‘ગુજરાત સમાચાર’માં દર બુધવારે પ્રગટ થતી કૉલમમાં આવતા નિબંધો આ પુસ્તકમાં છે. હરદ્વાર ગોસ્વામીની આ કૉલમ ખૂબ પોપ્પુલર છે. એમના લેખોમાં નોખા વિષયની અનોખી રજૂઆત જોવા મળે છે. વિશ્વસાહિત્યનું એમનું વાચન અહીં પ્રતિબિમ્બિત થાય છે. માહિતીનો ખડકલો ન લાગે તેમ દરેક નિબંધમાં વિષયના તમામ પાસાને આવરી લેવાની સલુકાઇ દેખાય છે. સાથે સાથે રસપ્રદ અવલોકન આપતા જાય છે. ભાષાની આગવી છટાને કારણે નિબંધ નિરનિરાળા રૂપ ધારણ કરે છે. આ પુસ્તકમાં વહાલથી વિસામો લેવાનું મન થાય એવી ઘણી જગ્યાઓ છે. દરેક પુસ્તક પ્રેમીએ વસાવવા જેવું પુસ્તક. -ડૉ. જયેન્દ્રસિંહ જાદવ (મહામાત્ર : ગુજરાત સાહિત્ય અકાદમી) @hardwar_goswami

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

‘ગુજરાત સમાચાર’માં દર બુધવારે પ્રગટ થતી કૉલમમાં આવતા નિબંધો આ પુસ્તકમાં છે. હરદ્વાર ગોસ્વામીની આ કૉલમ ખૂબ પોપ્પુલર છે. એમના લેખોમાં નોખા વિષયની અનોખી રજૂઆત જોવા મળે છે. વિશ્વસાહિત્યનું એમનું વાચન અહીં પ્રતિબિમ્બિત થાય છે. માહિતીનો ખડકલો ન લાગે તેમ દરેક નિબંધમાં વિષયના તમામ પાસાને આવરી લેવાની સલુકાઇ દેખાય છે. સાથે સાથે રસપ્રદ અવલોકન આપતા જાય છે. ભાષાની આગવી છટાને કારણે નિબંધ નિરનિરાળા રૂપ ધારણ કરે છે. આ પુસ્તકમાં વહાલથી વિસામો લેવાનું મન થાય એવી ઘણી જગ્યાઓ છે. દરેક પુસ્તક પ્રેમીએ વસાવવા જેવું પુસ્તક.
-ડૉ. જયેન્દ્રસિંહ જાદવ
(મહામાત્ર : ગુજરાત સાહિત્ય અકાદમી)

@hardwar_goswami

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

‘ગુજરાત સમાચાર’માં દર બુધવારે પ્રગટ થતી કૉલમમાં આવતા નિબંધો આ પુસ્તકમાં છે. હરદ્વાર ગોસ્વામીની આ કૉલમ ખૂબ પોપ્પુલર છે. એમના લેખોમાં નોખા વિષયની અનોખી રજૂઆત જોવા મળે છે. વિશ્વસાહિત્યનું એમનું વાચન અહીં પ્રતિબિમ્બિત થાય છે. માહિતીનો ખડકલો ન લાગે તેમ દરેક નિબંધમાં વિષયના તમામ પાસાને આવરી લેવાની સલુકાઇ દેખાય છે. સાથે સાથે રસપ્રદ અવલોકન આપતા જાય છે. ભાષાની આગવી છટાને કારણે નિબંધ નિરનિરાળા રૂપ ધારણ કરે છે. આ પુસ્તકમાં વહાલથી વિસામો લેવાનું મન થાય એવી ઘણી જગ્યાઓ છે. દરેક પુસ્તક પ્રેમીએ વસાવવા જેવું પુસ્તક. -ડૉ. જયેન્દ્રસિંહ જાદવ (મહામાત્ર : ગુજરાત સાહિત્ય અકાદમી) @hardwar_goswami #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0