ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વાંચે ગુજરાત’ અભિયાનને ‘નવભારત સાહિત્ય મંદિર’ એક નવા સૂત્ર થકી ધપાવી રહી છે: વાંચે ગુજરાત, વાચનને વધાવે ગુજરાત! વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતી ભાષા અને સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ને વિશેષ વીડિયો-સંદેશ પાઠવવામાં આવ્યો છે, જે ગુજરાતી પ્રકાશન-જગત માટે એક અવિરલ ઘટના ગણી શકાય. આપણા સૌ માટે આ ઐતિહાસિક ક્ષણ છે!
‘કલમનો કાર્નિવલ’માં પધારવા માટે આપ સૌને હાર્દિક નિમંત્રણ છે.
તારીખ: ૦૮ થી ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૨
સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી.
સ્થળ: શ્રીમતી સુશીલાબેન રતિલાલ હૉલ, મ્યુનિસિપલ માર્કેટની સામે, સી.જી. રોડ, અમદાવાદ.
ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વાંચે ગુજરાત’ અભિયાનને ‘નવભારત સાહિત્ય મંદિર’ એક નવા સૂત્ર થકી ધપાવી રહી છે: વાંચે ગુજરાત, વાચનને વધાવે ગુજરાત! વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતી ભાષા અને સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ને વિશેષ વીડિયો-સંદેશ પાઠવવામાં આવ્યો છે, જે ગુજરાતી પ્રકાશન-જગત માટે એક અવિરલ ઘટના ગણી શકાય. આપણા સૌ માટે આ ઐતિહાસિક ક્ષણ છે! ‘કલમનો કાર્નિવલ’માં પધારવા માટે આપ સૌને હાર્દિક નિમંત્રણ છે. તારીખ: ૦૮ થી ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: શ્રીમતી સુશીલાબેન રતિલાલ હૉલ, મ્યુનિસિપલ માર્કેટની સામે, સી.જી. રોડ, અમદાવાદ.
Sep 08, 2022