લોક-ડાઉનના સમયગાળો અને તેમાંય પ્રવાસન સાથે સંકળાયેલા પ્રવાસીઓની પ્રાસંગિક ઘટનાઓને ફિક્શન સાથે સુંદર રીતે નિશાત શાહ દ્વારા આલેખાયે પુસ્તક વિશ્વ પ્રવાસીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. કોરોનાકાળમાં પ્રવાસન ક્ષેત્રે થયેલી વૈશ્વિક અસરોને બખૂબી ઉજાગર કરે છે. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીસને લગતી સમસ્યાઓની વાત રજૂ કરે છે. ગ્લોબલ ઇકોનોમિક સાથે સંકળાયેલ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીસના લેખાંજોખાં અને વિશ્વની મહાસત્તાઓની કોરોના સામે થયેલી સ્થિતિની વાત સાથે જનસમૂદાયને નડેલી મુશ્કેલીઓની ઘટનાઓ રજૂ કરી છે.
આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3iQQu1C
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
લોક-ડાઉનના સમયગાળો અને તેમાંય પ્રવાસન સાથે સંકળાયેલા પ્રવાસીઓની પ્રાસંગિક ઘટનાઓને ફિક્શન સાથે સુંદર રીતે નિશાત શાહ દ્વારા આલેખાયે પુસ્તક વિશ્વ પ્રવાસીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. કોરોનાકાળમાં પ્રવાસન ક્ષેત્રે થયેલી વૈશ્વિક અસરોને બખૂબી ઉજાગર કરે છે. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીસને લગતી સમસ્યાઓની વાત રજૂ કરે છે. ગ્લોબલ ઇકોનોમિક સાથે સંકળાયેલ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીસના લેખાંજોખાં અને વિશ્વની મહાસત્તાઓની કોરોના સામે થયેલી સ્થિતિની વાત સાથે જનસમૂદાયને નડેલી મુશ્કેલીઓની ઘટનાઓ રજૂ કરી છે. આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3iQQu1C #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Oct 12, 2021