Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

સમગ્ર આર્યાવર્ત જેની ભુજાઓમાં સમાઈ શકે, એવી ખડતલ અને પડછંદ કાયા! માત્ર ત્રીસ વર્ષની ઉંમર હોવા છતાં પુરુષત્વ જાણે ચરમસીમાએ પહોંચ્યું હોય એવો પૌરુષી દેખાવ! પાંડિત્યથી છલકાતી ઘેઘુર કાળી આંખો અને તીણું નાક. પરવાળા જેવાં હોઠની આસપાસ કાળીભમ્મર મૂંછ સાથેની ઘટાટોપ દાઢી! શ્રેષ્ઠત્તમ વિશ્વસુંદરીનું હ્રદય પણ ધબકારો ચૂકી જાય, એવી પાષાણશિલા સમી છાતી. ———————————— ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

સમગ્ર આર્યાવર્ત જેની ભુજાઓમાં સમાઈ શકે, એવી ખડતલ અને પડછંદ કાયા! માત્ર ત્રીસ વર્ષની ઉંમર હોવા છતાં પુરુષત્વ જાણે ચરમસીમાએ પહોંચ્યું હોય એવો પૌરુષી દેખાવ! પાંડિત્યથી છલકાતી ઘેઘુર કાળી આંખો અને તીણું નાક. પરવાળા જેવાં હોઠની આસપાસ કાળીભમ્મર મૂંછ સાથેની ઘટાટોપ દાઢી! શ્રેષ્ઠત્તમ વિશ્વસુંદરીનું હ્રદય પણ ધબકારો ચૂકી જાય, એવી પાષાણશિલા સમી છાતી. ———————————— ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

સમગ્ર આર્યાવર્ત જેની ભુજાઓમાં સમાઈ શકે, એવી ખડતલ અને પડછંદ કાયા! માત્ર ત્રીસ વર્ષની ઉંમર હોવા છતાં પુરુષત્વ જાણે ચરમસીમાએ પહોંચ્યું હોય એવો પૌરુષી દેખાવ! પાંડિત્યથી છલકાતી ઘેઘુર કાળી આંખો અને તીણું નાક. પરવાળા જેવાં હોઠની આસપાસ કાળીભમ્મર મૂંછ સાથેની ઘટાટોપ દાઢી! શ્રેષ્ઠત્તમ વિશ્વસુંદરીનું હ્રદય પણ ધબકારો ચૂકી જાય, એવી પાષાણશિલા સમી છાતી. ———————————— ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

“મૃત્યુંજય એક અનુભવ… નાગપાશ એક અનુભૂતિ…! ઓવારી જવાય એવું સર્જન. આઠસો પાનામાં અનેક યુગોની સહજ સફર. ગુજરાતી ભાષામાં આવું સર્જન કરનારા પરખ ભટ્ટ અને રાજ જાવિયાને અઢળક વહાલ... વહાલ અને વહાલ. મૃત્યુંજય. મહા-અસુર શ્રેણીનો પહેલો ખંડ વાંચ્યો ત્યારે પરખ અને રાજની જોડી વિશે જે માનેલું, ધારેલું એ ઘણું બધું બીજા ખંડ નાગપાશમાં સાર્થક થયું અને વાંચવા મળ્યું. મૃત્યુંજયના કવરપેજ પરનું મોરપીંચ્છ નાગપાશના શંખને સ્પર્શે છે. પહેલી વખત તમે ધાંસુ સર્જન કરી નાખો પછી તમારી જવાબદારી વધી જતી હોય છે. વાચકો અને ચાહકોની અપેક્ષા પણ વધારે રહે છે. નાગપાશમાં આ અપેક્ષાઓથી ઉપર ઉઠીને સર્જન થયું છે એવું નજરે તરી આવે છે. શબ્દોનું સર્જન કરતો સર્જક ધારે તો પુસ્તકના પાના ઉપર કાળનો ભેદ મિટાવી શકે. આધુનિક વાતો, પ્રસંગો, વિચારોને તર્કની સાથે વાચકો સમક્ષ એવી રીતે મૂકી શકાયું છે કે, જાણે વાંચ્યા પછી કોઈ સવાલ જ ન રહે. આખા ખંડમાં કોઈ પાત્રનું સૌથી વધુ શ્રેષ્ઠ સર્જન હોય તો એ નવ્વાણુંમાં પાને ભૈરવી માનું પ્રાગટ્ય. સૌથી વધુ કૌતુક થાય હનુમાનજી વિશે. રિયાની પીડાને તમે અનુભવી શકો. એની પીડા વાંચીને તમારી આંખોમાં પણ સહેજ ભેજ બાઝ્યા વગર નથી રહેતો. શુક્રાચાર્યના પાત્રનું સર્જન અને એની કુટિલતા, મલિનતા વાંચીને તમને થઈ આવે કે, આના બદઈરાદાઓનો કોઈ અંત કેમ નથી? યાઝી અને એની વાતોને વાંચીને તમને થઈ આવે કે, ઓહો આવું પણ હોય શકે? અદિતિના પ્રસવની પીડા અને એના પ્રસવ સમયેના પડકારો સ્ત્રીની શક્તિઓને વધુ સશક્ત બનાવે છે. કેટલીક જગ્યાઓએ લખાયેલા મંત્રોનો ઉચ્ચાર તમારી અંદર ઊર્જા ભરી દે એવો છે. મારી તો સલાહ છે કે, પુસ્તકમાં તમે જ્યારે આ મંત્રોને વાંચો ત્યારે એને જરા ગણગણજો. કોઈક જુદી જ અનુભૂતિ થઈ આવશે. મંત્રો બાદ એક સરખા સ્ટાર્ટિંગ ધરાવતા અનેક શબ્દોની રમત વાંચીને બંને લેખકો ઉપર માન થઈ આવે એવું છે. શા માટે આ ગ્રંથ, ખંડ કે પુસ્તક વાંચવું ન જોઈએ? એનું એક પણ કારણ મને નથી મળતું. ગુજરાતી ભાષાના દરેક પ્રેમની ગમી જાય એવી ગૂંથણી આ પુસ્તકમાં કરવામાં આવી છે. ગુજરાતી ભાષામાં પહેલી વખત આ પ્રકારે યુગોની વાતો આલેખતી નવલકથાનું સર્જન થયું છે. ધર્મ, અધર્મ, વાસ્તવિક, અવાસ્તવિક, શીરાની જેમ ગળે ઉતરી જાય એવું તો ક્યાંક દિમાગને વિચારતા કરી દે એવું સઘળું આ નવલકથામાં છે.” - @jyotiunadkat #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

“મૃત્યુંજય એક અનુભવ… નાગપાશ એક અનુભૂતિ…! ઓવારી જવાય એવું સર્જન. આઠસો પાનામાં અનેક યુગોની સહજ સફર. ગુજરાતી ભાષામાં આવું સર્જન કરનારા પરખ ભટ્ટ અને રાજ જાવિયાને અઢળક વહાલ... વહાલ અને વહાલ. મૃત્યુંજય. મહા-અસુર શ્રેણીનો પહેલો ખંડ વાંચ્યો ત્યારે પરખ અને રાજની જોડી વિશે જે માનેલું, ધારેલું એ ઘણું બધું બીજા ખંડ નાગપાશમાં સાર્થક થયું અને વાંચવા મળ્યું. મૃત્યુંજયના કવરપેજ પરનું મોરપીંચ્છ નાગપાશના શંખને સ્પર્શે છે. પહેલી વખત તમે ધાંસુ સર્જન કરી નાખો પછી તમારી જવાબદારી વધી જતી હોય છે. વાચકો અને ચાહકોની અપેક્ષા પણ વધારે રહે છે. નાગપાશમાં આ અપેક્ષાઓથી ઉપર ઉઠીને સર્જન થયું છે એવું નજરે તરી આવે છે. શબ્દોનું સર્જન કરતો સર્જક ધારે તો પુસ્તકના પાના ઉપર કાળનો ભેદ મિટાવી શકે. આધુનિક વાતો, પ્રસંગો, વિચારોને તર્કની સાથે વાચકો સમક્ષ એવી રીતે મૂકી શકાયું છે કે, જાણે વાંચ્યા પછી કોઈ સવાલ જ ન રહે. આખા ખંડમાં કોઈ પાત્રનું સૌથી વધુ શ્રેષ્ઠ સર્જન હોય તો એ નવ્વાણુંમાં પાને ભૈરવી માનું પ્રાગટ્ય. સૌથી વધુ કૌતુક થાય હનુમાનજી વિશે. રિયાની પીડાને તમે અનુભવી શકો. એની પીડા વાંચીને તમારી આંખોમાં પણ સહેજ ભેજ બાઝ્યા વગર નથી રહેતો. શુક્રાચાર્યના પાત્રનું સર્જન અને એની કુટિલતા, મલિનતા વાંચીને તમને થઈ આવે કે, આના બદઈરાદાઓનો કોઈ અંત કેમ નથી? યાઝી અને એની વાતોને વાંચીને તમને થઈ આવે કે, ઓહો આવું પણ હોય શકે? અદિતિના પ્રસવની પીડા અને એના પ્રસવ સમયેના પડકારો સ્ત્રીની શક્તિઓને વધુ સશક્ત બનાવે છે. કેટલીક જગ્યાઓએ લખાયેલા મંત્રોનો ઉચ્ચાર તમારી અંદર ઊર્જા ભરી દે એવો છે. મારી તો સલાહ છે કે, પુસ્તકમાં તમે જ્યારે આ મંત્રોને વાંચો ત્યારે એને જરા ગણગણજો. કોઈક જુદી જ અનુભૂતિ થઈ આવશે. મંત્રો બાદ એક સરખા સ્ટાર્ટિંગ ધરાવતા અનેક શબ્દોની રમત વાંચીને બંને લેખકો ઉપર માન થઈ આવે એવું છે. શા માટે આ ગ્રંથ, ખંડ કે પુસ્તક વાંચવું ન જોઈએ? એનું એક પણ કારણ મને નથી મળતું. ગુજરાતી ભાષાના દરેક પ્રેમની ગમી જાય એવી ગૂંથણી આ પુસ્તકમાં કરવામાં આવી છે. ગુજરાતી ભાષામાં પહેલી વખત આ પ્રકારે યુગોની વાતો આલેખતી નવલકથાનું સર્જન થયું છે. ધર્મ, અધર્મ, વાસ્તવિક, અવાસ્તવિક, શીરાની જેમ ગળે ઉતરી જાય એવું તો ક્યાંક દિમાગને વિચારતા કરી દે એવું સઘળું આ નવલકથામાં છે.” - @jyotiunadkat #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

“મૃત્યુંજય એક અનુભવ… નાગપાશ એક અનુભૂતિ…! ઓવારી જવાય એવું સર્જન. આઠસો પાનામાં અનેક યુગોની સહજ સફર. ગુજરાતી ભાષામાં આવું સર્જન કરનારા પરખ ભટ્ટ અને રાજ જાવિયાને અઢળક વહાલ... વહાલ અને વહાલ. મૃત્યુંજય. મહા-અસુર શ્રેણીનો પહેલો ખંડ વાંચ્યો ત્યારે પરખ અને રાજની જોડી વિશે જે માનેલું, ધારેલું એ ઘણું બધું બીજા ખંડ નાગપાશમાં સાર્થક થયું અને વાંચવા મળ્યું. મૃત્યુંજયના કવરપેજ પરનું મોરપીંચ્છ નાગપાશના શંખને સ્પર્શે છે. પહેલી વખત તમે ધાંસુ સર્જન કરી નાખો પછી તમારી જવાબદારી વધી જતી હોય છે. વાચકો અને ચાહકોની અપેક્ષા પણ વધારે રહે છે. નાગપાશમાં આ અપેક્ષાઓથી ઉપર ઉઠીને સર્જન થયું છે એવું નજરે તરી આવે છે. શબ્દોનું સર્જન કરતો સર્જક ધારે તો પુસ્તકના પાના ઉપર કાળનો ભેદ મિટાવી શકે. આધુનિક વાતો, પ્રસંગો, વિચારોને તર્કની સાથે વાચકો સમક્ષ એવી રીતે મૂકી શકાયું છે કે, જાણે વાંચ્યા પછી કોઈ સવાલ જ ન રહે. આખા ખંડમાં કોઈ પાત્રનું સૌથી વધુ શ્રેષ્ઠ સર્જન હોય તો એ નવ્વાણુંમાં પાને ભૈરવી માનું પ્રાગટ્ય. સૌથી વધુ કૌતુક થાય હનુમાનજી વિશે. રિયાની પીડાને તમે અનુભવી શકો. એની પીડા વાંચીને તમારી આંખોમાં પણ સહેજ ભેજ બાઝ્યા વગર નથી રહેતો. શુક્રાચાર્યના પાત્રનું સર્જન અને એની કુટિલતા, મલિનતા વાંચીને તમને થઈ આવે કે, આના બદઈરાદાઓનો કોઈ અંત કેમ નથી? યાઝી અને એની વાતોને વાંચીને તમને થઈ આવે કે, ઓહો આવું પણ હોય શકે? અદિતિના પ્રસવની પીડા અને એના પ્રસવ સમયેના પડકારો સ્ત્રીની શક્તિઓને વધુ સશક્ત બનાવે છે. કેટલીક જગ્યાઓએ લખાયેલા મંત્રોનો ઉચ્ચાર તમારી અંદર ઊર્જા ભરી દે એવો છે. મારી તો સલાહ છે કે, પુસ્તકમાં તમે જ્યારે આ મંત્રોને વાંચો ત્યારે એને જરા ગણગણજો. કોઈક જુદી જ અનુભૂતિ થઈ આવશે. મંત્રો બાદ એક સરખા સ્ટાર્ટિંગ ધરાવતા અનેક શબ્દોની રમત વાંચીને બંને લેખકો ઉપર માન થઈ આવે એવું છે. શા માટે આ ગ્રંથ, ખંડ કે પુસ્તક વાંચવું ન જોઈએ? એનું એક પણ કારણ મને નથી મળતું. ગુજરાતી ભાષાના દરેક પ્રેમની ગમી જાય એવી ગૂંથણી આ પુસ્તકમાં કરવામાં આવી છે. ગુજરાતી ભાષામાં પહેલી વખત આ પ્રકારે યુગોની વાતો આલેખતી નવલકથાનું સર્જન થયું છે. ધર્મ, અધર્મ, વાસ્તવિક, અવાસ્તવિક, શીરાની જેમ ગળે ઉતરી જાય એવું તો ક્યાંક દિમાગને વિચારતા કરી દે એવું સઘળું આ નવલકથામાં છે.” - @jyotiunadkat #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

RELEASING - UNHUMAN (A- MAANAS) (Translation of Gujarati short novel- A- maanas) ' A man's journey to self- existance.' Written by: Drashti Soni Published by: Navbhatay Sahitya Mandir Winner of: Sahitya Akademi (Delhi) Yuva puraskar- 21 પ્રિય વાચક મિત્રો, આજથી બે વર્ષ પહેલા દૃષ્ટિ સોની દ્વારા લિખિત લઘુનવલ, 'અ- માણસ'નું વિમોચન થયું હતું. માર્ચ ૧૧, ૨૦૨૧થી આ પુસ્તકને, વાર્તાને અને આ પુસ્તકના પાત્રને ગુજરાતી વાચકોનો અઢળક પ્રેમ મળ્યો છે. આ પુસ્તક ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ અનેક શહેરના ઘણા બુક- સ્ટોર પર બે વર્ષથી ઉપલબ્ધ છે. ૨૦૨૧માં આ પુસ્તક અને એના લેખિકાને સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા, યુવા પુરસ્કારની સન્માન મળ્યું. હવે અમને કહેવા અત્યંત આનંદ થાય છે, 'અ- માણસ' હવે ગુજરાતી સિવાયની બીજી એક ભાષામાં પણ જલ્દીથી ઉલબ્ધ થશે. એપ્રિલ મહિનામાં 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદનું પુસ્તક રિલીઝ થશે અને આપના હાથમાં પહોંચશે. આપ સહુ અ- માણસના અંગ્રેજી અનુવાદને આગળ અને ઉંચે લઈ જશો જેથી, 'અંકુશ' એની ઉડાન લાંબી ભરી શકે, એવી અમારી કામના. 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદની પુસ્તક બુક કરાવવા માટે નવભારત સાહિત્ય મંદિર અને લેખિકાનો સંપર્ક કરી શકો છો. આભાર! . . . મિત્રો, જો આપે આ પુસ્તક ગુજરાતીમાં વાચ્યું હોય તો આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો. જો આપ આ પુસ્તકને વાચવા માગતા હો તો નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ Amazon પર available છે. નવભારતની સાઈટ પરથી પણ આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature #novelist #translation #english

RELEASING - UNHUMAN (A- MAANAS) (Translation of Gujarati short novel- A- maanas) ' A man's journey to self- existance.' Written by: Drashti Soni Published by: Navbhatay Sahitya Mandir Winner of: Sahitya Akademi (Delhi) Yuva puraskar- 21 પ્રિય વાચક મિત્રો, આજથી બે વર્ષ પહેલા દૃષ્ટિ સોની દ્વારા લિખિત લઘુનવલ, 'અ- માણસ'નું વિમોચન થયું હતું. માર્ચ ૧૧, ૨૦૨૧થી આ પુસ્તકને, વાર્તાને અને આ પુસ્તકના પાત્રને ગુજરાતી વાચકોનો અઢળક પ્રેમ મળ્યો છે. આ પુસ્તક ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ અનેક શહેરના ઘણા બુક- સ્ટોર પર બે વર્ષથી ઉપલબ્ધ છે. ૨૦૨૧માં આ પુસ્તક અને એના લેખિકાને સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા, યુવા પુરસ્કારની સન્માન મળ્યું. હવે અમને કહેવા અત્યંત આનંદ થાય છે, 'અ- માણસ' હવે ગુજરાતી સિવાયની બીજી એક ભાષામાં પણ જલ્દીથી ઉલબ્ધ થશે. એપ્રિલ મહિનામાં 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદનું પુસ્તક રિલીઝ થશે અને આપના હાથમાં પહોંચશે. આપ સહુ અ- માણસના અંગ્રેજી અનુવાદને આગળ અને ઉંચે લઈ જશો જેથી, 'અંકુશ' એની ઉડાન લાંબી ભરી શકે, એવી અમારી કામના. 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદની પુસ્તક બુક કરાવવા માટે નવભારત સાહિત્ય મંદિર અને લેખિકાનો સંપર્ક કરી શકો છો. આભાર! . . . મિત્રો, જો આપે આ પુસ્તક ગુજરાતીમાં વાચ્યું હોય તો આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો. જો આપ આ પુસ્તકને વાચવા માગતા હો તો નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ Amazon પર available છે. નવભારતની સાઈટ પરથી પણ આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature #novelist #translation #english

RELEASING - UNHUMAN (A- MAANAS) (Translation of Gujarati short novel- A- maanas) ' A man's journey to self- existance.' Written by: Drashti Soni Published by: Navbhatay Sahitya Mandir Winner of: Sahitya Akademi (Delhi) Yuva puraskar- 21 પ્રિય વાચક મિત્રો, આજથી બે વર્ષ પહેલા દૃષ્ટિ સોની દ્વારા લિખિત લઘુનવલ, 'અ- માણસ'નું વિમોચન થયું હતું. માર્ચ ૧૧, ૨૦૨૧થી આ પુસ્તકને, વાર્તાને અને આ પુસ્તકના પાત્રને ગુજરાતી વાચકોનો અઢળક પ્રેમ મળ્યો છે. આ પુસ્તક ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ અનેક શહેરના ઘણા બુક- સ્ટોર પર બે વર્ષથી ઉપલબ્ધ છે. ૨૦૨૧માં આ પુસ્તક અને એના લેખિકાને સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા, યુવા પુરસ્કારની સન્માન મળ્યું. હવે અમને કહેવા અત્યંત આનંદ થાય છે, 'અ- માણસ' હવે ગુજરાતી સિવાયની બીજી એક ભાષામાં પણ જલ્દીથી ઉલબ્ધ થશે. એપ્રિલ મહિનામાં 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદનું પુસ્તક રિલીઝ થશે અને આપના હાથમાં પહોંચશે. આપ સહુ અ- માણસના અંગ્રેજી અનુવાદને આગળ અને ઉંચે લઈ જશો જેથી, 'અંકુશ' એની ઉડાન લાંબી ભરી શકે, એવી અમારી કામના. 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદની પુસ્તક બુક કરાવવા માટે નવભારત સાહિત્ય મંદિર અને લેખિકાનો સંપર્ક કરી શકો છો. આભાર! . . . મિત્રો, જો આપે આ પુસ્તક ગુજરાતીમાં વાચ્યું હોય તો આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો. જો આપ આ પુસ્તકને વાચવા માગતા હો તો નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ Amazon પર available છે. નવભારતની સાઈટ પરથી પણ આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature #novelist #translation #english

Read More

પૌરાણિક રહસ્યો ધરાવતાં નૈમિષારણ્યમાં શરૂ થઈ હતી એક ગાથા! આજથી હજારો વર્ષ પહેલાં બની ચૂકેલી એક ઘટનાનો કાળો પડછાયો એકવીસમી સદીના મનુષ્યો ઉપર કાળ બનીને મંડરાઈ રહ્યો છે. મહાવિષ્ણુનું પુનઃજાગરણ આ આપત્તિને રોકી શકશે? ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Shri Venkateshwara Mangal Shasnam by G. Gayathri Devi, S.Saindhavi, R Shruti Visual: The News Today #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

પૌરાણિક રહસ્યો ધરાવતાં નૈમિષારણ્યમાં શરૂ થઈ હતી એક ગાથા! આજથી હજારો વર્ષ પહેલાં બની ચૂકેલી એક ઘટનાનો કાળો પડછાયો એકવીસમી સદીના મનુષ્યો ઉપર કાળ બનીને મંડરાઈ રહ્યો છે. મહાવિષ્ણુનું પુનઃજાગરણ આ આપત્તિને રોકી શકશે? ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Shri Venkateshwara Mangal Shasnam by G. Gayathri Devi, S.Saindhavi, R Shruti Visual: The News Today #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

પૌરાણિક રહસ્યો ધરાવતાં નૈમિષારણ્યમાં શરૂ થઈ હતી એક ગાથા! આજથી હજારો વર્ષ પહેલાં બની ચૂકેલી એક ઘટનાનો કાળો પડછાયો એકવીસમી સદીના મનુષ્યો ઉપર કાળ બનીને મંડરાઈ રહ્યો છે. મહાવિષ્ણુનું પુનઃજાગરણ આ આપત્તિને રોકી શકશે? ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Shri Venkateshwara Mangal Shasnam by G. Gayathri Devi, S.Saindhavi, R Shruti Visual: The News Today #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

ગુજરાતનો સૌથી મોટો કલ્ચરલ ફેસ્ટિવલ સ્વરોત્સવ... 50 કલાકારોને સંગ જામશે ત્રણ દિવસનો રંગ... ગુલઝાર, કૈલાસ ખેર, સરિતા જોશી અને અંકિત ત્રિવેદી સાથેની આપણી ગુજરાતી સાંજ... 3 થી 5 ફેબ્રુઆરી... YMCA લોનમાં... આવો છો ને? @swarotsav @kaviankittrivedi #swarotsav #festival #concert #singers #literature #theatre #music #concert #ahmedabad #gujarat

ગુજરાતનો સૌથી મોટો કલ્ચરલ ફેસ્ટિવલ સ્વરોત્સવ... 50 કલાકારોને સંગ જામશે ત્રણ દિવસનો રંગ... ગુલઝાર, કૈલાસ ખેર, સરિતા જોશી અને અંકિત ત્રિવેદી સાથેની આપણી ગુજરાતી સાંજ... 3 થી 5 ફેબ્રુઆરી... YMCA લોનમાં... આવો છો ને? @swarotsav @kaviankittrivedi #swarotsav #festival #concert #singers #literature #theatre #music #concert #ahmedabad #gujarat

ગુજરાતનો સૌથી મોટો કલ્ચરલ ફેસ્ટિવલ સ્વરોત્સવ... 50 કલાકારોને સંગ જામશે ત્રણ દિવસનો રંગ... ગુલઝાર, કૈલાસ ખેર, સરિતા જોશી અને અંકિત ત્રિવેદી સાથેની આપણી ગુજરાતી સાંજ... 3 થી 5 ફેબ્રુઆરી... YMCA લોનમાં... આવો છો ને? @swarotsav @kaviankittrivedi #swarotsav #festival #concert #singers #literature #theatre #music #concert #ahmedabad #gujarat

Read More

અક્ષરના અજવાશના મહાપર્વ કલમનો કાર્નિવલનો આજે અંતિમ દિવસ છે ત્યારે સુરતવાસીઓ આજના અમૂલ્ય દિવસનો લાભ લેવાનો ચુકશો નહીં. હમણાં જ મુલાકાત લો, ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા આયોજીત, કલમનો કાર્નિવલ ૨૦૨૨-‘૨૩ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનાં પુસ્તકોનો સૌથી મોટો પુસ્તકમેળો સુરતમાં! તારીખ: ૩૧ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી, ૨૦૨૩ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: સાયન્સ સેન્ટર, આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ, મહેશ્વરી ભવનની પાસે, સુરત. #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #gujarati #language #GiftingSpecial #NavbharatSahityaMandir #ShopOnline #LoveForReading #BookLovers #Bookaddict #Bookgeek #Booklife #Bookaddiction #Booksforever

અક્ષરના અજવાશના મહાપર્વ કલમનો કાર્નિવલનો આજે અંતિમ દિવસ છે ત્યારે સુરતવાસીઓ આજના અમૂલ્ય દિવસનો લાભ લેવાનો ચુકશો નહીં. હમણાં જ મુલાકાત લો, ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા આયોજીત, કલમનો કાર્નિવલ ૨૦૨૨-‘૨૩ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનાં પુસ્તકોનો સૌથી મોટો પુસ્તકમેળો સુરતમાં! તારીખ: ૩૧ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી, ૨૦૨૩ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: સાયન્સ સેન્ટર, આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ, મહેશ્વરી ભવનની પાસે, સુરત. #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #gujarati #language #GiftingSpecial #NavbharatSahityaMandir #ShopOnline #LoveForReading #BookLovers #Bookaddict #Bookgeek #Booklife #Bookaddiction #Booksforever

અક્ષરના અજવાશના મહાપર્વ કલમનો કાર્નિવલનો આજે અંતિમ દિવસ છે ત્યારે સુરતવાસીઓ આજના અમૂલ્ય દિવસનો લાભ લેવાનો ચુકશો નહીં. હમણાં જ મુલાકાત લો, ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા આયોજીત, કલમનો કાર્નિવલ ૨૦૨૨-‘૨૩ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનાં પુસ્તકોનો સૌથી મોટો પુસ્તકમેળો સુરતમાં! તારીખ: ૩૧ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી, ૨૦૨૩ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: સાયન્સ સેન્ટર, આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ, મહેશ્વરી ભવનની પાસે, સુરત. #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #gujarati #language #GiftingSpecial #NavbharatSahityaMandir #ShopOnline #LoveForReading #BookLovers #Bookaddict #Bookgeek #Booklife #Bookaddiction #Booksforever

Read More

આપણો ભૂતકાળ કોઈ વાર વર્તમાન હશે, તો આપણો વર્તમાન ભૂતકાળ પણ થઇ જશે. પણ આપણા ભવિષ્યનું ઘડતર આપણા હાથમાં જ છે. ભૂતકાળ કે વર્તમાનમાં થયેલી કેટલીક ભૂલો તો કેટલીક સફળતા જો આપણે ભૂલી પણ ગયા હઈશું તો કોઈ નવલકથા આપણને તે યાદ આપવશે, જેના થકી આપણે ભવિષ્યને નિખારી શકીશું. તો આવો, સુરતમાં નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજીત, કલમનો કાર્નિવલ -2022-2023માં કેટલાક શ્રેષ્ઠ લેખકો, દેવાંગી ભટ્ટ, જીજ્ઞેશ અધ્યારૂ અને રાજા જાવિયા સાથે રશ્મિ ઝા ના સંવાદ થકી નવલકથાના કલ્પના વિશ્વમાં સેર કરીએ. #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi

આપણો ભૂતકાળ કોઈ વાર વર્તમાન હશે, તો આપણો વર્તમાન ભૂતકાળ પણ થઇ જશે. પણ આપણા ભવિષ્યનું ઘડતર આપણા હાથમાં જ છે. ભૂતકાળ કે વર્તમાનમાં થયેલી કેટલીક ભૂલો તો કેટલીક સફળતા જો આપણે ભૂલી પણ ગયા હઈશું તો કોઈ નવલકથા આપણને તે યાદ આપવશે, જેના થકી આપણે ભવિષ્યને નિખારી શકીશું. તો આવો, સુરતમાં નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજીત, કલમનો કાર્નિવલ -2022-2023માં કેટલાક શ્રેષ્ઠ લેખકો, દેવાંગી ભટ્ટ, જીજ્ઞેશ અધ્યારૂ અને રાજા જાવિયા સાથે રશ્મિ ઝા ના સંવાદ થકી નવલકથાના કલ્પના વિશ્વમાં સેર કરીએ. #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi

આપણો ભૂતકાળ કોઈ વાર વર્તમાન હશે, તો આપણો વર્તમાન ભૂતકાળ પણ થઇ જશે. પણ આપણા ભવિષ્યનું ઘડતર આપણા હાથમાં જ છે. ભૂતકાળ કે વર્તમાનમાં થયેલી કેટલીક ભૂલો તો કેટલીક સફળતા જો આપણે ભૂલી પણ ગયા હઈશું તો કોઈ નવલકથા આપણને તે યાદ આપવશે, જેના થકી આપણે ભવિષ્યને નિખારી શકીશું. તો આવો, સુરતમાં નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજીત, કલમનો કાર્નિવલ -2022-2023માં કેટલાક શ્રેષ્ઠ લેખકો, દેવાંગી ભટ્ટ, જીજ્ઞેશ અધ્યારૂ અને રાજા જાવિયા સાથે રશ્મિ ઝા ના સંવાદ થકી નવલકથાના કલ્પના વિશ્વમાં સેર કરીએ. #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi

Read More

અક્ષરના અજવાસનું મહાપર્વ! ‘નવભારત સાહિત્ય મંદિર’ લઈને આવ્યું છે, કલમનો કાર્નિવલ ૨૦૨૨-‘૨૩ જેમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનાં પુસ્તકોના સૌથી મોટા પુસ્તક મેળામાં કવિતાઓને સંગાથે સ્વપ્નની દુનિયામાં સેર કરાવશે શ્રેષ્ઠ લેખકો. તારીખ: ૩૧ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી, ૨૦૨૩ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: સાયન્સ સેન્ટર, આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ, મહેશ્વરી ભવનની પાસે, સુરત. #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi

અક્ષરના અજવાસનું મહાપર્વ! ‘નવભારત સાહિત્ય મંદિર’ લઈને આવ્યું છે, કલમનો કાર્નિવલ ૨૦૨૨-‘૨૩ જેમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનાં પુસ્તકોના સૌથી મોટા પુસ્તક મેળામાં કવિતાઓને સંગાથે સ્વપ્નની દુનિયામાં સેર કરાવશે શ્રેષ્ઠ લેખકો. તારીખ: ૩૧ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી, ૨૦૨૩ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: સાયન્સ સેન્ટર, આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ, મહેશ્વરી ભવનની પાસે, સુરત. #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi

અક્ષરના અજવાસનું મહાપર્વ! ‘નવભારત સાહિત્ય મંદિર’ લઈને આવ્યું છે, કલમનો કાર્નિવલ ૨૦૨૨-‘૨૩ જેમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનાં પુસ્તકોના સૌથી મોટા પુસ્તક મેળામાં કવિતાઓને સંગાથે સ્વપ્નની દુનિયામાં સેર કરાવશે શ્રેષ્ઠ લેખકો. તારીખ: ૩૧ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી, ૨૦૨૩ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: સાયન્સ સેન્ટર, આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ, મહેશ્વરી ભવનની પાસે, સુરત. #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi

Read More

આપણા અંગત જીવનમાં જ્ઞાનનો સૂર્યોદય જેના થકી થાય છે તે છે વાંચન. આપણાં વ્યક્તિત્વને નિખારી અન્યથી અલગ તારવતો જો કોઈ તફાવત હોય તો તે છે વાંચન. આપણો ઇતિહાસ, આપણો સંઘર્ષ, આપણી સિદ્ધિ, આપણા જીવનના મૂલ્યો, આપણા જીવનના તથ્યો.. સર્વત્ર આવનારી પેઢીને આપવા માટેની જો કોઈ સીડી છે તો તે છે વાંચન. નવભારત સાહિત્ય મંદિર દ્વારા વાંચન ની ધરોહરને આગળ પહોંચાડવાના પ્રયાસના ભાગ રૂપે સુરતમાં કલમનો કાર્નિવલ 2022-2023 નું આયોજન કરવામાં આવેલ છે. જેનું આપણા ગુજરાતના ગૃહપ્રધાન, હર્ષ સંઘવીના વરદ્દ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. તારીખ: ૩૧ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી, ૨૦૨૩ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: સાયન્સ સેન્ટર, આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ, મહેશ્વરી ભવનની પાસે, સુરત. #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi

આપણા અંગત જીવનમાં જ્ઞાનનો સૂર્યોદય જેના થકી થાય છે તે છે વાંચન. આપણાં વ્યક્તિત્વને નિખારી અન્યથી અલગ તારવતો જો કોઈ તફાવત હોય તો તે છે વાંચન. આપણો ઇતિહાસ, આપણો સંઘર્ષ, આપણી સિદ્ધિ, આપણા જીવનના મૂલ્યો, આપણા જીવનના તથ્યો.. સર્વત્ર આવનારી પેઢીને આપવા માટેની જો કોઈ સીડી છે તો તે છે વાંચન. નવભારત સાહિત્ય મંદિર દ્વારા વાંચન ની ધરોહરને આગળ પહોંચાડવાના પ્રયાસના ભાગ રૂપે સુરતમાં કલમનો કાર્નિવલ 2022-2023 નું આયોજન કરવામાં આવેલ છે. જેનું આપણા ગુજરાતના ગૃહપ્રધાન, હર્ષ સંઘવીના વરદ્દ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. તારીખ: ૩૧ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી, ૨૦૨૩ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: સાયન્સ સેન્ટર, આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ, મહેશ્વરી ભવનની પાસે, સુરત. #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi

આપણા અંગત જીવનમાં જ્ઞાનનો સૂર્યોદય જેના થકી થાય છે તે છે વાંચન. આપણાં વ્યક્તિત્વને નિખારી અન્યથી અલગ તારવતો જો કોઈ તફાવત હોય તો તે છે વાંચન. આપણો ઇતિહાસ, આપણો સંઘર્ષ, આપણી સિદ્ધિ, આપણા જીવનના મૂલ્યો, આપણા જીવનના તથ્યો.. સર્વત્ર આવનારી પેઢીને આપવા માટેની જો કોઈ સીડી છે તો તે છે વાંચન. નવભારત સાહિત્ય મંદિર દ્વારા વાંચન ની ધરોહરને આગળ પહોંચાડવાના પ્રયાસના ભાગ રૂપે સુરતમાં કલમનો કાર્નિવલ 2022-2023 નું આયોજન કરવામાં આવેલ છે. જેનું આપણા ગુજરાતના ગૃહપ્રધાન, હર્ષ સંઘવીના વરદ્દ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. તારીખ: ૩૧ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી, ૨૦૨૩ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: સાયન્સ સેન્ટર, આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ, મહેશ્વરી ભવનની પાસે, સુરત. #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi

Read More

અનુપમ ખેરની આત્મકથા ‘જાણતાં-અજાણતાં... જીવને શીખવેલા પાઠ’ તમામ ગુજરાતી બૂક-સ્ટૉર્સ અને ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ www.navbharatonline.com પરથી ઘરે બેઠાં ઑર્ડર કરી શકાશે. ૫૨૫થી વધારે ફિલ્મો, ફિલ્મ-જગતમાં ૩૮ વર્ષો અને અસંખ્ય દિગ્ગજો સાથે કામ કરી ચૂકેલાં ભારતના પોતીકા કલાકાર અનુપમ ખેરની આત્મકથાનો ભાવાનુવાદ પ્રખ્યાત ગુજરાતી લેખક-પત્રકાર તુષાર દવે દ્વારા કરવામાં આવ્યો છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત આ પુસ્તકની નકલ મંગાવવા માટે વાચકો 9825032340 નંબર પર કૉલ અથવા વૉટ્સએપ કરી શકે છે. પુસ્તક વાંચ્યા બાદ આપનો અમૂલ્ય પ્રતિભાવ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ પર અપલૉડ કરીને અન્ય વાચનપ્રેમી મિત્રો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી. પુસ્તકની કિંમત પર 18 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને 549 રૂપિયાનું પુસ્તક 450માં હોમ-ડિલિવરી થશે. Autobiography: @anupampkher Translation by: @tushar_dave89 Interview: @parthdave21 @cinemasahitya #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #anupamkher #autobiography #release #actor #india #artist #translation

અનુપમ ખેરની આત્મકથા ‘જાણતાં-અજાણતાં... જીવને શીખવેલા પાઠ’ તમામ ગુજરાતી બૂક-સ્ટૉર્સ અને ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ www.navbharatonline.com પરથી ઘરે બેઠાં ઑર્ડર કરી શકાશે. ૫૨૫થી વધારે ફિલ્મો, ફિલ્મ-જગતમાં ૩૮ વર્ષો અને અસંખ્ય દિગ્ગજો સાથે કામ કરી ચૂકેલાં ભારતના પોતીકા કલાકાર અનુપમ ખેરની આત્મકથાનો ભાવાનુવાદ પ્રખ્યાત ગુજરાતી લેખક-પત્રકાર તુષાર દવે દ્વારા કરવામાં આવ્યો છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત આ પુસ્તકની નકલ મંગાવવા માટે વાચકો 9825032340 નંબર પર કૉલ અથવા વૉટ્સએપ કરી શકે છે. પુસ્તક વાંચ્યા બાદ આપનો અમૂલ્ય પ્રતિભાવ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ પર અપલૉડ કરીને અન્ય વાચનપ્રેમી મિત્રો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી. પુસ્તકની કિંમત પર 18 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને 549 રૂપિયાનું પુસ્તક 450માં હોમ-ડિલિવરી થશે. Autobiography: @anupampkher Translation by: @tushar_dave89 Interview: @parthdave21 @cinemasahitya #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #anupamkher #autobiography #release #actor #india #artist #translation

અનુપમ ખેરની આત્મકથા ‘જાણતાં-અજાણતાં... જીવને શીખવેલા પાઠ’ તમામ ગુજરાતી બૂક-સ્ટૉર્સ અને ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ www.navbharatonline.com પરથી ઘરે બેઠાં ઑર્ડર કરી શકાશે. ૫૨૫થી વધારે ફિલ્મો, ફિલ્મ-જગતમાં ૩૮ વર્ષો અને અસંખ્ય દિગ્ગજો સાથે કામ કરી ચૂકેલાં ભારતના પોતીકા કલાકાર અનુપમ ખેરની આત્મકથાનો ભાવાનુવાદ પ્રખ્યાત ગુજરાતી લેખક-પત્રકાર તુષાર દવે દ્વારા કરવામાં આવ્યો છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત આ પુસ્તકની નકલ મંગાવવા માટે વાચકો 9825032340 નંબર પર કૉલ અથવા વૉટ્સએપ કરી શકે છે. પુસ્તક વાંચ્યા બાદ આપનો અમૂલ્ય પ્રતિભાવ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ પર અપલૉડ કરીને અન્ય વાચનપ્રેમી મિત્રો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી. પુસ્તકની કિંમત પર 18 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને 549 રૂપિયાનું પુસ્તક 450માં હોમ-ડિલિવરી થશે. Autobiography: @anupampkher Translation by: @tushar_dave89 Interview: @parthdave21 @cinemasahitya #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #anupamkher #autobiography #release #actor #india #artist #translation

Read More

નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજીત અક્ષરના અજવાશના મહાપર્વ, કલમનો કાર્નિવલ 2022-2023 સુરત, ખાતે સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલાએ મુલાકાત લીધી હતી. જેમાં તેમનો વાંચન અને પુસ્તક પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટપણે ઉભરાઈ આવ્યો હતો. જેમાં તેમને ભારતના પોતીકા કલાકાર @anupampkher અનુપમ ખેરની આત્મકથા, ‘જાણતાં-અજાણતાં... જીવને શીખવેલા પાઠ’ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. સુરત શહેરના મેયર શ્રી, હેમાલીબેન બોઘાવાલાની ઉપસ્થિતિને નવભારત સાહિત્ય મંદિર બિરદાવે છે. @tushar_dave89 #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #anupamkher #autobiography #release #actor #india #artist #translation #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજીત અક્ષરના અજવાશના મહાપર્વ, કલમનો કાર્નિવલ 2022-2023 સુરત, ખાતે સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલાએ મુલાકાત લીધી હતી. જેમાં તેમનો વાંચન અને પુસ્તક પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટપણે ઉભરાઈ આવ્યો હતો. જેમાં તેમને ભારતના પોતીકા કલાકાર @anupampkher અનુપમ ખેરની આત્મકથા, ‘જાણતાં-અજાણતાં... જીવને શીખવેલા પાઠ’ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. સુરત શહેરના મેયર શ્રી, હેમાલીબેન બોઘાવાલાની ઉપસ્થિતિને નવભારત સાહિત્ય મંદિર બિરદાવે છે. @tushar_dave89 #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #anupamkher #autobiography #release #actor #india #artist #translation #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજીત અક્ષરના અજવાશના મહાપર્વ, કલમનો કાર્નિવલ 2022-2023 સુરત, ખાતે સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલાએ મુલાકાત લીધી હતી. જેમાં તેમનો વાંચન અને પુસ્તક પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટપણે ઉભરાઈ આવ્યો હતો. જેમાં તેમને ભારતના પોતીકા કલાકાર @anupampkher અનુપમ ખેરની આત્મકથા, ‘જાણતાં-અજાણતાં... જીવને શીખવેલા પાઠ’ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. સુરત શહેરના મેયર શ્રી, હેમાલીબેન બોઘાવાલાની ઉપસ્થિતિને નવભારત સાહિત્ય મંદિર બિરદાવે છે. @tushar_dave89 #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #anupamkher #autobiography #release #actor #india #artist #translation #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

અક્ષરના અજવાસનું મહાપર્વ! ‘નવભારત સાહિત્ય મંદિર’ લઈને આવ્યું છે, કલમનો કાર્નિવલ ૨૦૨૨-‘૨૩! ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનાં પુસ્તકોનો સૌથી મોટો પુસ્તકમેળો શરૂ થઈ ચૂક્યો છે, સુરતમાં! અચૂક મુલાકાત લો. તારીખ: ૩૧ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી, ૨૦૨૩ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: સાયન્સ સેન્ટર, આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ, મહેશ્વરી ભવનની પાસે, સુરત. @ajaykumar.tomar.1213 @eshadadawala @mukulchoksi #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi

અક્ષરના અજવાસનું મહાપર્વ! ‘નવભારત સાહિત્ય મંદિર’ લઈને આવ્યું છે, કલમનો કાર્નિવલ ૨૦૨૨-‘૨૩! ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનાં પુસ્તકોનો સૌથી મોટો પુસ્તકમેળો શરૂ થઈ ચૂક્યો છે, સુરતમાં! અચૂક મુલાકાત લો. તારીખ: ૩૧ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી, ૨૦૨૩ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: સાયન્સ સેન્ટર, આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ, મહેશ્વરી ભવનની પાસે, સુરત. @ajaykumar.tomar.1213 @eshadadawala @mukulchoksi #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi

અક્ષરના અજવાસનું મહાપર્વ! ‘નવભારત સાહિત્ય મંદિર’ લઈને આવ્યું છે, કલમનો કાર્નિવલ ૨૦૨૨-‘૨૩! ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનાં પુસ્તકોનો સૌથી મોટો પુસ્તકમેળો શરૂ થઈ ચૂક્યો છે, સુરતમાં! અચૂક મુલાકાત લો. તારીખ: ૩૧ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી, ૨૦૨૩ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: સાયન્સ સેન્ટર, આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ, મહેશ્વરી ભવનની પાસે, સુરત. @ajaykumar.tomar.1213 @eshadadawala @mukulchoksi #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi

Read More