શું આપને જાણ છે કે રામ-રાવણ વચ્ચેના યુદ્ધમાં એક સમય એવો આવ્યો હતો, જ્યારે ભગવાન રામ અને ભ્રાતા લક્ષ્મણ હિંમત હારી ચૂક્યા હતા? એમની છાવણીમાં સોંપો પડી ગયો હતો! શું હતી એ ઘટના? ‘નાગપાશ’ના સર્વપ્રથમ પ્રકરણ ‘ગરુડવંદનમ્’નો દ્વિતીય ખંડ આજે આપ સૌ પ્રિય વાચકમિત્રો સમક્ષ પ્રસ્તુત કરતા હું હરખ અનુભવી રહ્યો છું.
આ ખંડ આપને કેવો લાગ્યો એ અંગે કમેન્ટ-સેક્શનમાં પ્રતિભાવ આપશો તો ખૂબ ગમશે... ♥️🙏🏼
શું આપને જાણ છે કે રામ-રાવણ વચ્ચેના યુદ્ધમાં એક સમય એવો આવ્યો હતો, જ્યારે ભગવાન રામ અને ભ્રાતા લક્ષ્મણ હિંમત હારી ચૂક્યા હતા? એમની છાવણીમાં સોંપો પડી ગયો હતો! શું હતી એ ઘટના? ‘નાગપાશ’ના સર્વપ્રથમ પ્રકરણ ‘ગરુડવંદનમ્’નો દ્વિતીય ખંડ આજે આપ સૌ પ્રિય વાચકમિત્રો સમક્ષ પ્રસ્તુત કરતા હું હરખ અનુભવી રહ્યો છું. આ ખંડ આપને કેવો લાગ્યો એ અંગે કમેન્ટ-સેક્શનમાં પ્રતિભાવ આપશો તો ખૂબ ગમશે... ♥️🙏🏼
Dec 04, 2022