ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजाम् ।
चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो म आवह ॥
‘હે સર્વજ્ઞ અગ્નિદેવ! સુવર્ણ અને રજતના અલંકારોથી સુશોભિત, ચંદ્ર સમાન પ્રસન્નકાંતિ ધરાવનાર, હરણ સમાન સ્વર્ણવર્ણી – સુવર્ણમયી દેવીને મારા વતી આહ્વાન આપો!’
‘મહા-અસુર શ્રેણી’ના નવા પુસ્તકની આગમન પહેલાંની પરંપરાને અનુસરવા માટે ફૉર્ચ્યુન ડિઝાઈનિંગ સ્ટુડિયો, નવભારત સાહિત્ય મંદિર અને અમે બંને લેખકોએ નવેમ્બર મહિનામાં વિષ્ણુયજ્ઞનું આયોજન કર્યુ હતું, પરંતુ શક્ય ન બન્યું.
અંતે, ગઈકાલે એમના અર્ધાંગિની – ગજગામિની પદ્મપ્રિયા – ની કૃપા ‘નાગપાશ’ને પ્રાપ્ત થાય, એ માટે યજ્ઞ કરવામાં આવ્યો.
હા... ગઈકાલે ‘નાગપાશ’ના પૃષ્ઠ ઉપર શ્રીમાતાનું પ્રાગટ્ય થયું! 🪷
- પરખ ભટ્ટ અને રાજ જાવિયા
ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजाम् । चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो म आवह ॥ ‘હે સર્વજ્ઞ અગ્નિદેવ! સુવર્ણ અને રજતના અલંકારોથી સુશોભિત, ચંદ્ર સમાન પ્રસન્નકાંતિ ધરાવનાર, હરણ સમાન સ્વર્ણવર્ણી – સુવર્ણમયી દેવીને મારા વતી આહ્વાન આપો!’ ‘મહા-અસુર શ્રેણી’ના નવા પુસ્તકની આગમન પહેલાંની પરંપરાને અનુસરવા માટે ફૉર્ચ્યુન ડિઝાઈનિંગ સ્ટુડિયો, નવભારત સાહિત્ય મંદિર અને અમે બંને લેખકોએ નવેમ્બર મહિનામાં વિષ્ણુયજ્ઞનું આયોજન કર્યુ હતું, પરંતુ શક્ય ન બન્યું. અંતે, ગઈકાલે એમના અર્ધાંગિની – ગજગામિની પદ્મપ્રિયા – ની કૃપા ‘નાગપાશ’ને પ્રાપ્ત થાય, એ માટે યજ્ઞ કરવામાં આવ્યો. હા... ગઈકાલે ‘નાગપાશ’ના પૃષ્ઠ ઉપર શ્રીમાતાનું પ્રાગટ્ય થયું! 🪷 - પરખ ભટ્ટ અને રાજ જાવિયા
Feb 28, 2023