Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

માઁ અંબે નું છઠ્ઠું સ્વરૂપ એટલે માતા કાત્યાયિની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક માતા કાત્યાયિનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માતા દર્શન થાય છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay6 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

માઁ અંબે નું છઠ્ઠું સ્વરૂપ એટલે માતા કાત્યાયિની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક માતા કાત્યાયિનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માતા દર્શન થાય છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay6 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

માઁ અંબે નું છઠ્ઠું સ્વરૂપ એટલે માતા કાત્યાયિની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક માતા કાત્યાયિનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માતા દર્શન થાય છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay6 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

Read More

#Day6 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #chandrakantbakshi For order this book call on - +91 98250 32340 કંજૂસ પૃરુષ પોણો પુરુષ છે,એનામાં પુરુષત્વની કમી છે.પ્રેમ ની સાથે સાથે પૈસા ફેંકનાર માણસ સાથે જ જીવી શકાય.બબ્બે ચાર ચાર રૂપિયા માટે દાવપેચ લડાવનારા પુરુષો,હસવામાં,બોલવામાં,ખાવાપીવામાં,જીવવામાં દાવપેચ જ લડાવતા રહે છે.થકવી નાખે છે.શોખ અને ખાનદાનીને ગરીબી સાથે સંબંધ હોતો નથી.નસૌકીન માણસ દિગંબર સાધુ ની જેમ હથેળીમાં પાણી પી લે છે,શોકીન માણસ ટેબલ પર આખી હથેળી ભરાઈ જાય એવા બ્રાન્ડીના ચંદ્રાકાર કાચના ગ્લાસમાં બરફના ટુકડા હલાવતો હલાવતો પાણી પણ ચુસ્કીઓમાં પીએ છે.ગોરું ચામડું પુરુષત્વ નો ભાગ નથી. - ચંદ્રકાંત બક્ષી

#Day6 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #chandrakantbakshi For order this book call on - +91 98250 32340 કંજૂસ પૃરુષ પોણો પુરુષ છે,એનામાં પુરુષત્વની કમી છે.પ્રેમ ની સાથે સાથે પૈસા ફેંકનાર માણસ સાથે જ જીવી શકાય.બબ્બે ચાર ચાર રૂપિયા માટે દાવપેચ લડાવનારા પુરુષો,હસવામાં,બોલવામાં,ખાવાપીવામાં,જીવવામાં દાવપેચ જ લડાવતા રહે છે.થકવી નાખે છે.શોખ અને ખાનદાનીને ગરીબી સાથે સંબંધ હોતો નથી.નસૌકીન માણસ દિગંબર સાધુ ની જેમ હથેળીમાં પાણી પી લે છે,શોકીન માણસ ટેબલ પર આખી હથેળી ભરાઈ જાય એવા બ્રાન્ડીના ચંદ્રાકાર કાચના ગ્લાસમાં બરફના ટુકડા હલાવતો હલાવતો પાણી પણ ચુસ્કીઓમાં પીએ છે.ગોરું ચામડું પુરુષત્વ નો ભાગ નથી. - ચંદ્રકાંત બક્ષી

#Day6 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #chandrakantbakshi For order this book call on - +91 98250 32340 કંજૂસ પૃરુષ પોણો પુરુષ છે,એનામાં પુરુષત્વની કમી છે.પ્રેમ ની સાથે સાથે પૈસા ફેંકનાર માણસ સાથે જ જીવી શકાય.બબ્બે ચાર ચાર રૂપિયા માટે દાવપેચ લડાવનારા પુરુષો,હસવામાં,બોલવામાં,ખાવાપીવામાં,જીવવામાં દાવપેચ જ લડાવતા રહે છે.થકવી નાખે છે.શોખ અને ખાનદાનીને ગરીબી સાથે સંબંધ હોતો નથી.નસૌકીન માણસ દિગંબર સાધુ ની જેમ હથેળીમાં પાણી પી લે છે,શોકીન માણસ ટેબલ પર આખી હથેળી ભરાઈ જાય એવા બ્રાન્ડીના ચંદ્રાકાર કાચના ગ્લાસમાં બરફના ટુકડા હલાવતો હલાવતો પાણી પણ ચુસ્કીઓમાં પીએ છે.ગોરું ચામડું પુરુષત્વ નો ભાગ નથી. - ચંદ્રકાંત બક્ષી

Read More