Menu
About
Contact
Website
Trending
reading
books
bookish
bookaholic
shoponline
By Date
Search
Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise
Facebook
#Wisewords
#Wisewords
Aug 03, 2015
56
#Wisewords
Let's Connect
Previous post
છત પરની ઓરડી, લેખકઃ રસ્કિન બોન્ડ, અનુ. આદિત્ય વાસુ, કિંમતઃ..
Next post
Here's wishing all the #BookLovers a very happy #FriendshipDay..
Related Posts
દરિયાપાર એક ગુજરાતી લેખકના મનમાં સિડની ખાતે રહેતા પોતના મિત્ર જોહન હોલગેટના આઇકોનોગ્રાફી પરના રિસર્ચના કારણે ‘રંગકપટ’નું કથાબીજ રોપાયું. ‘રેનેસા’ યુગના પ્રસિદ્ધ ચિત્રકારો કે જે મોટે ભાગે ચર્ચ અને પોપ માટે કામ કરતા, તેના કારણે તેઓમાં અભિવક્તિની સ્વતંત્રતા મર્યાદિત રહેતી અથવા તો ન બરાબર મળતી. આ પરિસ્થિતિમાં તેઓ પોતાની લાગણી-વાત અને અનુભૂતિ ચિત્રમાં છૂપા સંકેતો અને ચિહ્નો દ્વારા પ્રદર્શિત કરતા. ભારતની આર્થર જેલમાં કેદીઓ દ્વારા તૈયાર કરાયેલી કલાકૃતિઓનાં પ્રદર્શનનું રિપોર્ટિંગ, જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા શખસ અને પ્રોફેસર સાથે થયેલી મુલાકાતના ટ્રાઇન્ગલમાં ગેંગસ્ટર, સસ્પેન્ડેડ પીએસઆઇ, મૌની બાબાના આશ્રમની આસપાસ ગૂંથાયેલી રોચક થ્રીલર નવલકથા વાચકને પ્રત્યેક પળે જકડી રાકવા સક્ષમ બની રહેશે. ‘રંગકપટ’માં પાત્રોની વિવિધતા સાથે તેમની અન્ય પાત્રો સાથે બંધબેસતી કેમેસ્ટ્રી, એંસી કરોડના હીરા કોના હાથમાં આવશે તેનું સસ્પેન્સ, જેલની અંદર ગોઠવાયેલી શતરંજમાં કોણ કોને માત આપશે જેવા ઘટનાક્રમમાં સતત આવતા વળાંકો ને થ્રીલર વાચકના ધબકારા વધારી દે છે. આવી થ્રીલર નવલકથાના એક નવા વાચન સાથે પાર્થ નાણાવટીનું ‘રંગકપટ’ પૂર્ણપણે નિઃશંક કપટવિહિન શબ્દાંકનો સાથેની થ્રીલર નવલકથા છે. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ જે જ વાંચો-વંચાવો-ખરીદો અને સ્વજનને ભેટરૂપે આપો. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/387enMR #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Mar 03, 2021
Mar 02, 2021
નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત અનિલ ચાવડાની પ્રથમ નવલકથાનું વિમોચન અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ દ્વારા હોટલ હયાત વસ્ત્રાપુર ખાતે યોજાયું. અમને જણાવતા ખૂબ આનંદ થાય છે અનિલ ચાવડાની પ્રથમ નવલકથાની પ્રીબુકિંગમાં કુલ 391 કોપીનું બુકિંગ થયું છે. આજથી નવલકથા પ્રીબુકિંગ કરાવનાર મિત્રોને મળી રહી છે ત્યારે નવભારત સાહિત્ય મંદિર એ તમામ લોકોનો દિલથી આભાર માને છે. અને અનિલ ચાવડાની પ્રથમ નવલકથા માટે તેમને દિલથી અભિનંદન પાઠવે છે. Happy Reading Click on the link below to buy book  https://navbharatonline.com/prebooking/reindeers.html
Mar 01, 2021
દરેક વ્યક્તિએ પોતાનું જીવન અમુક માપદંડોને અનુસરીને જ વિતાવવાનું હોય છે. આ માપદંડો બીજું કશું નથી પણ માણસોની એક વિચિત્ર ટેવ છે, અહમ છે, જે પોષવા માટે એ આવી રમતો રમે છે. જોતજોતામાં એ એક ટૅબૂ બની જાય છે. આ માપદંડો વ્યક્તિગત સ્વતંત્રતા હણી લે છે અને જીવલેણ સંઘર્ષ જન્મે છે. જો એ આ માપદંડને ન અનુસરે તો શું થાય? આ સંઘર્ષ કેવો છે? શું શું એક વ્યક્તિએ માત્ર એક માણસ બનવા માટે ગુમાવવું પડે છે? આ બધાં પ્રશ્નો, તારણ, જવાબો આપતી કથા એટલે, 'અ- માણસ'. દૃષ્ટિ સોનીની આ લઘુનવલ એક વ્યક્તિની, ખુદના સ્વીકાર માટેની, ખોજ દર્શાવે છે. જોવા જઈએ તો આ લઘુનવલ કોઈ વ્યક્તિ માટેની કથા નથી પણ આપણા આખા સમાજની માનસિક સ્થિતિની અને એ સ્થિતિમાંથી ઉપજી આવતા સંઘર્ષની કથા છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 18% ડિસ્કાઉન્ટ. https://bit.ly/37YxAjH #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction
Mar 01, 2021
sm2p0