ગુજરાતી સાહિત્યના ખાંમાંના એક તેમ જ જય જય ગરવી ગુજરાતના રચયિતા મૂર્ધન્ય કવિ સાહિત્યકાર વીર કવિ નર્મદાશંકર દવે નો આજે જન્મદિવસ છે, તેમના જન્મદિવસને વિશ્વભરમાં ગુજરાતી ભાષા દિન તરીકે ઉજવવામાં આવે છે.
ગુજરાતી સાહિત્યના ખાંમાંના એક તેમ જ જય જય ગરવી ગુજરાતના રચયિતા મૂર્ધન્ય કવિ સાહિત્યકાર વીર કવિ નર્મદાશંકર દવે નો આજે જન્મદિવસ છે, તેમના જન્મદિવસને વિશ્વભરમાં ગુજરાતી ભાષા દિન તરીકે ઉજવવામાં આવે છે.
Aug 24, 2013