Menu
About
Contact
Website
Trending
bookgeek
bookaddict
bookish
booklife
booksforever
By Date
Search
Save Water to Save the Future
Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise
Facebook
Save Water to Save the Future!
Save Water to Save the Future!
Mar 22, 2013
16
Let's Connect
Previous post
Books open up many..
Next post
..
Related Posts
યાદ રાખો, સૌથી મોટો અપરાધ તો અન્યાય સહન કરવો અને તેની સાથે સમજૂતી કરવી એ છે. - સુભાષચંદ્ર બોઝ પરાક્રમ દિવસની શુભકામનાઓ #SubhasChandraBose #NetajiJayanti #NetajiSubhasChandraBose #ParakramDiwas #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Jan 23, 2021
આપણા ગુજરાતની પ્રકૃતિ, વિશાળ દરિયાકિનારો, ખનિજસમૃદ્ધિ, ધર્મ, લોકજીવન, ઈતિહાસ, સામાજિક પરંપરા, ઉદ્યોગ, સામાજિક ઉન્નતિ, કળા-સંસ્કૃતિ સહિત જીવનના સર્વ ક્ષેત્રોમાં ગુજરાતનું નામ રોશન કરનાર પ્રતિભાઓના યોગદાનની સચિત્ર અને દસ્તાવેજી રજૂઆત ‘આપણું ગુજરાત પ્યારું ગુજરાત’ ( ભાગ ૧ અને ૨) પ્રસ્તુત થઇ છે. આવા અમૂલ્ય પુસ્તક ખરેખર ‘હીરા’ સમાન છે. આ બૃહદગ્રંથ સંપુટ પ્રત્યેક ગુજરાતી, ગુજરાતપ્રેમી જિજ્ઞાસુ વાચકોને ઉપયોગી ને રસપ્રદ બની રહેશે. દરિયાપારના ગુજરાતી પરિવારની યુવા પેઢીને ગુજરાતની અસ્મિતાથી પરિચિત કરવા અચુક આ ગ્રંથ-સંપુટ વસાવવો જોઇએ. દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% ડિસ્કાઉન્ટ. https://bit.ly/3c2QUzd
Jan 22, 2021
બાળક જન્મ લે ત્યારથી માંડીને મોટું થાય ત્યાં સુધી તેના ઉછેરમાં માતા-પિતાનો ફાળો મહત્વનો હોય છે. ઘણા કિસ્સામાં સમજણું થયેલું બાળક મા-બાપ પ્રત્યે ખોટી માન્યતા ધરાતું હોય છે. આવા સમયે બાળકના ગમા-અણગમાને ઓળખી દરેક માતા-પિતાએ તેનો કેવી રીતે ઉછેર કરવો તેની મનોવૈજ્ઞાનિક અને વ્યવહારુ અભિગમ સાથેની માહિતી ઈલાક્ષી પટેલ લિખિત પુસ્તક ‘બાલઉછેરની ચાવી’માં સંપૂર્ણ રીતે આલેખાઈ છે. મોબાઇલ-કમ્પ્યુટરમાં ઓતપ્રોત રહેતાં બાળકોના ઉછેરમાં શું સાવચેતી રાખવી તેની સરળ-સ્પષ્ટ રજૂઆત આ પુસ્તકમાં થઇ છે. કોરોનાકાળ દરમિયાન હોમ-સ્કુલિંગ, ઓનલાઇન લર્નિંગ અને બાળકોની મનોદશાનું વિશ્લેષણ કરાયું છે. સામાજીક-જ્ઞાતિ સમુદાયએ આ પુસ્તક ખરીદી તેમના સભ્યોને વહેંચવા, દરેક શાળાઓ સ્ટુડન્ટ્સ એવેરનેસ પ્રોગ્રામમાં અચુક સામેલ કરવું જોઇએ. પ્રિયજનોને સારા પ્રસંગોએ ભેટ આપો. ખરીદી વાંચો- વંચાવો. દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૦ % ડિસ્કાઉન્ટ. https://bit.ly/395tl6M #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever Ilaxi Patel Author Ilaxi Patel Guardian of Angels by Ilaxi Patel Kidsfreesouls
Jan 21, 2021
માનવ પોતાના જીવનને કઈ ઉંચાઈ સુધી લઈ જઈ શકે, તેના મૂલ્યો, આધ્યાત્મિક વિકાસ અને નૈતિક ઉન્નતિની સજાગતા માટે યોગીઓનું સાંનિધ્ય પામવું જરૂરી છે. મકરન્દ દવે લિખિત ‘યોગી હરનાથના સાંનિધ્યમાં’ આજના સમયમાં ઉત્કૃષ્ટ આધ્યાત્મિક વાંચનનો પર્યાય બની રહ્યું છે. માનવીના જીવનની ક્ષણભંગુરતાની વચ્ચે યોગી હરનાથ પાસેથી તેની મહિમાવંતું અમૃતગાન સાંભળવા મળે છે. યોગીજનોની સિદ્ધિઓ વિજ્ઞાનના ઝળહળાટ વચ્ચે પણ આપણા સનાતન આધ્યાત્મિક સત્યના શીતળ કિરણો માનવજાત માટે સાત્વિક ઊર્જા બની રહેશે. આવી અનુભૂતિ અને સંવાદ-સાધના માટે ‘યોગી હરનાથના સાંનિધ્યમાં’ પુસ્તકને ખરીદી વાંચો અને વંચાવો. માંગલિક યજ્ઞ-કાર્યોમાં સ્વજનોને પરિવારજનોમાં વહેંચો. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૦ % ડિસ્કાઉન્ટ. https://bit.ly/2LKa3Ly #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Jan 20, 2021
sm2p0