Menu
About
Contact
Website
Trending
reading
books
bookish
loveforreading
shoponline
By Date
Search
મેરી ક્રિસમસ..
Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise
Facebook
મેરી ક્રિસમસ..
મેરી ક્રિસમસ..
Dec 25, 2012
6
Let's Connect
Previous post
હું આ કવિને અવાર - નવાર સાંભળતો રહ્યો - માણતો રહ્યો ...
Next post
..
Related Posts
Mar 02, 2021
નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત અનિલ ચાવડાની પ્રથમ નવલકથાનું વિમોચન અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ દ્વારા હોટલ હયાત વસ્ત્રાપુર ખાતે યોજાયું. અમને જણાવતા ખૂબ આનંદ થાય છે અનિલ ચાવડાની પ્રથમ નવલકથાની પ્રીબુકિંગમાં કુલ 391 કોપીનું બુકિંગ થયું છે. આજથી નવલકથા પ્રીબુકિંગ કરાવનાર મિત્રોને મળી રહી છે ત્યારે નવભારત સાહિત્ય મંદિર એ તમામ લોકોનો દિલથી આભાર માને છે. અને અનિલ ચાવડાની પ્રથમ નવલકથા માટે તેમને દિલથી અભિનંદન પાઠવે છે. Happy Reading Click on the link below to buy book  https://navbharatonline.com/prebooking/reindeers.html
Mar 01, 2021
દરેક વ્યક્તિએ પોતાનું જીવન અમુક માપદંડોને અનુસરીને જ વિતાવવાનું હોય છે. આ માપદંડો બીજું કશું નથી પણ માણસોની એક વિચિત્ર ટેવ છે, અહમ છે, જે પોષવા માટે એ આવી રમતો રમે છે. જોતજોતામાં એ એક ટૅબૂ બની જાય છે. આ માપદંડો વ્યક્તિગત સ્વતંત્રતા હણી લે છે અને જીવલેણ સંઘર્ષ જન્મે છે. જો એ આ માપદંડને ન અનુસરે તો શું થાય? આ સંઘર્ષ કેવો છે? શું શું એક વ્યક્તિએ માત્ર એક માણસ બનવા માટે ગુમાવવું પડે છે? આ બધાં પ્રશ્નો, તારણ, જવાબો આપતી કથા એટલે, 'અ- માણસ'. દૃષ્ટિ સોનીની આ લઘુનવલ એક વ્યક્તિની, ખુદના સ્વીકાર માટેની, ખોજ દર્શાવે છે. જોવા જઈએ તો આ લઘુનવલ કોઈ વ્યક્તિ માટેની કથા નથી પણ આપણા આખા સમાજની માનસિક સ્થિતિની અને એ સ્થિતિમાંથી ઉપજી આવતા સંઘર્ષની કથા છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 18% ડિસ્કાઉન્ટ. https://bit.ly/37YxAjH #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction
Mar 01, 2021
પ્રિય મિત્રો અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ‘ના પ્રકાશન નિમિત્તે Ahmedabad International Literature Festival અને Navbharat Sahitya Mandir દ્વારા સ્કૂલ તથા હોસ્ટેલ યાદગાર પ્રસંગો લખી મોકલવા માટે Contest યોજવામાં આવી હતી. આ contestને લોકોનો સારો એવો પ્રતિસાદ સાંપડ્યો. ૧૦-૧૫ લેખની અરેક્ષા હતી કુલ ૬૪ લેખો મળ્યા. તેમાંથી ત્રણ વિજેતાઓનાં નામ નક્કી થઈ ચૂક્યાં છે. ત્રણે વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન રક્ષા ત્રાપસિયા, આશિષ પ્રજાપતિ, દર્શના બાલધા ફરીથી ત્રણે વિજેતાઓને અભિનંદન... આ પ્રસંગે લેખ લખી મોકલનાર તમામ મિત્રોનો દિલથી આભાર.... #Reindeers #anilchavda #fiction #novel #gujaratibook
Feb 28, 2021
sm2p0