ગુજરાતના ઘર-ઘરમાં જે નામ જાણીતું છે, એવા અત્યંત પ્રખ્યાત અને લોકલાડીલા ગાયક, અભિનેતા, પુસ્તકપ્રેમી અને સાહિત્યના ચાહક Parth Oza પોતાના શબ્દોમાં આપને આપી રહ્યા છે, ભાવભીનું નિમંત્રણ! આગામી દિવસોમાં ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા આયોજિત ‘કલમનો કાર્નિવલ’ આજની નવી પેઢીને વાચનપ્રવૃત્તિ તરફ દોરવાનું શ્રેષ્ઠ માધ્યમ બની રહેશે એની અમને ખાતરી છે અને એટલે જ, એના પ્રતીકસ્વરૂપ, અમારા આ સદ્કાર્યમાં યુવાપેઢીના હૈયામાં વસતાં પાર્થ ઓઝાનો આ વીડિયો સંદેશ આપ સૌ વધુને વધુ ફૉરવર્ડ કરશો એવી અપેક્ષા છે.
👉🏼Date: 16th to 27th September, 2021
👉🏼Time: 10 am to 10 pm
👉🏼Venue: Smt. Sushilaben Ratilal Hall, Opp. Municipal Market, CG Road, Navrangpura, Ahmedabad.
ગુજરાતના ઘર-ઘરમાં જે નામ જાણીતું છે, એવા અત્યંત પ્રખ્યાત અને લોકલાડીલા ગાયક, અભિનેતા, પુસ્તકપ્રેમી અને સાહિત્યના ચાહક Parth Oza પોતાના શબ્દોમાં આપને આપી રહ્યા છે, ભાવભીનું નિમંત્રણ! આગામી દિવસોમાં ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા આયોજિત ‘કલમનો કાર્નિવલ’ આજની નવી પેઢીને વાચનપ્રવૃત્તિ તરફ દોરવાનું શ્રેષ્ઠ માધ્યમ બની રહેશે એની અમને ખાતરી છે અને એટલે જ, એના પ્રતીકસ્વરૂપ, અમારા આ સદ્કાર્યમાં યુવાપેઢીના હૈયામાં વસતાં પાર્થ ઓઝાનો આ વીડિયો સંદેશ આપ સૌ વધુને વધુ ફૉરવર્ડ કરશો એવી અપેક્ષા છે. 👉🏼Date: 16th to 27th September, 2021 👉🏼Time: 10 am to 10 pm 👉🏼Venue: Smt. Sushilaben Ratilal Hall, Opp. Municipal Market, CG Road, Navrangpura, Ahmedabad.
Sep 05, 2021