતાંડવ... ♥️ સાચું કહું? બહુ વિચાર કર્યો કે મારી લેખનકારકિર્દીની આ ત્રીજી અને સાવ નવી શ્રેણીના સર્વપ્રથમ પુસ્તકનું શીર્ષક શું રાખીશ! પરંતુ દર વખતે થાય છે, એવી રીતે મારા ઈષ્ટદેવ આદિરુદ્ર મહાદેવ કંઈક જૂદું નક્કી કરીને બેઠાં હતાં. એમણે મને કાશી બોલાવ્યો... પોતાની નગરીમાં! મારી આંખોમાં આંખ નાંખીને મારા મસ્તક પર પોતાનો વ્હાલસોયો હાથ ફેરવતાં કહ્યું કે ‘હું વિશ્વેશ્વર, અનંતાનંત બ્રહ્માંડોનો સ્વામી, અઘોરાધિપતિ... સૃષ્ટિની સર્જનવેળાએ કરેલાં આનંદરૂપી તાંડવ અર્થાત્ આનંદતાંડવ થકી તારા આ નવા શબ્દવિશ્વના આવિર્ભાવ માટે આશિષ પાઠવું છું.’ વારાણસી પહોંચ્યાના બીજા દિવસે વિશ્વનાથ મહાદેવના પ્રાંગણમાં જગતના નાથે મને શબ્દસૃષ્ટિના નવસર્જન સમી ‘નમઃ શ્રેણી’ના પ્રથમ પુસ્તકના શીર્ષકની પ્રેરણા આપી. એ જ સાંજે, @hi.manshu7224 ભાઈને ફોન કરીને મારો વિચાર એમની સામે રજૂ કર્યો. હરહંમેશની જેમ પોતાના ભાઈની પ્રેમભરી જિદ્દને સહર્ષ માન આપીને તાબડતોબ તેમણે ‘નમઃ આનંદતાંડવ’ની પ્રાથમિક ડિઝાઈન બનાવીને મને મોકલી આપી. ત્રીજા દિવસે સવારે સાડા ત્રણ વાગ્યે બાબા વિશ્વનાથની મંગલા-આરતીમાં સંપૂર્ણ સમર્પણભાવ સાથે એમના ચરણોમાં શીર્ષકની પ્રિન્ટ મૂકી. જેવી રીતે સદાશિવના લિંગસ્વરૂપને આધાર આપવા માટે, સ્થિરતા પ્રદાન કરવા માટે બ્રહ્માંડયોનિ ઉપર સ્થાપિત કરવામાં આવે છે, તેવી જ રીતે આદિ પરાશક્તિના સિદ્ધ બીજમંત્રોને ‘આનંદતાંડવ’ના મુખપૃષ્ઠની આધારશિલા બનાવવામાં આવ્યા, જેના ઉપર સ્થાપિત થયા... આદિરુદ્ર! જગતજનની લલિતામ્બિકા જે પ્રકારે સૃષ્ટિના પ્રાગટ્ય પાછળની કારકઊર્જા છે, એ પ્રકારે ‘નમઃ શ્રેણી’ના કુલ ૧૧ પુસ્તકોમાંના સર્વપ્રથમ પુસ્તક – આનંદતાંડવ – ના મૂળમાં પણ દેવીશક્તિ જ વિદ્યમાન હોવી જોઈએ, એવો મારો કૉન્સેપ્ટ હતો. શિવ અને શક્તિના ઐક્યને કેન્વાસ પર ઉતારવા માટે ‘લલિતાસહસ્રનામ’, ‘સિદ્ધ કુંજિકાસ્તોત્ર’ અને ‘શ્રી દેવી કવચ’માંથી શાક્ત બીજાક્ષરોની પસંદગી કરવામાં આવી. સદાશિવ સાથેનો સંબંધ કેટલો ગૂઢ અને ગાઢ હોઈ શકે, એની અનુભૂતિ મને એ દિવસે થઈ. ‘મૃત્યુંજય’ને સોમનાથ દાદાના આશીર્વાદ મળ્યા હતાં અને ‘આનંદતાંડવ’ને વિશ્વેશ્વર બાબાના! કાશીના કોટવાળ કાળભૈરવના દિવ્ય-વિગ્રહ સમક્ષ એના પર મહોર લાગી.” - પરખ ભટ્ટ ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. Link is given in BIO. #shiva #varanasi #gujarati #book #science #spirituality #history #kashi #readers #nonfiction #sanatandharma🚩🙏

“અઘોરાધિપતિ આદિરુદ્રના ચરણોમાં સમર્પિત આનંદતાંડવ... ♥️ સાચું કહું? બહુ વિચાર કર્યો કે મારી લેખનકારકિર્દીની આ ત્રીજી અને સાવ નવી શ્રેણીના સર્વપ્રથમ પુસ્તકનું શીર્ષક શું રાખીશ! પરંતુ દર વખતે થાય છે, એવી રીતે મારા ઈષ્ટદેવ આદિરુદ્ર મહાદેવ કંઈક જૂદું નક્કી કરીને બેઠાં હતાં. એમણે મને કાશી બોલાવ્યો... પોતાની નગરીમાં! મારી આંખોમાં આંખ નાંખીને મારા મસ્તક પર પોતાનો વ્હાલસોયો હાથ ફેરવતાં કહ્યું કે ‘હું વિશ્વેશ્વર, અનંતાનંત બ્રહ્માંડોનો સ્વામી, અઘોરાધિપતિ... સૃષ્ટિની સર્જનવેળાએ કરેલાં આનંદરૂપી તાંડવ અર્થાત્ આનંદતાંડવ થકી તારા આ નવા શબ્દવિશ્વના આવિર્ભાવ માટે આશિષ પાઠવું છું.’ વારાણસી પહોંચ્યાના બીજા દિવસે વિશ્વનાથ મહાદેવના પ્રાંગણમાં જગતના નાથે મને શબ્દસૃષ્ટિના નવસર્જન સમી ‘નમઃ શ્રેણી’ના પ્રથમ પુસ્તકના શીર્ષકની પ્રેરણા આપી. એ જ સાંજે, @hi.manshu7224 ભાઈને ફોન કરીને મારો વિચાર એમની સામે રજૂ કર્યો. હરહંમેશની જેમ પોતાના ભાઈની પ્રેમભરી જિદ્દને સહર્ષ માન આપીને તાબડતોબ તેમણે ‘નમઃ આનંદતાંડવ’ની પ્રાથમિક ડિઝાઈન બનાવીને મને મોકલી આપી. ત્રીજા દિવસે સવારે સાડા ત્રણ વાગ્યે બાબા વિશ્વનાથની મંગલા-આરતીમાં સંપૂર્ણ સમર્પણભાવ સાથે એમના ચરણોમાં શીર્ષકની પ્રિન્ટ મૂકી. જેવી રીતે સદાશિવના લિંગસ્વરૂપને આધાર આપવા માટે, સ્થિરતા પ્રદાન કરવા માટે બ્રહ્માંડયોનિ ઉપર સ્થાપિત કરવામાં આવે છે, તેવી જ રીતે આદિ પરાશક્તિના સિદ્ધ બીજમંત્રોને ‘આનંદતાંડવ’ના મુખપૃષ્ઠની આધારશિલા બનાવવામાં આવ્યા, જેના ઉપર સ્થાપિત થયા... આદિરુદ્ર! જગતજનની લલિતામ્બિકા જે પ્રકારે સૃષ્ટિના પ્રાગટ્ય પાછળની કારકઊર્જા છે, એ પ્રકારે ‘નમઃ શ્રેણી’ના કુલ ૧૧ પુસ્તકોમાંના સર્વપ્રથમ પુસ્તક – આનંદતાંડવ – ના મૂળમાં પણ દેવીશક્તિ જ વિદ્યમાન હોવી જોઈએ, એવો મારો કૉન્સેપ્ટ હતો. શિવ અને શક્તિના ઐક્યને કેન્વાસ પર ઉતારવા માટે ‘લલિતાસહસ્રનામ’, ‘સિદ્ધ કુંજિકાસ્તોત્ર’ અને ‘શ્રી દેવી કવચ’માંથી શાક્ત બીજાક્ષરોની પસંદગી કરવામાં આવી. સદાશિવ સાથેનો સંબંધ કેટલો ગૂઢ અને ગાઢ હોઈ શકે, એની અનુભૂતિ મને એ દિવસે થઈ. ‘મૃત્યુંજય’ને સોમનાથ દાદાના આશીર્વાદ મળ્યા હતાં અને ‘આનંદતાંડવ’ને વિશ્વેશ્વર બાબાના! કાશીના કોટવાળ કાળભૈરવના દિવ્ય-વિગ્રહ સમક્ષ એના પર મહોર લાગી.” - પરખ ભટ્ટ ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. Link is given in BIO. #shiva #varanasi #gujarati #book #science #spirituality #history #kashi #readers #nonfiction #sanatandharma🚩🙏

Read More

“અઘોરાધિપતિ આદિરુદ્રના ચરણોમાં સમર્પિત આનંદતાંડવ... ♥️ સાચું કહું? બહુ વિચાર કર્યો કે મારી લેખનકારકિર્દીની આ ત્રીજી અને સાવ નવી શ્રેણીના સર્વપ્રથમ પુસ્તકનું શીર્ષક શું રાખીશ! પરંતુ દર વખતે થાય છે, એવી રીતે મારા ઈષ્ટદેવ આદિરુદ્ર મહાદેવ કંઈક જૂદું નક્કી કરીને બેઠાં હતાં. એમણે મને કાશી બોલાવ્યો... પોતાની નગરીમાં! મારી આંખોમાં આંખ નાંખીને મારા મસ્તક પર પોતાનો વ્હાલસોયો હાથ ફેરવતાં કહ્યું કે ‘હું વિશ્વેશ્વર, અનંતાનંત બ્રહ્માંડોનો સ્વામી, અઘોરાધિપતિ... સૃષ્ટિની સર્જનવેળાએ કરેલાં આનંદરૂપી તાંડવ અર્થાત્ આનંદતાંડવ થકી તારા આ નવા શબ્દવિશ્વના આવિર્ભાવ માટે આશિષ પાઠવું છું.’ વારાણસી પહોંચ્યાના બીજા દિવસે વિશ્વનાથ મહાદેવના પ્રાંગણમાં જગતના નાથે મને શબ્દસૃષ્ટિના નવસર્જન સમી ‘નમઃ શ્રેણી’ના પ્રથમ પુસ્તકના શીર્ષકની પ્રેરણા આપી. એ જ સાંજે, @hi.manshu7224 ભાઈને ફોન કરીને મારો વિચાર એમની સામે રજૂ કર્યો. હરહંમેશની જેમ પોતાના ભાઈની પ્રેમભરી જિદ્દને સહર્ષ માન આપીને તાબડતોબ તેમણે ‘નમઃ આનંદતાંડવ’ની પ્રાથમિક ડિઝાઈન બનાવીને મને મોકલી આપી. ત્રીજા દિવસે સવારે સાડા ત્રણ વાગ્યે બાબા વિશ્વનાથની મંગલા-આરતીમાં સંપૂર્ણ સમર્પણભાવ સાથે એમના ચરણોમાં શીર્ષકની પ્રિન્ટ મૂકી. જેવી રીતે સદાશિવના લિંગસ્વરૂપને આધાર આપવા માટે, સ્થિરતા પ્રદાન કરવા માટે બ્રહ્માંડયોનિ ઉપર સ્થાપિત કરવામાં આવે છે, તેવી જ રીતે આદિ પરાશક્તિના સિદ્ધ બીજમંત્રોને ‘આનંદતાંડવ’ના મુખપૃષ્ઠની આધારશિલા બનાવવામાં આવ્યા, જેના ઉપર સ્થાપિત થયા... આદિરુદ્ર! જગતજનની લલિતામ્બિકા જે પ્રકારે સૃષ્ટિના પ્રાગટ્ય પાછળની કારકઊર્જા છે, એ પ્રકારે ‘નમઃ શ્રેણી’ના કુલ ૧૧ પુસ્તકોમાંના સર્વપ્રથમ પુસ્તક – આનંદતાંડવ – ના મૂળમાં પણ દેવીશક્તિ જ વિદ્યમાન હોવી જોઈએ, એવો મારો કૉન્સેપ્ટ હતો. શિવ અને શક્તિના ઐક્યને કેન્વાસ પર ઉતારવા માટે ‘લલિતાસહસ્રનામ’, ‘સિદ્ધ કુંજિકાસ્તોત્ર’ અને ‘શ્રી દેવી કવચ’માંથી શાક્ત બીજાક્ષરોની પસંદગી કરવામાં આવી. સદાશિવ સાથેનો સંબંધ કેટલો ગૂઢ અને ગાઢ હોઈ શકે, એની અનુભૂતિ મને એ દિવસે થઈ. ‘મૃત્યુંજય’ને સોમનાથ દાદાના આશીર્વાદ મળ્યા હતાં અને ‘આનંદતાંડવ’ને વિશ્વેશ્વર બાબાના! કાશીના કોટવાળ કાળભૈરવના દિવ્ય-વિગ્રહ સમક્ષ એના પર મહોર લાગી.” - પરખ ભટ્ટ ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. Link is given in BIO. #shiva #varanasi #gujarati #book #science #spirituality #history #kashi #readers #nonfiction #sanatandharma🚩🙏

“અઘોરાધિપતિ આદિરુદ્રના ચરણોમાં સમર્પિત આનંદતાંડવ... ♥️ સાચું કહું? બહુ વિચાર કર્યો કે મારી લેખનકારકિર્દીની આ ત્રીજી અને સાવ નવી શ્રેણીના સર્વપ્રથમ પુસ્તકનું શીર્ષક શું રાખીશ! પરંતુ દર વખતે થાય છે, એવી રીતે મારા ઈષ્ટદેવ આદિરુદ્ર મહાદેવ કંઈક જૂદું નક્કી કરીને બેઠાં હતાં. એમણે મને કાશી બોલાવ્યો... પોતાની નગરીમાં! મારી આંખોમાં આંખ નાંખીને મારા મસ્તક પર પોતાનો વ્હાલસોયો હાથ ફેરવતાં કહ્યું કે ‘હું વિશ્વેશ્વર, અનંતાનંત બ્રહ્માંડોનો સ્વામી, અઘોરાધિપતિ... સૃષ્ટિની સર્જનવેળાએ કરેલાં આનંદરૂપી તાંડવ અર્થાત્ આનંદતાંડવ થકી તારા આ નવા શબ્દવિશ્વના આવિર્ભાવ માટે આશિષ પાઠવું છું.’ વારાણસી પહોંચ્યાના બીજા દિવસે વિશ્વનાથ મહાદેવના પ્રાંગણમાં જગતના નાથે મને શબ્દસૃષ્ટિના નવસર્જન સમી ‘નમઃ શ્રેણી’ના પ્રથમ પુસ્તકના શીર્ષકની પ્રેરણા આપી. એ જ સાંજે, @hi.manshu7224 ભાઈને ફોન કરીને મારો વિચાર એમની સામે રજૂ કર્યો. હરહંમેશની જેમ પોતાના ભાઈની પ્રેમભરી જિદ્દને સહર્ષ માન આપીને તાબડતોબ તેમણે ‘નમઃ આનંદતાંડવ’ની પ્રાથમિક ડિઝાઈન બનાવીને મને મોકલી આપી. ત્રીજા દિવસે સવારે સાડા ત્રણ વાગ્યે બાબા વિશ્વનાથની મંગલા-આરતીમાં સંપૂર્ણ સમર્પણભાવ સાથે એમના ચરણોમાં શીર્ષકની પ્રિન્ટ મૂકી. જેવી રીતે સદાશિવના લિંગસ્વરૂપને આધાર આપવા માટે, સ્થિરતા પ્રદાન કરવા માટે બ્રહ્માંડયોનિ ઉપર સ્થાપિત કરવામાં આવે છે, તેવી જ રીતે આદિ પરાશક્તિના સિદ્ધ બીજમંત્રોને ‘આનંદતાંડવ’ના મુખપૃષ્ઠની આધારશિલા બનાવવામાં આવ્યા, જેના ઉપર સ્થાપિત થયા... આદિરુદ્ર! જગતજનની લલિતામ્બિકા જે પ્રકારે સૃષ્ટિના પ્રાગટ્ય પાછળની કારકઊર્જા છે, એ પ્રકારે ‘નમઃ શ્રેણી’ના કુલ ૧૧ પુસ્તકોમાંના સર્વપ્રથમ પુસ્તક – આનંદતાંડવ – ના મૂળમાં પણ દેવીશક્તિ જ વિદ્યમાન હોવી જોઈએ, એવો મારો કૉન્સેપ્ટ હતો. શિવ અને શક્તિના ઐક્યને કેન્વાસ પર ઉતારવા માટે ‘લલિતાસહસ્રનામ’, ‘સિદ્ધ કુંજિકાસ્તોત્ર’ અને ‘શ્રી દેવી કવચ’માંથી શાક્ત બીજાક્ષરોની પસંદગી કરવામાં આવી. સદાશિવ સાથેનો સંબંધ કેટલો ગૂઢ અને ગાઢ હોઈ શકે, એની અનુભૂતિ મને એ દિવસે થઈ. ‘મૃત્યુંજય’ને સોમનાથ દાદાના આશીર્વાદ મળ્યા હતાં અને ‘આનંદતાંડવ’ને વિશ્વેશ્વર બાબાના! કાશીના કોટવાળ કાળભૈરવના દિવ્ય-વિગ્રહ સમક્ષ એના પર મહોર લાગી.” - પરખ ભટ્ટ ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. Link is given in BIO. #shiva #varanasi #gujarati #book #science #spirituality #history #kashi #readers #nonfiction #sanatandharma🚩🙏

“અઘોરાધિપતિ આદિરુદ્રના ચરણોમાં સમર્પિત આનંદતાંડવ... ♥️ સાચું કહું? બહુ વિચાર કર્યો કે મારી લેખનકારકિર્દીની આ ત્રીજી અને સાવ નવી શ્રેણીના સર્વપ્રથમ પુસ્તકનું શીર્ષક શું રાખીશ! પરંતુ દર વખતે થાય છે, એવી રીતે મારા ઈષ્ટદેવ આદિરુદ્ર મહાદેવ કંઈક જૂદું નક્કી કરીને બેઠાં હતાં. એમણે મને કાશી બોલાવ્યો... પોતાની નગરીમાં! મારી આંખોમાં આંખ નાંખીને મારા મસ્તક પર પોતાનો વ્હાલસોયો હાથ ફેરવતાં કહ્યું કે ‘હું વિશ્વેશ્વર, અનંતાનંત બ્રહ્માંડોનો સ્વામી, અઘોરાધિપતિ... સૃષ્ટિની સર્જનવેળાએ કરેલાં આનંદરૂપી તાંડવ અર્થાત્ આનંદતાંડવ થકી તારા આ નવા શબ્દવિશ્વના આવિર્ભાવ માટે આશિષ પાઠવું છું.’ વારાણસી પહોંચ્યાના બીજા દિવસે વિશ્વનાથ મહાદેવના પ્રાંગણમાં જગતના નાથે મને શબ્દસૃષ્ટિના નવસર્જન સમી ‘નમઃ શ્રેણી’ના પ્રથમ પુસ્તકના શીર્ષકની પ્રેરણા આપી. એ જ સાંજે, @hi.manshu7224 ભાઈને ફોન કરીને મારો વિચાર એમની સામે રજૂ કર્યો. હરહંમેશની જેમ પોતાના ભાઈની પ્રેમભરી જિદ્દને સહર્ષ માન આપીને તાબડતોબ તેમણે ‘નમઃ આનંદતાંડવ’ની પ્રાથમિક ડિઝાઈન બનાવીને મને મોકલી આપી. ત્રીજા દિવસે સવારે સાડા ત્રણ વાગ્યે બાબા વિશ્વનાથની મંગલા-આરતીમાં સંપૂર્ણ સમર્પણભાવ સાથે એમના ચરણોમાં શીર્ષકની પ્રિન્ટ મૂકી. જેવી રીતે સદાશિવના લિંગસ્વરૂપને આધાર આપવા માટે, સ્થિરતા પ્રદાન કરવા માટે બ્રહ્માંડયોનિ ઉપર સ્થાપિત કરવામાં આવે છે, તેવી જ રીતે આદિ પરાશક્તિના સિદ્ધ બીજમંત્રોને ‘આનંદતાંડવ’ના મુખપૃષ્ઠની આધારશિલા બનાવવામાં આવ્યા, જેના ઉપર સ્થાપિત થયા... આદિરુદ્ર! જગતજનની લલિતામ્બિકા જે પ્રકારે સૃષ્ટિના પ્રાગટ્ય પાછળની કારકઊર્જા છે, એ પ્રકારે ‘નમઃ શ્રેણી’ના કુલ ૧૧ પુસ્તકોમાંના સર્વપ્રથમ પુસ્તક – આનંદતાંડવ – ના મૂળમાં પણ દેવીશક્તિ જ વિદ્યમાન હોવી જોઈએ, એવો મારો કૉન્સેપ્ટ હતો. શિવ અને શક્તિના ઐક્યને કેન્વાસ પર ઉતારવા માટે ‘લલિતાસહસ્રનામ’, ‘સિદ્ધ કુંજિકાસ્તોત્ર’ અને ‘શ્રી દેવી કવચ’માંથી શાક્ત બીજાક્ષરોની પસંદગી કરવામાં આવી. સદાશિવ સાથેનો સંબંધ કેટલો ગૂઢ અને ગાઢ હોઈ શકે, એની અનુભૂતિ મને એ દિવસે થઈ. ‘મૃત્યુંજય’ને સોમનાથ દાદાના આશીર્વાદ મળ્યા હતાં અને ‘આનંદતાંડવ’ને વિશ્વેશ્વર બાબાના! કાશીના કોટવાળ કાળભૈરવના દિવ્ય-વિગ્રહ સમક્ષ એના પર મહોર લાગી.” - પરખ ભટ્ટ ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. Link is given in BIO. #shiva #varanasi #gujarati #book #science #spirituality #history #kashi #readers #nonfiction #sanatandharma🚩🙏

Read More

સિદ્ધિ ના શિખરો સર કરવા માટે સંપત્તિ જ જરૂરી નથી, એક સાચું માર્ગદર્શન અને પુરુષાર્થનો જયારે સમન્વય થાય ત્યારે સફળતાના શિખરો સર કરવા માટેનો માર્ગ વધુ આસાન બની જાય છે, આવી જ પ્રેરણા આપતી નવલકથ

સિદ્ધિ ના શિખરો સર કરવા માટે સંપત્તિ જ જરૂરી નથી, એક સાચું માર્ગદર્શન અને પુરુષાર્થનો જયારે સમન્વય થાય ત્યારે સફળતાના શિખરો સર કરવા માટેનો માર્ગ વધુ આસાન બની જાય છે, આવી જ પ્રેરણા આપતી નવલકથ

સિદ્ધિ ના શિખરો સર કરવા માટે સંપત્તિ જ જરૂરી નથી, એક સાચું માર્ગદર્શન અને પુરુષાર્થનો જયારે સમન્વય થાય ત્યારે સફળતાના શિખરો સર કરવા માટેનો માર્ગ વધુ આસાન બની જાય છે, આવી જ પ્રેરણા આપતી નવલકથ

Read More

સિદ્ધિ ના શિખરો સર કરવા માટે સંપત્તિ જ જરૂરી નથી, એક સાચું માર્ગદર્શન અને પુરુષાર્થનો જયારે સમન્વય થાય ત્યારે સફળતાના શિખરો સર કરવા માટેનો માર્ગ વધુ આસાન બની જાય છે, આવી જ પ્રેરણા આપતી નવલકથા "પર્વતારોહણ" પુસ્તક બુક કરાવા માટેની લિંક આ રહીઃ https://bit.ly/3NBy6GV #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

સિદ્ધિ ના શિખરો સર કરવા માટે સંપત્તિ જ જરૂરી નથી, એક સાચું માર્ગદર્શન અને પુરુષાર્થનો જયારે સમન્વય થાય ત્યારે સફળતાના શિખરો સર કરવા માટેનો માર્ગ વધુ આસાન બની જાય છે, આવી જ પ્રેરણા આપતી નવલકથા "પર્વતારોહણ" પુસ્તક બુક કરાવા માટેની લિંક આ રહીઃ https://bit.ly/3NBy6GV #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

સિદ્ધિ ના શિખરો સર કરવા માટે સંપત્તિ જ જરૂરી નથી, એક સાચું માર્ગદર્શન અને પુરુષાર્થનો જયારે સમન્વય થાય ત્યારે સફળતાના શિખરો સર કરવા માટેનો માર્ગ વધુ આસાન બની જાય છે, આવી જ પ્રેરણા આપતી નવલકથા "પર્વતારોહણ" પુસ્તક બુક કરાવા માટેની લિંક આ રહીઃ https://bit.ly/3NBy6GV #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

સિદ્ધિ ના શિખરો સર કરવા માટે સંપત્તિ જ જરૂરી નથી, એક સાચું માર્ગદર્શન અને પુરુષાર્થનો જયારે સમન્વય થાય ત્યારે સફળતાના શિખરો સર કરવા માટેનો માર્ગ વધુ આસાન બની જાય છે, આવી જ પ્રેરણા આપતી નવલકથા "પર્વતારોહણ" પુસ્તક બુક કરાવા માટેની લિંક આ રહીઃ https://bit.ly/3NBy6GV #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

સિદ્ધિ ના શિખરો સર કરવા માટે સંપત્તિ જ જરૂરી નથી, એક સાચું માર્ગદર્શન અને પુરુષાર્થનો જયારે સમન્વય થાય ત્યારે સફળતાના શિખરો સર કરવા માટેનો માર્ગ વધુ આસાન બની જાય છે, આવી જ પ્રેરણા આપતી નવલકથા "પર્વતારોહણ" પુસ્તક બુક કરાવા માટેની લિંક આ રહીઃ https://bit.ly/3NBy6GV #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

સિદ્ધિ ના શિખરો સર કરવા માટે સંપત્તિ જ જરૂરી નથી, એક સાચું માર્ગદર્શન અને પુરુષાર્થનો જયારે સમન્વય થાય ત્યારે સફળતાના શિખરો સર કરવા માટેનો માર્ગ વધુ આસાન બની જાય છે, આવી જ પ્રેરણા આપતી નવલકથા "પર્વતારોહણ" પુસ્તક બુક કરાવા માટેની લિંક આ રહીઃ https://bit.ly/3NBy6GV #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

Trailer launch Cover reveal આપણી અંદર આપણા અનેક રૂપ છે જેને આપણે જુદી જુદી જગ્યાએ, જુદા પ્રસંગોમાં, જોઈએ ત્યાં, જરૂરત પડે એમ બહાર લાવીએ છીએ. આપણા સહુમાં જાતી, રૂપ, રંગ અને આવા બીજા અનેક માપદંડો ઠસેલા છે આ બધામાં શું સારું અને શું ખરાબ? એ વચ્ચે આપણે આખી જિંદગી રમવાનું છે. પણ આપણી આ રમત વચ્ચે અનેક લોકો, આપણા પ્રિયજન અને આપણે ખુદ પણ સતત ઝઝૂમી રહ્યાં છીએ. આ માપદંડની હદ ત્યાં આવે છે જ્યારે આપણે કોઈ માણસનું એના માણસ હોવા પર જ પ્રશ્ન કરીએ છીએ. આ રમતમાં જીતતું કોઈ નથી પણ હારી આપણે સહુ જઈએ છીએ. આ હારી જવાની બીકે, એ માણસ પોતાની સાચું રૂપ છતું નથી શકતો અને પરિણામે જન્મે છે સંઘર્ષ. આ સંઘર્ષ ખુદના સ્વીકારનો છે, માપદંડો વચ્ચે રહેવાનો છે, સ્વરૂપ છુપાવવાનો છે અને સતત આ જગતમાં એક દંભી જીવન જીવવાનો છે. આવા જ અનેક સંઘર્ષો વિશેની એક લઘુનવલકથા દૃષ્ટિ સોનીએ લખી છે જે 'નવભારત સાહિત્ય મંદિર' દ્વારા પ્રકાશિત થઈ રહ્યું છે. આ પુસ્તકને તમે હાલ ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. Pre-Order link - https://bit.ly/37YxAjH તમારી નકલ આજે જ બૂક કરાવો અને મેળવો 18% સુધીનું discount. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) Featuring: Rashmin Soni, Drashti Soni Creative artist and cover page desiger: Romanch soni Publisher: Navbharat Sahitya Mandir (Ronak shah) Special thanks: Saurabh pandya (syncop production) Jinal Soni Krunal soni Nisarg Shah . . . #trailer #book #launch #teaser #novel #Amanas #navbharatsahitymandir #video #movie #shoot #indoor #outdoor #shooting #books #read #write #writer #Gujarat #gujarati #literature #sahitya #ahmedabad #baroda #rajkot #surat #bookish #readmore #reading #literaturelovers #navalkatha #story #stories #poet #writers #novelist #published

# સાચું સુખ જ્યારે દિવાળીની સાફસફાઈ કરતા હો અને કબાટમાંથી જૂનાં પુસ્તકો મળી આવે આ પુસ્તકપર્વમાં જોડાવા રહેવા બદલ આપ સહુ નો આભાર અમે આવી જ અવનવી વાતો સાથે જરૂરથી આવતા રહેશું તો આ દિવાળી માણો ત

# સાચું સુખ જ્યારે દિવાળીની સાફસફાઈ કરતા હો અને કબાટમાંથી જૂનાં પુસ્તકો મળી આવે આ પુસ્તકપર્વમાં જોડાવા રહેવા બદલ આપ સહુ નો આભાર અમે આવી જ અવનવી વાતો સાથે જરૂરથી આવતા રહેશું તો આ દિવાળી માણો ત

# સાચું સુખ જ્યારે દિવાળીની સાફસફાઈ કરતા હો અને કબાટમાંથી જૂનાં પુસ્તકો મળી આવે આ પુસ્તકપર્વમાં જોડાવા રહેવા બદલ આપ સહુ નો આભાર અમે આવી જ અવનવી વાતો સાથે જરૂરથી આવતા રહેશું તો આ દિવાળી માણો ત

Read More

#સાચું સુખ જ્યારે દિવાળીની સાફસફાઈ કરતા હો અને કબાટમાંથી જૂનાં પુસ્તકો મળી આવે. આ પુસ્તકપર્વમાં જોડાવા રહેવા બદલ આપ સહુ નો આભાર અમે આવી જ અવનવી વાતો સાથે જરૂર થી આવતા રહેશું. તો આ દિવાળી માણો તહેવારનો આનંદ navbharatonline.com પરથી પુસ્તકો આજે જ ઓર્ડર કરો. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

#સાચું સુખ જ્યારે દિવાળીની સાફસફાઈ કરતા હો અને કબાટમાંથી જૂનાં પુસ્તકો મળી આવે. આ પુસ્તકપર્વમાં જોડાવા રહેવા બદલ આપ સહુ નો આભાર અમે આવી જ અવનવી વાતો સાથે જરૂર થી આવતા રહેશું. તો આ દિવાળી માણો તહેવારનો આનંદ navbharatonline.com પરથી પુસ્તકો આજે જ ઓર્ડર કરો. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

#સાચું સુખ જ્યારે દિવાળીની સાફસફાઈ કરતા હો અને કબાટમાંથી જૂનાં પુસ્તકો મળી આવે. આ પુસ્તકપર્વમાં જોડાવા રહેવા બદલ આપ સહુ નો આભાર અમે આવી જ અવનવી વાતો સાથે જરૂર થી આવતા રહેશું. તો આ દિવાળી માણો તહેવારનો આનંદ navbharatonline.com પરથી પુસ્તકો આજે જ ઓર્ડર કરો. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

# સાચું સુખ જ્યારે દિવાળીની સાફસફાઈ કરતા હો અને કબાટમાંથી જૂનાં પુસ્તકો મળી આવે. આ પુસ્તકપર્વમાં જોડાવા રહેવા બદલ આપ સહુ નો આભાર અમે આવી જ અવનવી વાતો સાથે જરૂર થી આવતા રહેશું. તો આ દિવાળી માણો તહેવારનો આનંદ navbharatonline.com પરથી પુસ્તકો આજે જ ઓર્ડર કરો. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

# સાચું સુખ જ્યારે દિવાળીની સાફસફાઈ કરતા હો અને કબાટમાંથી જૂનાં પુસ્તકો મળી આવે. આ પુસ્તકપર્વમાં જોડાવા રહેવા બદલ આપ સહુ નો આભાર અમે આવી જ અવનવી વાતો સાથે જરૂર થી આવતા રહેશું. તો આ દિવાળી માણો તહેવારનો આનંદ navbharatonline.com પરથી પુસ્તકો આજે જ ઓર્ડર કરો. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

# સાચું સુખ જ્યારે દિવાળીની સાફસફાઈ કરતા હો અને કબાટમાંથી જૂનાં પુસ્તકો મળી આવે. આ પુસ્તકપર્વમાં જોડાવા રહેવા બદલ આપ સહુ નો આભાર અમે આવી જ અવનવી વાતો સાથે જરૂર થી આવતા રહેશું. તો આ દિવાળી માણો તહેવારનો આનંદ navbharatonline.com પરથી પુસ્તકો આજે જ ઓર્ડર કરો. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

સાચું જ છે મિત્રો કે, આકૃતિ નહીં આકાર બદલાય છે... #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

સાચું જ છે મિત્રો કે, આકૃતિ નહીં આકાર બદલાય છે... #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

સાચું જ છે મિત્રો કે, આકૃતિ નહીં આકાર બદલાય છે... #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

Read More