દેવેન્દ્ર પટેલ ગુજરાતના જાણીતા લેખક અને પત્રકાર છે. આજીવન તેમણે શબ્દની સાધના કરી છે. આ પુસ્તક તેમની સાધનાના એક પડાવ સમું છે. લેખક પોતે ગાંધીવાદી નથી, પણ ગાંધીજી પ્રત્યેનો તેમનો લગાવ આગવો છે. ગાંધીજી કેટલા મહાન હતા, તે જગ જાણે છે, પણ આ પુસ્તક વાંચ્યા પછી ગાંધીજી પ્રત્યે જેટલું માન હશે, તે અનેકગણું વધી જશે. લેખકે ગાંધીજીના જીવનની ઘણી બધી ઝીણી ઝીણી વિગતો સવિસ્તાર લખી છે.
આજે જ વસાવો : https://bit.ly/42mZNL1
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
દેવેન્દ્ર પટેલ ગુજરાતના જાણીતા લેખક અને પત્રકાર છે. આજીવન તેમણે શબ્દની સાધના કરી છે. આ પુસ્તક તેમની સાધનાના એક પડાવ સમું છે. લેખક પોતે ગાંધીવાદી નથી, પણ ગાંધીજી પ્રત્યેનો તેમનો લગાવ આગવો છે. ગાંધીજી કેટલા મહાન હતા, તે જગ જાણે છે, પણ આ પુસ્તક વાંચ્યા પછી ગાંધીજી પ્રત્યે જેટલું માન હશે, તે અનેકગણું વધી જશે. લેખકે ગાંધીજીના જીવનની ઘણી બધી ઝીણી ઝીણી વિગતો સવિસ્તાર લખી છે. આજે જ વસાવો : https://bit.ly/42mZNL1 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
May 03, 2023