હાસ્યની તેત્રીસ જેટલી ગદ્ય-પદ્ય અને કાવ્ય-હાસ્ય કણિકાની રચના સાથે રાજ્ય-રાષ્ટ્રિય કક્ષાએ ઉત્તમ શિક્ષકનું સન્માન પ્રાપ્ત કરનાર રમેશ પટેલ લિખિત ધોધમાર હસો પુસ્તક પ્રકાશિત થયું છે. જીવનને પ્રસન્ન રાખવા હાસ્યથી મોટીં કોઇ દવા નથી. હાસ્ય જીવનવર્ધક રસાયણ છે. હાસ્ય જીવનમાં તાજગી અને સ્ફ્રુર્તિ આપે છે. હાસ્ય વગરનો માનવી નિર્જીવ યંત્રવત્ બની રહે છે. આ બધામાંથી મુક્ત થવા ‘ધોધમાર હસો’માં હાસ્ય રચનાઓ વાંચો. જેમ હાસ્ય રચનાઓ વાંચનાર વ્યક્તિની કાર્યક્ષમતામાં વધારો થતો રહે છે તન અને મનની તંદુરસ્તી ખીલી ઊઠે છે. ‘ધોધમાર હસો’માં રોજબરોજની ઘટનામાંથી હાસ્યને શોધી વાચક સમક્ષ મુકી છે. આ પુસ્તક અચૂક મંગાવવું જોઇએ. આ પુસ્તક જાણીતા તમામ બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/2SIL5iQ જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

હાસ્યની તેત્રીસ જેટલી ગદ્ય-પદ્ય અને કાવ્ય-હાસ્ય કણિકાની રચના સાથે રાજ્ય-રાષ્ટ્રિય કક્ષાએ ઉત્તમ શિક્ષકનું સન્માન પ્રાપ્ત કરનાર રમેશ પટેલ લિખિત ધોધમાર હસો પુસ્તક પ્રકાશિત થયું છે. જીવનને પ્રસન્ન રાખવા હાસ્યથી મોટીં કોઇ દવા નથી. હાસ્ય જીવનવર્ધક રસાયણ છે. હાસ્ય જીવનમાં તાજગી અને સ્ફ્રુર્તિ આપે છે. હાસ્ય વગરનો માનવી નિર્જીવ યંત્રવત્ બની રહે છે. આ બધામાંથી મુક્ત થવા ‘ધોધમાર હસો’માં હાસ્ય રચનાઓ વાંચો. જેમ હાસ્ય રચનાઓ વાંચનાર વ્યક્તિની કાર્યક્ષમતામાં વધારો થતો રહે છે તન અને મનની તંદુરસ્તી ખીલી ઊઠે છે. ‘ધોધમાર હસો’માં રોજબરોજની ઘટનામાંથી હાસ્યને શોધી વાચક સમક્ષ મુકી છે. આ પુસ્તક અચૂક મંગાવવું જોઇએ. આ પુસ્તક જાણીતા તમામ બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.

આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/2SIL5iQ

જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

હાસ્યની તેત્રીસ જેટલી ગદ્ય-પદ્ય અને કાવ્ય-હાસ્ય કણિકાની રચના સાથે રાજ્ય-રાષ્ટ્રિય કક્ષાએ ઉત્તમ શિક્ષકનું સન્માન પ્રાપ્ત કરનાર રમેશ પટેલ લિખિત ધોધમાર હસો પુસ્તક પ્રકાશિત થયું છે. જીવનને પ્રસન્ન રાખવા હાસ્યથી મોટીં કોઇ દવા નથી. હાસ્ય જીવનવર્ધક રસાયણ છે. હાસ્ય જીવનમાં તાજગી અને સ્ફ્રુર્તિ આપે છે. હાસ્ય વગરનો માનવી નિર્જીવ યંત્રવત્ બની રહે છે. આ બધામાંથી મુક્ત થવા ‘ધોધમાર હસો’માં હાસ્ય રચનાઓ વાંચો. જેમ હાસ્ય રચનાઓ વાંચનાર વ્યક્તિની કાર્યક્ષમતામાં વધારો થતો રહે છે તન અને મનની તંદુરસ્તી ખીલી ઊઠે છે. ‘ધોધમાર હસો’માં રોજબરોજની ઘટનામાંથી હાસ્યને શોધી વાચક સમક્ષ મુકી છે. આ પુસ્તક અચૂક મંગાવવું જોઇએ. આ પુસ્તક જાણીતા તમામ બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/2SIL5iQ જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0