૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ભારત ના ઇતિહાસ માં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે દિવસે ભારતનું બંધારણ અમલ માં આવ્યું અને ભારત ખરા અર્થ માં એક 'પ્રજાસત્તાક રાષ્ટ્ર' બન્યું. આ દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો અને આખરે મહાત્મા ગાંધી તથા દેશ ની આઝાદી માટે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર અનેક સ્વાતંત્ર્ય વીરોનું સ્વપ્ન ફળ્યું. તેથી જ ૨૬ મી જાન્યુઆરી ને રાષ્ટીય તહેવાર ઘોષિત કરવામાં આવ્યો અને ત્યાર થી આ દિવસ ભારતના "પ્રજાસત્તાક દિવસ" તરીકે માનભેર ઉજવાય છે.
૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ભારત ના ઇતિહાસ માં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે દિવસે ભારતનું બંધારણ અમલ માં આવ્યું અને ભારત ખરા અર્થ માં એક 'પ્રજાસત્તાક રાષ્ટ્ર' બન્યું. આ દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો અને આખરે મહાત્મા ગાંધી તથા દેશ ની આઝાદી માટે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર અનેક સ્વાતંત્ર્ય વીરોનું સ્વપ્ન ફળ્યું. તેથી જ ૨૬ મી જાન્યુઆરી ને રાષ્ટીય તહેવાર ઘોષિત કરવામાં આવ્યો અને ત્યાર થી આ દિવસ ભારતના "પ્રજાસત્તાક દિવસ" તરીકે માનભેર ઉજવાય છે.
Jan 26, 2016