ગુજરાતી સાહિત્યના સૌથી માનીતા અને જાણીતા કવિ,નવલકથાકાર મકરન્દ દવેની અદ્દભુત શૈલીના કારણે અને ગહન સૂક્ષ્મ અનુભૂતિઓથી આવિર્ભૂત થઈને સ્વામી આનંદે એમને ‘સાંઈ’નું ઉપનામ આપ્યું હતું. આ પુસ્તકમાં વિમલ વ. દવે દ્વારા ‘સાંઈ કેરી વાણી’ પુસ્તકમાં શ્રી મકરન્દ દવેની 108 + 1 રચનાઓનું રસદર્શન પીરસવામાં આવ્યું છે, જે આપને શબ્દ સફર કરાવશે.
પુસ્તક ઓર્ડર કરવા માટેની લિંક આ રહીઃ
https://bit.ly/3uzIwzi
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
ગુજરાતી સાહિત્યના સૌથી માનીતા અને જાણીતા કવિ,નવલકથાકાર મકરન્દ દવેની અદ્દભુત શૈલીના કારણે અને ગહન સૂક્ષ્મ અનુભૂતિઓથી આવિર્ભૂત થઈને સ્વામી આનંદે એમને ‘સાંઈ’નું ઉપનામ આપ્યું હતું. આ પુસ્તકમાં વિમલ વ. દવે દ્વારા ‘સાંઈ કેરી વાણી’ પુસ્તકમાં શ્રી મકરન્દ દવેની 108 + 1 રચનાઓનું રસદર્શન પીરસવામાં આવ્યું છે, જે આપને શબ્દ સફર કરાવશે. પુસ્તક ઓર્ડર કરવા માટેની લિંક આ રહીઃ https://bit.ly/3uzIwzi #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Dec 09, 2022