કહેવાય છે કે, કોઈ શોખ પુરા કરવા માટે કોઈ ઉંમરના બાધ હોતા નથી.
તમારા વાંચનના, નવી જાણકારીઓ મેળવવા માટેના, કોઈ રિસર્ચ માટેના... અને બીજા અગણિત વિષયો પર જો આપને માહિતી મેળવવી હોય તો પુસ્તકથી વધુ મોટો ભંડાર ક્યાં મળી રહે....!!!
ત્યારે અમદાવાદના શ્રીમતી સુશીલાબેન રતિલાલ હોલ, સી.જી.રોડ માં પુસ્તકોનો મહામેળો જામ્યો છે.
બસ હવે થોડા જ દિવસો બાકી છે, બાકી હોય તો જલ્દીથી મુલાકાત લઇ લેજો.
સમય : સવારે 10 થી રાત્રે 9:30 કલાક સુધી
#BookFair2023 #LiteraryExtravaganza #BookLoversParadise #CelebrateReading #PassionateReaders #BookwormsUnite #SupportLiteracy #JoinTheFair #BookaholicCommunity #navbharatsahityamandir
કહેવાય છે કે, કોઈ શોખ પુરા કરવા માટે કોઈ ઉંમરના બાધ હોતા નથી. તમારા વાંચનના, નવી જાણકારીઓ મેળવવા માટેના, કોઈ રિસર્ચ માટેના... અને બીજા અગણિત વિષયો પર જો આપને માહિતી મેળવવી હોય તો પુસ્તકથી વધુ મોટો ભંડાર ક્યાં મળી રહે....!!! ત્યારે અમદાવાદના શ્રીમતી સુશીલાબેન રતિલાલ હોલ, સી.જી.રોડ માં પુસ્તકોનો મહામેળો જામ્યો છે. બસ હવે થોડા જ દિવસો બાકી છે, બાકી હોય તો જલ્દીથી મુલાકાત લઇ લેજો. સમય : સવારે 10 થી રાત્રે 9:30 કલાક સુધી #BookFair2023 #LiteraryExtravaganza #BookLoversParadise #CelebrateReading #PassionateReaders #BookwormsUnite #SupportLiteracy #JoinTheFair #BookaholicCommunity #navbharatsahityamandir
Aug 14, 2023