સફળતા તમારાં ચરણોમાં- શ્રી મહાપ્રભાવમ્
માનવીને જે ક્ષેત્રમાં પોતાનો વિકાસ સાધવો હોય, સહુ પ્રથમ તેણે પોતાનું લક્ષ્ય નક્કી કરવું જોઈએ. જે લક્ષ્ય નથી બનાવતો, ગોલ નક્કી નથી કરતો તે કદાચ ક્યાંય નથી પહોંચતો. લક્ષ્ય બનાવીને બેસી રહીએ તો ન ચાલે, ભરપૂર કામ કરવું પડે. પ્રસ્તુત પુસ્તકમાં મુખ્યત્વે આધ્યાત્મિક ક્ષેત્રને કેન્દ્રમાં રાખીને આ વાત સમજાવવામાં આવી છે. આ પુસ્તક તમને સફળતાની નજીક લઈ જવામાં મદદ કરશે.
To order this book, call on 9825032340
સફળતા તમારાં ચરણોમાં- શ્રી મહાપ્રભાવમ્ માનવીને જે ક્ષેત્રમાં પોતાનો વિકાસ સાધવો હોય, સહુ પ્રથમ તેણે પોતાનું લક્ષ્ય નક્કી કરવું જોઈએ. જે લક્ષ્ય નથી બનાવતો, ગોલ નક્કી નથી કરતો તે કદાચ ક્યાંય નથી પહોંચતો. લક્ષ્ય બનાવીને બેસી રહીએ તો ન ચાલે, ભરપૂર કામ કરવું પડે. પ્રસ્તુત પુસ્તકમાં મુખ્યત્વે આધ્યાત્મિક ક્ષેત્રને કેન્દ્રમાં રાખીને આ વાત સમજાવવામાં આવી છે. આ પુસ્તક તમને સફળતાની નજીક લઈ જવામાં મદદ કરશે. To order this book, call on 9825032340
Oct 29, 2014