માનવ જીવનના વિકાસની સાથે અને નવી ટેક્નોલોજી, નવા વિજ્ઞાનના કારણે અનુકૂળતા ભરેલ સમય થયો હોવા છતાં કરુણામય પ્રસંગો માનવ જીવનનો અનિચ્છિનીય ભાગ ભજવે છે, તેવા પ્રસંગોમાંથી ઉભરી આવી એક સ્વસ્થ જીવન માટે પ્રેરણા આપતું પુસ્તક દ્રગ-દ્રશ્ય-વિવેક એ વિદ્યારણ્યમુનિએ સંસ્કૃતમાં લખેલું ગહન આત્મચિંતનનું પુસ્તક છે. શ્રી મકરંદ દવે દ્વારા વર્ષ 1993માં આયોજિત આધ્યાત્મિક શિબિરનો અર્ક એટલે મીનુ ભટ્ટ સંપાદિત આ પુસ્તક ‘દ્રગ-દ્રશ્ય-વિવેક’!
પુસ્તક ઓર્ડર કરવા માટેની લિંક આ રહીઃ
https://bit.ly/3uBRkEK
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
માનવ જીવનના વિકાસની સાથે અને નવી ટેક્નોલોજી, નવા વિજ્ઞાનના કારણે અનુકૂળતા ભરેલ સમય થયો હોવા છતાં કરુણામય પ્રસંગો માનવ જીવનનો અનિચ્છિનીય ભાગ ભજવે છે, તેવા પ્રસંગોમાંથી ઉભરી આવી એક સ્વસ્થ જીવન માટે પ્રેરણા આપતું પુસ્તક દ્રગ-દ્રશ્ય-વિવેક એ વિદ્યારણ્યમુનિએ સંસ્કૃતમાં લખેલું ગહન આત્મચિંતનનું પુસ્તક છે. શ્રી મકરંદ દવે દ્વારા વર્ષ 1993માં આયોજિત આધ્યાત્મિક શિબિરનો અર્ક એટલે મીનુ ભટ્ટ સંપાદિત આ પુસ્તક ‘દ્રગ-દ્રશ્ય-વિવેક’! પુસ્તક ઓર્ડર કરવા માટેની લિંક આ રહીઃ https://bit.ly/3uBRkEK #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Dec 10, 2022