Menu
About
Contact
Website
Trending
reading
books
bookish
bookslove
loveforreading
By Date
Search
// નાની નાની વ્હાલી દિકરી //
Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise
Facebook
// નાની નાની વ્હાલી દિકરી //
// નાની નાની વ્હાલી દિકરી //
Jan 12, 2016
31
Let's Connect
Previous post
#NavbharatSahityaMandir #Books..
Next post
// #GujaratiQuotes #MondayMotivations #NavbharatSahityaMandir..
Related Posts
બસ... કૃતજ્ઞતા અને ધન્યતા... આપ સૌ તરફથી પાછલા ૨૧ દિવસની અંદર જે પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે, એ બદલ અમે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. નિખાલસપણે કહીએ તો, ‘આભાર’ શબ્દ આજે સાવ નાનો લાગે છે. ૨૦ ટકા ડિસ્કાઉન્ટ સાથે એક પુસ્તકની કિંમત ૩૯૯/- રૂપિયા હોવા છતાં વાચકમિત્રોએ ખુલ્લા દિલે ‘મૃત્યુંજય’ નવલકથાને આવકારી છે. ૨૧ દિવસમાં અન-રીલિઝ્ડ ગુજરાતી નવલકથાની નકલોનું લાખો રૂપિયાનું પ્રિ-બૂકિંગ થાય એ ઘટના અમારા માટે અસામાન્ય છે. મુંબઈ અને ગુજરાતના ખૂણે-ખૂણેથી ‘નવભારત સાહિત્ય મંદિર’ પાસે ઑર્ડર નોંધાયા છે. એ તમામ વડીલમિત્રો, શુભેચ્છકોનો આભાર... જેમણે ‘મૃત્યુંજય’ પર વિશ્વાસ મૂક્યો... અમારા શબ્દો પર વિશ્વાસ મૂક્યો... અમને પ્રેરણા આપી... જુસ્સો પૂરો પાડ્યો. અમને ખાતરી છે કે ‘મૃત્યુંજય’ આપસૌ માટે એક અવિસ્મરણીય-અલૌકિક-અદ્વિતીય યાત્રા બની રહેશે. ‘નવભારત સાહિત્ય મંદિર’ની સમગ્ર ટીમ તથા મહેન્દ્ર અંકલ, રોનકભાઈ શાહ, કૃણાલભાઈ શાહએ રાત-દિવસ જોયા વગર વાચકમિત્રોના પ્રશ્નોનો ઉકેલ આપ્યો છે. આ ક્ષણે આખી ટીમને ભાવભીના વંદન. આ પ્રસંગે, એક અત્યંત મહત્વની જાહેરાત અમે પરમ દિવસે એટલે કે સોમવારે કરીશું. આપસૌએ ‘મૃત્યુંજય’ પર જે પ્રેમ વરસાવ્યો, એના બદલામાં અમે પણ આપને કંઈક હટકે ભેટ આપવા માંગીએ છીએ, જે આજ સુધીના ગુજરાતી સાહિત્યજગતના ઇતિહાસમાં ‘ન ભૂતો’ કહી શકાશે. અને હા, ૨૧ દિવસોમાં જેટલો અવિરત પ્રેમ અમને આપના તરફથી મળતો રહ્યો, એટલો જ આગામી સમયમાં પણ મળતો રહેશે એવી અભ્યર્થના સાથે વિરમું છું. નવલકથા પર મળી રહેલું ૧૦૦ રૂપિયા જેટલું ધરખમ ડિસ્કાઉન્ટ પણ પ્રિ-ઑર્ડરમાં જ મળી શકશે. તો આજે જ તમારી નકલ બૂક કરાવો. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 એમેઝોન પર પણ ઉપલબ્ધ. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_V0ENPACQC4K9EX3840EQ Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words
Mar 08, 2021
‘ચાલીસ પછી કેમ ચાલીશ?’ - લે. શ્વેતા જોષી અંતાણી વર્ષ પછીનો સમયગાળો ખૂબ જ મહત્વનો છે. આ એક એવો તબક્કો છે જેમાં સ્ત્રી પોતે અંગત રીતે, શારીરિક રીતે, માનસિક રીતે તેમજ સામાજિકસ્તરે ખૂબ બધા ફેરફારો અનુભવે છે. ચાલીસ વર્ષની ઉંમર સુધી સ્ત્રી હમેશાં એક યા બીજા પ્રકારે કુંટુંબજીવન અને સમાજજીવનમાં વ્યસ્ત રહેતી હોય છે. સંતાનો, કુટુંબ, કેરિયર, ભણતર આ બધામાં એને ક્યારેય પણ શાંતચિત્તે બેસી પોતાના માટે કઈક કરવાનો વિચાર સુદ્ધાં નથી કર્યો. દરેક માટે માળો ગૂંથવામાં વ્યસ્ત રહેતી સ્ત્રીને એક દિવસ જ્યારે એ માળો ખાલી મળે છે ત્યારે એની સર્જનતા એને પોતાને જ શૂન્યતા ભણી જતી લાગવા માંડે છે. આવું શા માટે થાય છે? એની પાછળ શું કારણ છે? એવા ઘણા પ્રશ્નો કે જેનાથી સ્ત્રી અજાણ છે એ બાબતે સમજણ કેળવી સ્ત્રીઓની જીંદગીમાં, પોતાની જીવનશૈલીમાં પોઝીટીવ અભિગમ વિકસાવી સ્ત્રીને સમસ્યાઓથી મુક્ત કરી, ચાલીસ પછીના વર્ષોની જિંદગી એક નવા ઉંમગ-આશા અને સ્વસ્થ નિરામય જીવનાકાશમાં વિહરતા શીખવવું એ આ પુસ્તકનો મુખ્ય ધ્યેય છે. કારણકે, "Life begins at forty"..... આ પુસ્તક એપ્રિલ-21માં પ્રકાશતિ થશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Mar 08, 2021
એક ભણેલો પુરુષ માત્ર બીજા એકને જ શિક્ષિત કરે છે પરંતુ એક નારી આખી પેઢીને શિક્ષિત કરે છે. #InternationalWomensDay #InternationalWomensDay2021 #HappyWomensDay #WomenEmpowerment #WomenDay2021 #ChooseToChallenge #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Mar 08, 2021
અનિલ ચાવડાની નવલકથા રેન્ડિયર્સ વિશે કવિ તખ્તસિંહ સોલંકીનો પ્રતિભાવ ---- અનિલ ચાવડાની સુંદર નવલકથા "રેન્ડિયર્સ" પ્રિય બૂકિન્ગથી જેટલી જલદી મળી એટલી જ ઝડપથી વંચાઇ પણ ગઇ. એક જ બેઠકે સડસડાટ વાંચવાની મઝા આવી. જાણે મારા જ વિદ્યાર્થીઓ મળવા આવ્યા અને ભૂતકાળની વાતોને વાગોળતાં વાગોળતાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની પણ ખબર ના પડે એમ નવલકથા પૂરી થઈ ગઈ. તરુણાવસ્થાના મનને, તેમની ભાવના-લાગણીને આ નવલકથામાં સુંદર રીતે લેખક વણી લેવામાં સફળ થાય છે. શિક્ષકોએ તો ચોક્કસ વાંચવા જેવી નવલકથા. અને હા વિદ્યાર્થીઓ ને ભેટમાં આપવા જેવું પુસ્તક. અનિલ ભાઈ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન --- તમે પણ વાંચીને તમારો પ્રતિભાવ મોકલી શકો. નવલકથા ખરીદવા માટેની લિંક: https://navbharatonline.com/reindeers.html #reindeers #anilchavda #navbharatsahityamandir
Mar 08, 2021
sm2p0