પુસ્તક પર્વ લોકાર્પણ પ્રસંગે મેયર શ્રી બીજલ બેન પટેલે પુસ્તક પર્વ વિશે અને પુસ્તકો વિશે જે પ્રાસંગિક ઉદબોધન કર્યું એની નાનકડી ઝલક. સાથે જ આ લગાતાર 16 તારીખ સુધી ચાલનારા પુસ્તક પર્વમાં આવવા માટે આપ સહુને અમે હૃદયપૂર્વક આવકારીએ છીએ. તો બીજલબેનની આ વાત સાંભળો અને અહીં આવવા હેતુ યોગ્ય આયોજન કરો.
#પુસ્તકપર્વ #પુસ્તકપર્વ2019 #BookFair2019 #BookFair #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
પુસ્તક પર્વ લોકાર્પણ પ્રસંગે મેયર શ્રી બીજલ બેન પટેલે પુસ્તક પર્વ વિશે અને પુસ્તકો વિશે જે પ્રાસંગિક ઉદબોધન કર્યું એની નાનકડી ઝલક. સાથે જ આ લગાતાર 16 તારીખ સુધી ચાલનારા પુસ્તક પર્વમાં આવવા માટે આપ સહુને અમે હૃદયપૂર્વક આવકારીએ છીએ. તો બીજલબેનની આ વાત સાંભળો અને અહીં આવવા હેતુ યોગ્ય આયોજન કરો. #પુસ્તકપર્વ #પુસ્તકપર્વ2019 #BookFair2019 #BookFair #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
Sep 06, 2019