ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વાંચે ગુજરાત’ અભિયાનને ‘નવભારત સાહિત્ય મંદિર’ એક નવા સૂત્ર થકી ધપાવી રહી છે: વાંચે ગુજરાત, વાચનને વધાવે ગુજરાત! વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતી ભાષા અને સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ને વિશેષ વીડિયો-સંદેશ પાઠવવામાં આવ્યો છે, જે ગુજરાતી પ્રકાશન-જગત માટે એક અવિરલ ઘટના ગણી શકાય. આપણા સૌ માટે આ ઐતિહાસિક ક્ષણ છે! ‘કલમનો કાર્નિવલ’માં પધારવા માટે આપ સૌને હાર્દિક નિમંત્રણ છે. તારીખ: ૦૮ થી ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: શ્રીમતી સુશીલાબેન રતિલાલ હૉલ, મ્યુનિસિપલ માર્કેટની સામે, સી.જી. રોડ, અમદાવાદ.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વાંચે ગુજરાત’ અભિયાનને ‘નવભારત સાહિત્ય મંદિર’ એક નવા સૂત્ર થકી ધપાવી રહી છે: વાંચે ગુજરાત, વાચનને વધાવે ગુજરાત! વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતી ભાષા અને સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ને વિશેષ વીડિયો-સંદેશ પાઠવવામાં આવ્યો છે, જે ગુજરાતી પ્રકાશન-જગત માટે એક અવિરલ ઘટના ગણી શકાય. આપણા સૌ માટે આ ઐતિહાસિક ક્ષણ છે!

‘કલમનો કાર્નિવલ’માં પધારવા માટે આપ સૌને હાર્દિક નિમંત્રણ છે.

તારીખ: ૦૮ થી ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૨
સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી.
સ્થળ: શ્રીમતી સુશીલાબેન રતિલાલ હૉલ, મ્યુનિસિપલ માર્કેટની સામે, સી.જી. રોડ, અમદાવાદ.

ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વાંચે ગુજરાત’ અભિયાનને ‘નવભારત સાહિત્ય મંદિર’ એક નવા સૂત્ર થકી ધપાવી રહી છે: વાંચે ગુજરાત, વાચનને વધાવે ગુજરાત! વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતી ભાષા અને સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ને વિશેષ વીડિયો-સંદેશ પાઠવવામાં આવ્યો છે, જે ગુજરાતી પ્રકાશન-જગત માટે એક અવિરલ ઘટના ગણી શકાય. આપણા સૌ માટે આ ઐતિહાસિક ક્ષણ છે! ‘કલમનો કાર્નિવલ’માં પધારવા માટે આપ સૌને હાર્દિક નિમંત્રણ છે. તારીખ: ૦૮ થી ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: શ્રીમતી સુશીલાબેન રતિલાલ હૉલ, મ્યુનિસિપલ માર્કેટની સામે, સી.જી. રોડ, અમદાવાદ.

Let's Connect

sm2p0