‘મહાશિવરાત્રિ’ના મહાપર્વ પર ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પ્રકાશિત ‘મહા-અસુર શ્રેણી’ના પ્રથમ ભાગ ‘મૃત્યુંજય’નું વર્ચ્યુઅલ-વિમોચન અમદાવાદના અત્યંત જાણીતા રેસ્ટોરન્ટ ‘અન્ડર ધ નીમ ટ્રી’ ખાતે ગોઠવવામાં આવ્યું હતું. જેમાં રોનક શાહ, કૃણાલ શાહ તથા નવભારત સાહિત્ય મંદિર ટીમ, ‘મૃત્યુંજય’ના લેખકો પરખ ભટ્ટ-રાજ જાવિયા, ફોર્ચ્યુન ડિઝાઇનિંગ સ્ટુડિયોના હિમાંશુ જોષી, કિશન જોષી, યશ પરમારની ઉપસ્થિતિ ઉપરાંત તાલોદય ગ્રુપના વિશાલ વાઘેલા, શુભમ રાવલ, પ્રજ્ઞેશ દૂધરેજિયા, વનરાજ શાસ્ત્રી અને ઉદ્ઘોષક તુષાર જોષીએ બૂક-લૉન્ચ ઇવેન્ટને સફળ બનાવી. ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર ભવ્ય ગાંધી દ્વારા મુંબઈ ખાતેથી ‘મૃત્યુંજય’નું વિમોચન કરવામાં આવ્યું હતું. તાલોદય ગ્રુપ દ્વારા પ્રસ્તુત થયેલા ‘શિવપરન’ અને ‘તબલા જુગલબંધી’નો આસ્વાદ માણીને પ્રેક્ષકો ખુશખુશાલ થઈ ગયા હતાં. ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ પ્રકાશિત થઈ ચૂકી છે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ખરીદી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_Z73C72XCNHT4411MV2Q4 વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: FDS : Fortune Designing Studio (Himanshu Joshi, Kishan Joshi, Yash Parmar) Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah, Krunal Shah) Cover-Page designed by: Mauli Buch Munshi

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

‘મહાશિવરાત્રિ’ના મહાપર્વ પર ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પ્રકાશિત ‘મહા-અસુર શ્રેણી’ના પ્રથમ ભાગ ‘મૃત્યુંજય’નું વર્ચ્યુઅલ-વિમોચન અમદાવાદના અત્યંત જાણીતા રેસ્ટોરન્ટ ‘અન્ડર ધ નીમ ટ્રી’ ખાતે ગોઠવવામાં આવ્યું હતું. જેમાં રોનક શાહ, કૃણાલ શાહ તથા નવભારત સાહિત્ય મંદિર ટીમ, ‘મૃત્યુંજય’ના લેખકો પરખ ભટ્ટ-રાજ જાવિયા, ફોર્ચ્યુન ડિઝાઇનિંગ સ્ટુડિયોના હિમાંશુ જોષી, કિશન જોષી, યશ પરમારની ઉપસ્થિતિ ઉપરાંત તાલોદય ગ્રુપના વિશાલ વાઘેલા, શુભમ રાવલ, પ્રજ્ઞેશ દૂધરેજિયા, વનરાજ શાસ્ત્રી અને ઉદ્ઘોષક તુષાર જોષીએ બૂક-લૉન્ચ ઇવેન્ટને સફળ બનાવી. ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર ભવ્ય ગાંધી દ્વારા મુંબઈ ખાતેથી ‘મૃત્યુંજય’નું વિમોચન કરવામાં આવ્યું હતું. તાલોદય ગ્રુપ દ્વારા પ્રસ્તુત થયેલા ‘શિવપરન’ અને ‘તબલા જુગલબંધી’નો આસ્વાદ માણીને પ્રેક્ષકો ખુશખુશાલ થઈ ગયા હતાં.

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ પ્રકાશિત થઈ ચૂકી છે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ખરીદી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ.

https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_Z73C72XCNHT4411MV2Q4

વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

https://bit.ly/3rUx0v3

તમારી નકલ આજે જ બૂક કરાવો.

Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: FDS : Fortune Designing Studio (Himanshu Joshi, Kishan Joshi, Yash Parmar)
Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah, Krunal Shah)
Cover-Page designed by: Mauli Buch Munshi

‘મહાશિવરાત્રિ’ના મહાપર્વ પર ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પ્રકાશિત ‘મહા-અસુર શ્રેણી’ના પ્રથમ ભાગ ‘મૃત્યુંજય’નું વર્ચ્યુઅલ-વિમોચન અમદાવાદના અત્યંત જાણીતા રેસ્ટોરન્ટ ‘અન્ડર ધ નીમ ટ્રી’ ખાતે ગોઠવવામાં આવ્યું હતું. જેમાં રોનક શાહ, કૃણાલ શાહ તથા નવભારત સાહિત્ય મંદિર ટીમ, ‘મૃત્યુંજય’ના લેખકો પરખ ભટ્ટ-રાજ જાવિયા, ફોર્ચ્યુન ડિઝાઇનિંગ સ્ટુડિયોના હિમાંશુ જોષી, કિશન જોષી, યશ પરમારની ઉપસ્થિતિ ઉપરાંત તાલોદય ગ્રુપના વિશાલ વાઘેલા, શુભમ રાવલ, પ્રજ્ઞેશ દૂધરેજિયા, વનરાજ શાસ્ત્રી અને ઉદ્ઘોષક તુષાર જોષીએ બૂક-લૉન્ચ ઇવેન્ટને સફળ બનાવી. ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર ભવ્ય ગાંધી દ્વારા મુંબઈ ખાતેથી ‘મૃત્યુંજય’નું વિમોચન કરવામાં આવ્યું હતું. તાલોદય ગ્રુપ દ્વારા પ્રસ્તુત થયેલા ‘શિવપરન’ અને ‘તબલા જુગલબંધી’નો આસ્વાદ માણીને પ્રેક્ષકો ખુશખુશાલ થઈ ગયા હતાં. ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ પ્રકાશિત થઈ ચૂકી છે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ખરીદી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_Z73C72XCNHT4411MV2Q4 વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: FDS : Fortune Designing Studio (Himanshu Joshi, Kishan Joshi, Yash Parmar) Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah, Krunal Shah) Cover-Page designed by: Mauli Buch Munshi

Let's Connect

sm2p0