મિચ્છામી દુક્કડમ્.....
નવભારત સાહિત્ય મંદિર પરિવારના સહુ મિત્રોને મિચ્છામી દુક્કડમ્...
સંસ્કૃતમાં એક વાક્ય છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ્... એટલે કે ક્ષમા એ વીરનું આભૂષણ છે.
જૈન ધર્મના આ મહાન પર્યૂષણ પર્વ નિમિત્તે અમે નવભારત સાહિત્ય મંદિર તમામ વાચકો-ભાવકો અને મિત્રોને હૃદયથી મિચ્છામી દુક્કડમ કહીએ છીએ...
પુસ્તક દ્વારા શબ્દોની સુગંધ પ્રસરાવવા માટે અમે હરહંમેશ તત્પર રહીએ છીએ. આ કાર્યમાં આપ જેવા સજ્જ ભાવકોનો ખૂબ જ મહત્ત્વનો સાથ અમને મળ્યો છે.
મિચ્છામી દુક્કડમ્..... નવભારત સાહિત્ય મંદિર પરિવારના સહુ મિત્રોને મિચ્છામી દુક્કડમ્... સંસ્કૃતમાં એક વાક્ય છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ્... એટલે કે ક્ષમા એ વીરનું આભૂષણ છે. જૈન ધર્મના આ મહાન પર્યૂષણ પર્વ નિમિત્તે અમે નવભારત સાહિત્ય મંદિર તમામ વાચકો-ભાવકો અને મિત્રોને હૃદયથી મિચ્છામી દુક્કડમ કહીએ છીએ... પુસ્તક દ્વારા શબ્દોની સુગંધ પ્રસરાવવા માટે અમે હરહંમેશ તત્પર રહીએ છીએ. આ કાર્યમાં આપ જેવા સજ્જ ભાવકોનો ખૂબ જ મહત્ત્વનો સાથ અમને મળ્યો છે.
Aug 29, 2014