ચાહું તો જિંદગીને ફરીથી બનાવું હું,
પણ એ ફરી બગાડવા ફુરસત નહીં રહે.
- મરીઝ
પાર્થ દવેનું બીજું પુસ્તક 'લબાલબ' 6ઠ્ઠી એપ્રિલે પબ્લિશ થઈ રહ્યું છે. ‘અક્ષરત્વ'ને અત્યંત પ્રેમ મળ્યો છે. આ તેનો સેકન્ડ પાર્ટ છે. પુસ્તકનો ચહેરો અહીં મૂકી રહ્યા છીએ!
વિનોદ દાદા, તારક દાદાને સ્મરીએ છીએ.
@parthdave21
એડવાન્સ બુકિંગ લિંકઃ
https://navbharatonline.com/labalab-aksharatva-part-2.html
ચાહું તો જિંદગીને ફરીથી બનાવું હું, પણ એ ફરી બગાડવા ફુરસત નહીં રહે. - મરીઝ પાર્થ દવેનું બીજું પુસ્તક 'લબાલબ' 6ઠ્ઠી એપ્રિલે પબ્લિશ થઈ રહ્યું છે. ‘અક્ષરત્વ'ને અત્યંત પ્રેમ મળ્યો છે. આ તેનો સેકન્ડ પાર્ટ છે. પુસ્તકનો ચહેરો અહીં મૂકી રહ્યા છીએ! વિનોદ દાદા, તારક દાદાને સ્મરીએ છીએ. @parthdave21 એડવાન્સ બુકિંગ લિંકઃ https://navbharatonline.com/labalab-aksharatva-part-2.html
Apr 04, 2023