ભીષ્મ, દ્રૌપદી, અર્જુન, કુંતી, શ્રીકૃષ્ણ - મહાભારતના આ મહામાનવો વિશે આપણે ત્યાં અનેક નવલકથાઓ લખાતી રહી છે અને લખાતી પણ રહેશે, પરંતુ મહાભારતના પડદા પાછળના અમુક એવા પણ પાત્રો છે જેમનું સમાજને દર્શન કરાવવું જરૂરી છે. શંખનાદ પહેલા જ મહાભારતનું યુદ્ધ હારી ચૂકેલ કર્ણના જીવનની અધૂરપને પૂર્ણ કરનારી, એના વિષાદનું શમન કરનારી એકમાત્ર વ્યક્તિ હતી વૃષાલી. એની પીડાના, અપમાનના, ક્રોધ અને શોકના દરેક પ્રસંગે એનો પડછાયો બનીને ઉભી હતી સુતપુત્રી અંગરાજ્ઞી વૃષાલી.
મહાભારતના આ પાત્ર વિષે જાણવા હમણાં જ બુક કરો : https://navbharatonline.com/vrushali.html
#Vrushali #GiftingSpecial #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
ભીષ્મ, દ્રૌપદી, અર્જુન, કુંતી, શ્રીકૃષ્ણ - મહાભારતના આ મહામાનવો વિશે આપણે ત્યાં અનેક નવલકથાઓ લખાતી રહી છે અને લખાતી પણ રહેશે, પરંતુ મહાભારતના પડદા પાછળના અમુક એવા પણ પાત્રો છે જેમનું સમાજને દર્શન કરાવવું જરૂરી છે. શંખનાદ પહેલા જ મહાભારતનું યુદ્ધ હારી ચૂકેલ કર્ણના જીવનની અધૂરપને પૂર્ણ કરનારી, એના વિષાદનું શમન કરનારી એકમાત્ર વ્યક્તિ હતી વૃષાલી. એની પીડાના, અપમાનના, ક્રોધ અને શોકના દરેક પ્રસંગે એનો પડછાયો બનીને ઉભી હતી સુતપુત્રી અંગરાજ્ઞી વૃષાલી. મહાભારતના આ પાત્ર વિષે જાણવા હમણાં જ બુક કરો : https://navbharatonline.com/vrushali.html #Vrushali #GiftingSpecial #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Feb 27, 2023