પરબીડિયું, લેખકઃ ઐશ્વર્યા, કિંમતઃ 99.00
પરબીડિયું એ યુવાલેખિકા ઐશ્વર્યા દ્વારા લિખિત લઘુનવલ છે. આજની પેઢીની આ લઘુનવલ દરેક યુવાન હૈયાને ગમશે જ એમાં કોઈ બેમત નથી. આ નવલકથાની ડિઝાઈન અને પ્રિન્ટિંગ પણ અન્ય પુસ્તકોથી જરા હટકે છે. તે પુસ્તક પોતે એક પરબીડિયાં જેવું છે. આ પરબીડિયું યુવાહૈયાની નજાકત રજૂ કરે છે. આ પુસ્તક માત્ર કોઈ પણ ઉંમરની વ્યક્તિને યુવાન બનાવી દેશે, તેમાં શંકાને સ્થાન નથી.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
પરબીડિયું, લેખકઃ ઐશ્વર્યા, કિંમતઃ 99.00 પરબીડિયું એ યુવાલેખિકા ઐશ્વર્યા દ્વારા લિખિત લઘુનવલ છે. આજની પેઢીની આ લઘુનવલ દરેક યુવાન હૈયાને ગમશે જ એમાં કોઈ બેમત નથી. આ નવલકથાની ડિઝાઈન અને પ્રિન્ટિંગ પણ અન્ય પુસ્તકોથી જરા હટકે છે. તે પુસ્તક પોતે એક પરબીડિયાં જેવું છે. આ પરબીડિયું યુવાહૈયાની નજાકત રજૂ કરે છે. આ પુસ્તક માત્ર કોઈ પણ ઉંમરની વ્યક્તિને યુવાન બનાવી દેશે, તેમાં શંકાને સ્થાન નથી. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
Apr 26, 2017