Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

“આખરે આજે ‘મૃત્યુંજય’ (ભાગ-1, મહા-અસુર શ્રેણી) નવલકથાની મેનુસ્ક્રિપ્ટ – ફાઈનલ ડ્રાફ્ટ – ‘Penguin Random House’ના અમારા કમિશનિંગ એડિટર ગુરવીન ચઢ્ઢાને મોકલવામાં આવ્યો, જેમના હાથ નીચેથી અનેક ‘નેશનલ બેસ્ટ-સેલર’ નવલકથાઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. હું, @javiyaraj અને @srushti61 પાછલાં અઢી વર્ષથી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટને સતત મઠારતાં જતાં હતાં. મને યાદ છે ત્યાં સુધી ‘મૃત્યુંજય’નો આ છઠ્ઠો અંગ્રેજી ડ્રાફ્ટ તૈયાર થયો. લખાઈ ચૂકેલી અને ગુજરાતીમાં બેસ્ટ-સેલર બની ચૂકેલી નવલકથામાં આટઆટલા એડિટ્સ હોય? જવાબ છે, હા... હોવા જ જોઈએ. નવલકથા જ્યારે માતૃભાષાનું પિયર છોડીને સાસરે જતી હોય ત્યારે તેને નવા વાઘા પહેરાવવા જેટલી માવજત તો લેવાની જ હોય! એમાં કોઈ બાંધછોડ ન ચાલે. આ કારણોસર, અઢી વર્ષ સુધી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટની ભાષા, વ્યાકરણ, વાક્યરચના, કથાપ્રવાહ, રસપ્રચૂરતા, ફૉર્મેટ અને લે-આઉટ સહિતના પરિબળો પર વારંવાર કામ કરવામાં આવ્યું. ‘મૃત્યુંજય’ને અંગ્રેજીમાં રૂપાંતરિત કરવાની જવાબદારી સંભાળનાર સૃષ્ટિએ જરા પણ કંટાળ્યા વગર કે ધીરજ ગુમાવ્યા વિના અઢી વર્ષ સુધી અમને સાથ-સહકાર આપ્યો, એ બદલ હું એમનો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. મને ખાતરી છે કે હવે જ્યારે પુસ્તક આપના હાથમાં આવશે, ત્યારે તેમાં અત્યંત માવજત સાથે કરેલું એડિટિંગ અને વાર્તાની ધાર ઊડીને આંખે વળગશે. વધુ વિગતો ટૂંક સમયમાં આપની સાથે વહેંચીશું. બાય ધ વે, એક દિવસનો પણ આરામ લીધા વગર અમે ‘નાગપાશ’ (ભાગ-2, મહા-અસુર શ્રેણી)ના અંગ્રેજી અનુવાદ પર કામ શરૂ કરી દીધું છે... સાથોસાથ, ભારતના ટોચના હિન્દી પ્રકાશન ‘પ્રભાત પબ્લિકેશન’ દ્વારા પ્રકાશિત થનારા ‘મૃત્યુંજય’ના હિન્દી ભાષાંતર પર પણ! “ ♥️🙏🏼 - @parakh_bhatt (પરખ ભટ્ટ) #mahaasura #novel #series #mrityunjay #english #publication #penguin #india #national #publisher

“આખરે આજે ‘મૃત્યુંજય’ (ભાગ-1, મહા-અસુર શ્રેણી) નવલકથાની મેનુસ્ક્રિપ્ટ – ફાઈનલ ડ્રાફ્ટ – ‘Penguin Random House’ના અમારા કમિશનિંગ એડિટર ગુરવીન ચઢ્ઢાને મોકલવામાં આવ્યો, જેમના હાથ નીચેથી અનેક ‘નેશનલ બેસ્ટ-સેલર’ નવલકથાઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. હું, @javiyaraj અને @srushti61 પાછલાં અઢી વર્ષથી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટને સતત મઠારતાં જતાં હતાં. મને યાદ છે ત્યાં સુધી ‘મૃત્યુંજય’નો આ છઠ્ઠો અંગ્રેજી ડ્રાફ્ટ તૈયાર થયો. લખાઈ ચૂકેલી અને ગુજરાતીમાં બેસ્ટ-સેલર બની ચૂકેલી નવલકથામાં આટઆટલા એડિટ્સ હોય? જવાબ છે, હા... હોવા જ જોઈએ. નવલકથા જ્યારે માતૃભાષાનું પિયર છોડીને સાસરે જતી હોય ત્યારે તેને નવા વાઘા પહેરાવવા જેટલી માવજત તો લેવાની જ હોય! એમાં કોઈ બાંધછોડ ન ચાલે. આ કારણોસર, અઢી વર્ષ સુધી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટની ભાષા, વ્યાકરણ, વાક્યરચના, કથાપ્રવાહ, રસપ્રચૂરતા, ફૉર્મેટ અને લે-આઉટ સહિતના પરિબળો પર વારંવાર કામ કરવામાં આવ્યું. ‘મૃત્યુંજય’ને અંગ્રેજીમાં રૂપાંતરિત કરવાની જવાબદારી સંભાળનાર સૃષ્ટિએ જરા પણ કંટાળ્યા વગર કે ધીરજ ગુમાવ્યા વિના અઢી વર્ષ સુધી અમને સાથ-સહકાર આપ્યો, એ બદલ હું એમનો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. મને ખાતરી છે કે હવે જ્યારે પુસ્તક આપના હાથમાં આવશે, ત્યારે તેમાં અત્યંત માવજત સાથે કરેલું એડિટિંગ અને વાર્તાની ધાર ઊડીને આંખે વળગશે. વધુ વિગતો ટૂંક સમયમાં આપની સાથે વહેંચીશું. બાય ધ વે, એક દિવસનો પણ આરામ લીધા વગર અમે ‘નાગપાશ’ (ભાગ-2, મહા-અસુર શ્રેણી)ના અંગ્રેજી અનુવાદ પર કામ શરૂ કરી દીધું છે... સાથોસાથ, ભારતના ટોચના હિન્દી પ્રકાશન ‘પ્રભાત પબ્લિકેશન’ દ્વારા પ્રકાશિત થનારા ‘મૃત્યુંજય’ના હિન્દી ભાષાંતર પર પણ! “ ♥️🙏🏼 - @parakh_bhatt (પરખ ભટ્ટ) #mahaasura #novel #series #mrityunjay #english #publication #penguin #india #national #publisher

“આખરે આજે ‘મૃત્યુંજય’ (ભાગ-1, મહા-અસુર શ્રેણી) નવલકથાની મેનુસ્ક્રિપ્ટ – ફાઈનલ ડ્રાફ્ટ – ‘Penguin Random House’ના અમારા કમિશનિંગ એડિટર ગુરવીન ચઢ્ઢાને મોકલવામાં આવ્યો, જેમના હાથ નીચેથી અનેક ‘નેશનલ બેસ્ટ-સેલર’ નવલકથાઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. હું, @javiyaraj અને @srushti61 પાછલાં અઢી વર્ષથી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટને સતત મઠારતાં જતાં હતાં. મને યાદ છે ત્યાં સુધી ‘મૃત્યુંજય’નો આ છઠ્ઠો અંગ્રેજી ડ્રાફ્ટ તૈયાર થયો. લખાઈ ચૂકેલી અને ગુજરાતીમાં બેસ્ટ-સેલર બની ચૂકેલી નવલકથામાં આટઆટલા એડિટ્સ હોય? જવાબ છે, હા... હોવા જ જોઈએ. નવલકથા જ્યારે માતૃભાષાનું પિયર છોડીને સાસરે જતી હોય ત્યારે તેને નવા વાઘા પહેરાવવા જેટલી માવજત તો લેવાની જ હોય! એમાં કોઈ બાંધછોડ ન ચાલે. આ કારણોસર, અઢી વર્ષ સુધી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટની ભાષા, વ્યાકરણ, વાક્યરચના, કથાપ્રવાહ, રસપ્રચૂરતા, ફૉર્મેટ અને લે-આઉટ સહિતના પરિબળો પર વારંવાર કામ કરવામાં આવ્યું. ‘મૃત્યુંજય’ને અંગ્રેજીમાં રૂપાંતરિત કરવાની જવાબદારી સંભાળનાર સૃષ્ટિએ જરા પણ કંટાળ્યા વગર કે ધીરજ ગુમાવ્યા વિના અઢી વર્ષ સુધી અમને સાથ-સહકાર આપ્યો, એ બદલ હું એમનો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. મને ખાતરી છે કે હવે જ્યારે પુસ્તક આપના હાથમાં આવશે, ત્યારે તેમાં અત્યંત માવજત સાથે કરેલું એડિટિંગ અને વાર્તાની ધાર ઊડીને આંખે વળગશે. વધુ વિગતો ટૂંક સમયમાં આપની સાથે વહેંચીશું. બાય ધ વે, એક દિવસનો પણ આરામ લીધા વગર અમે ‘નાગપાશ’ (ભાગ-2, મહા-અસુર શ્રેણી)ના અંગ્રેજી અનુવાદ પર કામ શરૂ કરી દીધું છે... સાથોસાથ, ભારતના ટોચના હિન્દી પ્રકાશન ‘પ્રભાત પબ્લિકેશન’ દ્વારા પ્રકાશિત થનારા ‘મૃત્યુંજય’ના હિન્દી ભાષાંતર પર પણ! “ ♥️🙏🏼 - @parakh_bhatt (પરખ ભટ્ટ) #mahaasura #novel #series #mrityunjay #english #publication #penguin #india #national #publisher

Read More

સનાતન ધર્મની મહાગાથા વર્ણવતી ‘મહા-અસુર શ્રેણી’ હવે ભારતના ટોચના પબ્લિકેશન – પેન્ગ્વિન રેન્ડમ હાઉસમાં. ♥️🙏🏼 વર્ષ 2017થી આરંભ થયેલી આ શબ્દયાત્રા હવે ઈન્ડિયન સબ-કૉન્ટિનન્ટ (ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ અને માલદિવ્સ)ના કરોડો અંગ્રેજી વાચકો સુધી પહોંચવા જઈ રહી છે. ફક્ત અમારા માટે જ નહીં, પરંતુ સમસ્ત ગુજરાતી ભાષાજગત માટે પણ આ એક અભૂતપૂર્વ ઘટના એટલે છે, કારણ કે ‘પેન્ગ્વિન રેન્ડમ હાઉસ’ Penguin India દ્વારા કોઈ ગુજરાતી નવલકથાકારની આખી શ્રેણીના પુસ્તકોના રાઈટ્સ એકસાથે ખરીદાયા હોય, એવો આ પહેલોવહેલો કિસ્સો છે. પાછલાં દશકાઓમાં થઈ ગયેલાં પુષ્કળ નેશનલ અને ઈન્ટરનેશનલ બેસ્ટ-સેલિંગ લેખકો, બુકર પ્રાઈઝથી માંડીને પુલિત્ઝર પ્રાઈઝ જેવા ખ્યાતિપ્રાપ્ત અવૉર્ડ-વિજેતા લેખકોનું ઘર કહી શકાય એવા ‘પેન્ગ્વિન રેન્ડમ હાઉસ’માં ગુજરાતી માતૃભાષામાં લખાયેલી મહા-અસુર શ્રેણીને સ્થાન મળવું એ માતાનાં ધાવણનું ઋણ ચૂકવવા જેટલી પાવન ઘટના છે. પાંચ વર્ષની આકરી મહેનત, ભારત અને વિદેશી ભૂમિ પર પગપાળા રખડપટ્ટી કરીને સનાતન સંસ્કૃતિના રહસ્યો ઉજાગર કરવાની મથામણ, વાચકો સુધી સત્ત્વશીલ સાહિત્ય પહોંચાડવાની નેમ અને એ દરમિયાન ભોગવેલી શારીરિક-માનસિક મુશ્કેલીઓ... આ બધાનું ફળ ‘મહા-અસુર શ્રેણી’ને પ્રાપ્ત થયું છે. હિંદુ વેદ-પુરાણો અને ધર્મગ્રંથોમાં છુપાયેલાં તંત્ર-મંત્ર અને યંત્રના વાસ્તવિક રહસ્યોને આજની નવી પેઢી સુધી પહોંચાડવાની આ પ્રક્રિયા એ વાતનો પુરાવો છે કે જો યોગ્ય દિશામાં તનતોડ પુરુષાર્થ કરવામાં આવે, તો કશું અસંભવ નથી. ॐ गणानां त्वा गणपतिं हवामहे प्रियाणां त्वा प्रियपतिं हवामहे । निधिनां त्वा निधिपतिं हवामहे वसो मम आह्मजानि गर्भधमात्वमजासि गर्भधम् ॥ આ નવી યાત્રામાં આપ સૌની શુભેચ્છાઓ અમારી સાથે રહે એવી અભિલાષા સાથે ‘મહા-અસુર શ્રેણી’ને અમે ભારતના કરોડો સનાતનીઓના ખોળે મૂકી રહ્યા છીએ. 🙂💐🙏🏼

સનાતન ધર્મની મહાગાથા વર્ણવતી ‘મહા-અસુર શ્રેણી’ હવે ભારતના ટોચના પબ્લિકેશન – પેન્ગ્વિન રેન્ડમ હાઉસમાં. ♥️🙏🏼 વર્ષ 2017થી આરંભ થયેલી આ શબ્દયાત્રા હવે ઈન્ડિયન સબ-કૉન્ટિનન્ટ (ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ અને માલદિવ્સ)ના કરોડો અંગ્રેજી વાચકો સુધી પહોંચવા જઈ રહી છે. ફક્ત અમારા માટે જ નહીં, પરંતુ સમસ્ત ગુજરાતી ભાષાજગત માટે પણ આ એક અભૂતપૂર્વ ઘટના એટલે છે, કારણ કે ‘પેન્ગ્વિન રેન્ડમ હાઉસ’ Penguin India દ્વારા કોઈ ગુજરાતી નવલકથાકારની આખી શ્રેણીના પુસ્તકોના રાઈટ્સ એકસાથે ખરીદાયા હોય, એવો આ પહેલોવહેલો કિસ્સો છે. પાછલાં દશકાઓમાં થઈ ગયેલાં પુષ્કળ નેશનલ અને ઈન્ટરનેશનલ બેસ્ટ-સેલિંગ લેખકો, બુકર પ્રાઈઝથી માંડીને પુલિત્ઝર પ્રાઈઝ જેવા ખ્યાતિપ્રાપ્ત અવૉર્ડ-વિજેતા લેખકોનું ઘર કહી શકાય એવા ‘પેન્ગ્વિન રેન્ડમ હાઉસ’માં ગુજરાતી માતૃભાષામાં લખાયેલી મહા-અસુર શ્રેણીને સ્થાન મળવું એ માતાનાં ધાવણનું ઋણ ચૂકવવા જેટલી પાવન ઘટના છે. પાંચ વર્ષની આકરી મહેનત, ભારત અને વિદેશી ભૂમિ પર પગપાળા રખડપટ્ટી કરીને સનાતન સંસ્કૃતિના રહસ્યો ઉજાગર કરવાની મથામણ, વાચકો સુધી સત્ત્વશીલ સાહિત્ય પહોંચાડવાની નેમ અને એ દરમિયાન ભોગવેલી શારીરિક-માનસિક મુશ્કેલીઓ... આ બધાનું ફળ ‘મહા-અસુર શ્રેણી’ને પ્રાપ્ત થયું છે. હિંદુ વેદ-પુરાણો અને ધર્મગ્રંથોમાં છુપાયેલાં તંત્ર-મંત્ર અને યંત્રના વાસ્તવિક રહસ્યોને આજની નવી પેઢી સુધી પહોંચાડવાની આ પ્રક્રિયા એ વાતનો પુરાવો છે કે જો યોગ્ય દિશામાં તનતોડ પુરુષાર્થ કરવામાં આવે, તો કશું અસંભવ નથી. ॐ गणानां त्वा गणपतिं हवामहे प्रियाणां त्वा प्रियपतिं हवामहे । निधिनां त्वा निधिपतिं हवामहे वसो मम आह्मजानि गर्भधमात्वमजासि गर्भधम् ॥ આ નવી યાત્રામાં આપ સૌની શુભેચ્છાઓ અમારી સાથે રહે એવી અભિલાષા સાથે ‘મહા-અસુર શ્રેણી’ને અમે ભારતના કરોડો સનાતનીઓના ખોળે મૂકી રહ્યા છીએ. 🙂💐🙏🏼

સનાતન ધર્મની મહાગાથા વર્ણવતી ‘મહા-અસુર શ્રેણી’ હવે ભારતના ટોચના પબ્લિકેશન – પેન્ગ્વિન રેન્ડમ હાઉસમાં. ♥️🙏🏼 વર્ષ 2017થી આરંભ થયેલી આ શબ્દયાત્રા હવે ઈન્ડિયન સબ-કૉન્ટિનન્ટ (ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ અને માલદિવ્સ)ના કરોડો અંગ્રેજી વાચકો સુધી પહોંચવા જઈ રહી છે. ફક્ત અમારા માટે જ નહીં, પરંતુ સમસ્ત ગુજરાતી ભાષાજગત માટે પણ આ એક અભૂતપૂર્વ ઘટના એટલે છે, કારણ કે ‘પેન્ગ્વિન રેન્ડમ હાઉસ’ Penguin India દ્વારા કોઈ ગુજરાતી નવલકથાકારની આખી શ્રેણીના પુસ્તકોના રાઈટ્સ એકસાથે ખરીદાયા હોય, એવો આ પહેલોવહેલો કિસ્સો છે. પાછલાં દશકાઓમાં થઈ ગયેલાં પુષ્કળ નેશનલ અને ઈન્ટરનેશનલ બેસ્ટ-સેલિંગ લેખકો, બુકર પ્રાઈઝથી માંડીને પુલિત્ઝર પ્રાઈઝ જેવા ખ્યાતિપ્રાપ્ત અવૉર્ડ-વિજેતા લેખકોનું ઘર કહી શકાય એવા ‘પેન્ગ્વિન રેન્ડમ હાઉસ’માં ગુજરાતી માતૃભાષામાં લખાયેલી મહા-અસુર શ્રેણીને સ્થાન મળવું એ માતાનાં ધાવણનું ઋણ ચૂકવવા જેટલી પાવન ઘટના છે. પાંચ વર્ષની આકરી મહેનત, ભારત અને વિદેશી ભૂમિ પર પગપાળા રખડપટ્ટી કરીને સનાતન સંસ્કૃતિના રહસ્યો ઉજાગર કરવાની મથામણ, વાચકો સુધી સત્ત્વશીલ સાહિત્ય પહોંચાડવાની નેમ અને એ દરમિયાન ભોગવેલી શારીરિક-માનસિક મુશ્કેલીઓ... આ બધાનું ફળ ‘મહા-અસુર શ્રેણી’ને પ્રાપ્ત થયું છે. હિંદુ વેદ-પુરાણો અને ધર્મગ્રંથોમાં છુપાયેલાં તંત્ર-મંત્ર અને યંત્રના વાસ્તવિક રહસ્યોને આજની નવી પેઢી સુધી પહોંચાડવાની આ પ્રક્રિયા એ વાતનો પુરાવો છે કે જો યોગ્ય દિશામાં તનતોડ પુરુષાર્થ કરવામાં આવે, તો કશું અસંભવ નથી. ॐ गणानां त्वा गणपतिं हवामहे प्रियाणां त्वा प्रियपतिं हवामहे । निधिनां त्वा निधिपतिं हवामहे वसो मम आह्मजानि गर्भधमात्वमजासि गर्भधम् ॥ આ નવી યાત્રામાં આપ સૌની શુભેચ્છાઓ અમારી સાથે રહે એવી અભિલાષા સાથે ‘મહા-અસુર શ્રેણી’ને અમે ભારતના કરોડો સનાતનીઓના ખોળે મૂકી રહ્યા છીએ. 🙂💐🙏🏼

Read More