ભણતરના પીંજરામાં અને અણગમતાં જીવનની જેલમાં કેદ થઇ ગયેલો એક કોલેજીયન છોકરો. ઝનૂની, બળવાખોર, બેફીકર, અને પોતાની છાતીમાં હજાર સુરજની આગ લઈને જીવતો એ ભોળો છોકરો. એને ગમતું કામ ખબર નથી. જે કામ કરે છે એ ગમતું નથી! એને જીવવું કેમ એ ખબર નથી. જે જીવે છે એ ગમતું નથી! પોતાનાં અંતરમનના યુદ્ધથી થાકીને પોતાની જિંદગીને જડમૂળથી બદલવાં એક દિવસ આ યુવાન નીકળી પડ્યો! યાંત્રિક જિંદગીથી દૂર. સમાજથી દૂર. માબાપથી દૂર. પ્રસ્તુત છે જીતેશ દોંગા લિખિત એકવીસમી સદીના બુદ્ધની સફર! આ ધરતી પર મારે કેમ જીવવું એવો સવાલ લઈને નીકળેલાં એક ભોળા ભટકેલા યુવાનની આત્મખોજ. પોતાના સત્યની શોધમાં સવાલોનો થેલો ભરીને નીકળેલી હૃદયને હચમચાવી દેતી એક ભવ્ય જિંદગી. એક પ્રેરણાત્મક પ્રયોગશાળા - નોર્થપોલ. ગુજરાતી મોર્ડન સાહિત્યમાં આ એ નવલકથા છે જેણે ગુજરાતી યુવાવર્ગને અંગ્રેજી છોડીને ગુજરાતી નવલકથાઓ વાંચતો કર્યો છે. * લેખક વિશે : એકવીસમી સદીના મોર્ડન ગુજરાતી સાહિત્યમાં જીતેશ દોંગા અતિ લોકપ્રિય નામ છે. એન્જીનિયર તરીકેની પોતાની કારકિર્દી છોડીને નવલકથા લેખનમાં તેઓ સક્રિય છે. તેમની ત્રણેય નવલકથાઓ વિશ્વમાનવ, નોર્થપોલ, અને ધ રામબાઈ પ્રકાશનના વર્ષથી લઈને હાલ સુધી બેસ્ટસેલર રહી છે. જેમણે ક્યારેય ગુજરાતી સાહિત્યને સ્પર્શ ન કર્યો હોય એવાં માણસો જીતેશ દોંગાની નવલકથાઓ થકી ગુજરાતી સાહિત્યમાં પ્રવેશી રહ્યાં છે તેઓ ગર્વ દરેક ગુજરાતીએ લેવાં જેવો છે. નોર્થપોલ બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો. પ્રિ-બુકિંગ કરાવો અને મેળવો 20% ડિસ્કાઉન્ટ https://bit.ly/3u8Xuul

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

ભણતરના પીંજરામાં અને અણગમતાં જીવનની જેલમાં કેદ થઇ ગયેલો એક કોલેજીયન છોકરો. ઝનૂની, બળવાખોર, બેફીકર, અને પોતાની છાતીમાં હજાર સુરજની આગ લઈને જીવતો એ ભોળો છોકરો.
એને ગમતું કામ ખબર નથી.
જે કામ કરે છે એ ગમતું નથી!
એને જીવવું કેમ એ ખબર નથી.
જે જીવે છે એ ગમતું નથી!
પોતાનાં અંતરમનના યુદ્ધથી થાકીને પોતાની જિંદગીને જડમૂળથી બદલવાં એક દિવસ આ યુવાન નીકળી પડ્યો!
યાંત્રિક જિંદગીથી દૂર.
સમાજથી દૂર.
માબાપથી દૂર.

પ્રસ્તુત છે જીતેશ દોંગા લિખિત એકવીસમી સદીના બુદ્ધની સફર! આ ધરતી પર મારે કેમ જીવવું એવો સવાલ લઈને નીકળેલાં એક ભોળા ભટકેલા યુવાનની આત્મખોજ. પોતાના સત્યની શોધમાં સવાલોનો થેલો ભરીને નીકળેલી હૃદયને હચમચાવી દેતી એક ભવ્ય જિંદગી. એક પ્રેરણાત્મક પ્રયોગશાળા - નોર્થપોલ.

ગુજરાતી મોર્ડન સાહિત્યમાં આ એ નવલકથા છે જેણે ગુજરાતી યુવાવર્ગને અંગ્રેજી છોડીને ગુજરાતી નવલકથાઓ વાંચતો કર્યો છે.

*
લેખક વિશે :
એકવીસમી સદીના મોર્ડન ગુજરાતી સાહિત્યમાં જીતેશ દોંગા અતિ લોકપ્રિય નામ છે. એન્જીનિયર તરીકેની પોતાની કારકિર્દી છોડીને નવલકથા લેખનમાં તેઓ સક્રિય છે. તેમની ત્રણેય નવલકથાઓ વિશ્વમાનવ, નોર્થપોલ, અને ધ રામબાઈ પ્રકાશનના વર્ષથી લઈને હાલ સુધી બેસ્ટસેલર રહી છે. જેમણે ક્યારેય ગુજરાતી સાહિત્યને સ્પર્શ ન કર્યો હોય એવાં માણસો જીતેશ દોંગાની નવલકથાઓ થકી ગુજરાતી સાહિત્યમાં પ્રવેશી રહ્યાં છે તેઓ ગર્વ દરેક ગુજરાતીએ લેવાં જેવો છે.

નોર્થપોલ બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો.
પ્રિ-બુકિંગ કરાવો અને મેળવો 20% ડિસ્કાઉન્ટ

https://bit.ly/3u8Xuul

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

ભણતરના પીંજરામાં અને અણગમતાં જીવનની જેલમાં કેદ થઇ ગયેલો એક કોલેજીયન છોકરો. ઝનૂની, બળવાખોર, બેફીકર, અને પોતાની છાતીમાં હજાર સુરજની આગ લઈને જીવતો એ ભોળો છોકરો. એને ગમતું કામ ખબર નથી. જે કામ કરે છે એ ગમતું નથી! એને જીવવું કેમ એ ખબર નથી. જે જીવે છે એ ગમતું નથી! પોતાનાં અંતરમનના યુદ્ધથી થાકીને પોતાની જિંદગીને જડમૂળથી બદલવાં એક દિવસ આ યુવાન નીકળી પડ્યો! યાંત્રિક જિંદગીથી દૂર. સમાજથી દૂર. માબાપથી દૂર. પ્રસ્તુત છે જીતેશ દોંગા લિખિત એકવીસમી સદીના બુદ્ધની સફર! આ ધરતી પર મારે કેમ જીવવું એવો સવાલ લઈને નીકળેલાં એક ભોળા ભટકેલા યુવાનની આત્મખોજ. પોતાના સત્યની શોધમાં સવાલોનો થેલો ભરીને નીકળેલી હૃદયને હચમચાવી દેતી એક ભવ્ય જિંદગી. એક પ્રેરણાત્મક પ્રયોગશાળા - નોર્થપોલ. ગુજરાતી મોર્ડન સાહિત્યમાં આ એ નવલકથા છે જેણે ગુજરાતી યુવાવર્ગને અંગ્રેજી છોડીને ગુજરાતી નવલકથાઓ વાંચતો કર્યો છે. * લેખક વિશે : એકવીસમી સદીના મોર્ડન ગુજરાતી સાહિત્યમાં જીતેશ દોંગા અતિ લોકપ્રિય નામ છે. એન્જીનિયર તરીકેની પોતાની કારકિર્દી છોડીને નવલકથા લેખનમાં તેઓ સક્રિય છે. તેમની ત્રણેય નવલકથાઓ વિશ્વમાનવ, નોર્થપોલ, અને ધ રામબાઈ પ્રકાશનના વર્ષથી લઈને હાલ સુધી બેસ્ટસેલર રહી છે. જેમણે ક્યારેય ગુજરાતી સાહિત્યને સ્પર્શ ન કર્યો હોય એવાં માણસો જીતેશ દોંગાની નવલકથાઓ થકી ગુજરાતી સાહિત્યમાં પ્રવેશી રહ્યાં છે તેઓ ગર્વ દરેક ગુજરાતીએ લેવાં જેવો છે. નોર્થપોલ બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો. પ્રિ-બુકિંગ કરાવો અને મેળવો 20% ડિસ્કાઉન્ટ https://bit.ly/3u8Xuul #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0