“જુઓ ‘નાગપાશ’ની સર્વપ્રથમ ઝલક! ♥️
આવતીકાલે અમારા પ્રકાશક – નવભારત સાહિત્ય મંદિર (અમદાવાદ) – તરફથી સાંજે ૫ વાગ્યા પછી આપ સૌ વાચકમિત્રોને નવલકથા ડિલીવર થવાની શરૂઆત થઈ જશે.
... અને હા, મારા અને રાજના હસ્તાક્ષર સાથેની નકલ આપને મળશે, એની અમે ખાતરી આપીએ છીએ!”
- પરખ ભટ્ટ અને રાજ જાવિયા
“જુઓ ‘નાગપાશ’ની સર્વપ્રથમ ઝલક! ♥️ આવતીકાલે અમારા પ્રકાશક – નવભારત સાહિત્ય મંદિર (અમદાવાદ) – તરફથી સાંજે ૫ વાગ્યા પછી આપ સૌ વાચકમિત્રોને નવલકથા ડિલીવર થવાની શરૂઆત થઈ જશે. ... અને હા, મારા અને રાજના હસ્તાક્ષર સાથેની નકલ આપને મળશે, એની અમે ખાતરી આપીએ છીએ!” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા
Mar 03, 2023