‘નવભારત સાહિત્ય મંદિર’ આયોજિત ભવ્ય બૂકફેર-2023ને મળેલાં પ્રચંડ પ્રતિસાદ બદલ અમે સૌ વાચકમિત્રોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. સાહિત્યના આ મહાઅશ્વમેધ યજ્ઞમાં પ્રતિ વર્ષ આપ સૌ તરફથી મળતાં સાથ અને સહકાર બદલ માટે અમે કૃતજ્ઞ છીએ.
મોટેભાગે એવું જોવા મળે છે કે અંગ્રેજી પુસ્તકોની સરખામણીમાં ગુજરાતી પુસ્તકોના વેચાણની સંખ્યા ઓછી હોય! પરંતુ આજ વખતે ગુજરાતી ભાષા અને સાહિત્યને વધાવનારા ભાવકોનો પ્રતિસાદ આ પુસ્તકમેળાને સૌથી વધુ મળ્યો છે, એ બદલ પણ અમે રાજીપો વ્યક્ત કરીએ છીએ. માતૃભાષા અને અહીંના સાહિત્ય માટે રસિકોનો વધતો જતો સ્નેહ ખરેખર આનંદદાયક અને ઉત્સાહવર્ધક છે. 🙂🙏🏼
‘નવભારત સાહિત્ય મંદિર’ આયોજિત ભવ્ય બૂકફેર-2023ને મળેલાં પ્રચંડ પ્રતિસાદ બદલ અમે સૌ વાચકમિત્રોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. સાહિત્યના આ મહાઅશ્વમેધ યજ્ઞમાં પ્રતિ વર્ષ આપ સૌ તરફથી મળતાં સાથ અને સહકાર બદલ માટે અમે કૃતજ્ઞ છીએ. મોટેભાગે એવું જોવા મળે છે કે અંગ્રેજી પુસ્તકોની સરખામણીમાં ગુજરાતી પુસ્તકોના વેચાણની સંખ્યા ઓછી હોય! પરંતુ આજ વખતે ગુજરાતી ભાષા અને સાહિત્યને વધાવનારા ભાવકોનો પ્રતિસાદ આ પુસ્તકમેળાને સૌથી વધુ મળ્યો છે, એ બદલ પણ અમે રાજીપો વ્યક્ત કરીએ છીએ. માતૃભાષા અને અહીંના સાહિત્ય માટે રસિકોનો વધતો જતો સ્નેહ ખરેખર આનંદદાયક અને ઉત્સાહવર્ધક છે. 🙂🙏🏼
Aug 21, 2023