કુંડલિની વિજ્ઞાન વિશે ઘણી સાચી-ખોટી માન્યતા પ્રવર્તે છે. માનવશરીરમાં કુલ ચક્રો કેટલા એ વિશે પણ ઘણા મતભેદો છે. હકીકત એ છે કે, ૧૧૪ ચક્રોમાંથી કુંડલિની જાગૃત કરવા માટે ૭ ચક્રોનું જાગૃત થવું જરૂરી છે. જેમાંનુ સૌથી પહેલું ચક્ર એટલે – મૂળાધાર ચક્ર! ગુદા અને લિંગ ભાગની વચ્ચે પ્રાદુર્ભાવ પામતું આ ચક્ર શરીરના આધારસ્તંભ સ્વરૂપ ઊર્જા છે. સામાન્યતઃ આપણે જેને પ્રાણ અથવા ચેતના કહીએ છીએ, એ આ ચક્રમાં સમાહિત હોય છે. પૃથ્વી પર જન્મ લેતાં મોટાભાગના માણસોની ઊર્જા આખી જિંદગી મૂળાધાર ચક્રમાં જ સ્થાયી થઈને રહે છે. વિજ્ઞાનજગત જેને ‘Evolved Human Beings’ કહે છે, એ અવસ્થામાં પહોંચવા માટે પ્રાણઊર્જાને મૂળાધાર ચક્રમાંથી બહાર લાવવાની જરૂરિયાત રહે છે, જેના માટે અવરોધરૂપ બને છે – ભોગ, સંભોગ અને નિદ્રા! મનુષ્યની સમગ્ર ઊર્જા આમાં જ ખર્ચાઈ જતી હોવાથી ઘણા ખરા લોકોની ઊર્જા તેઓના અવસાન સુધી મૂળાધાર ચક્રમાં જ ગોંધાઈને રહી જાય છે. પ્રાચીન ભારતમાં ઋષિમુનિઓ દ્વારા સંયમ રાખવા અને બ્રહ્મચર્યનું પાલન કરવાની સલાહ આપવા પાછળનું મૂળ કારણ જ આ હતું! પ્રાણઊર્જાને મૂળાધાર ચક્રમાંથી મુક્ત કરી ઊર્ધ્વ દિશામાં પ્રયાણ કરાવવા માટેની આ ચાવી ગણાતી હતી. ‘મૃત્યુંજય’ નવલકથા જેમણે વાંચી હશે, એમને ખ્યાલ હશે કે ઈસવીસન ૪૭૦ની ટાઇમલાઇનમાં મહામહોપાધ્યાય મત્સ્યેન્દ્રનાથ પોતાના પુત્રોની કુંડલિની જાગૃત કરે છે. આ દ્રશ્યમાં પણ અમે સત્યની નજીક રહીને આખો ચિતાર વર્ણવવાની કોશિશ કરી છે. કુંડલિની જાગૃત થાય ત્યારે સિદ્ધયોગીઓ કયા પ્રકારની અનુભૂતિમાંથી પસાર થાય, એ વાંચ્યા-જાણ્યા-સાંભળ્યા બાદ આ વર્ણન લખ્યું છે. કુંડલિની જાગૃત કરવા માટે જરૂરી અન્ય છ ચક્રો વિશે ક્રમ-અનુસાર આગામી દિવસોમાં જાણીશું. ---------------------------- ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ પ્રકાશિત થઈ ચૂકી છે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ખરીદી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

કુંડલિની વિજ્ઞાન વિશે ઘણી સાચી-ખોટી માન્યતા પ્રવર્તે છે. માનવશરીરમાં કુલ ચક્રો કેટલા એ વિશે પણ ઘણા મતભેદો છે. હકીકત એ છે કે, ૧૧૪ ચક્રોમાંથી કુંડલિની જાગૃત કરવા માટે ૭ ચક્રોનું જાગૃત થવું જરૂરી છે. જેમાંનુ સૌથી પહેલું ચક્ર એટલે – મૂળાધાર ચક્ર! ગુદા અને લિંગ ભાગની વચ્ચે પ્રાદુર્ભાવ પામતું આ ચક્ર શરીરના આધારસ્તંભ સ્વરૂપ ઊર્જા છે. સામાન્યતઃ આપણે જેને પ્રાણ અથવા ચેતના કહીએ છીએ, એ આ ચક્રમાં સમાહિત હોય છે. પૃથ્વી પર જન્મ લેતાં મોટાભાગના માણસોની ઊર્જા આખી જિંદગી મૂળાધાર ચક્રમાં જ સ્થાયી થઈને રહે છે. વિજ્ઞાનજગત જેને ‘Evolved Human Beings’ કહે છે, એ અવસ્થામાં પહોંચવા માટે પ્રાણઊર્જાને મૂળાધાર ચક્રમાંથી બહાર લાવવાની જરૂરિયાત રહે છે, જેના માટે અવરોધરૂપ બને છે – ભોગ, સંભોગ અને નિદ્રા! મનુષ્યની સમગ્ર ઊર્જા આમાં જ ખર્ચાઈ જતી હોવાથી ઘણા ખરા લોકોની ઊર્જા તેઓના અવસાન સુધી મૂળાધાર ચક્રમાં જ ગોંધાઈને રહી જાય છે.

પ્રાચીન ભારતમાં ઋષિમુનિઓ દ્વારા સંયમ રાખવા અને બ્રહ્મચર્યનું પાલન કરવાની સલાહ આપવા પાછળનું મૂળ કારણ જ આ હતું! પ્રાણઊર્જાને મૂળાધાર ચક્રમાંથી મુક્ત કરી ઊર્ધ્વ દિશામાં પ્રયાણ કરાવવા માટેની આ ચાવી ગણાતી હતી.

‘મૃત્યુંજય’ નવલકથા જેમણે વાંચી હશે, એમને ખ્યાલ હશે કે ઈસવીસન ૪૭૦ની ટાઇમલાઇનમાં મહામહોપાધ્યાય મત્સ્યેન્દ્રનાથ પોતાના પુત્રોની કુંડલિની જાગૃત કરે છે. આ દ્રશ્યમાં પણ અમે સત્યની નજીક રહીને આખો ચિતાર વર્ણવવાની કોશિશ કરી છે. કુંડલિની જાગૃત થાય ત્યારે સિદ્ધયોગીઓ કયા પ્રકારની અનુભૂતિમાંથી પસાર થાય, એ વાંચ્યા-જાણ્યા-સાંભળ્યા બાદ આ વર્ણન લખ્યું છે.

કુંડલિની જાગૃત કરવા માટે જરૂરી અન્ય છ ચક્રો વિશે ક્રમ-અનુસાર આગામી દિવસોમાં જાણીશું.

----------------------------

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ પ્રકાશિત થઈ ચૂકી છે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ખરીદી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ.

વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

https://bit.ly/3rUx0v3

તમારી નકલ આજે જ બૂક કરાવો.

Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: Fortune Designing Studio (FDS)
Published by: Navbharat Sahitya Mandir
Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks)
Sponsored by: Hari OM Packaging (Surat)
Cover-Page designed by: Mauli Buch Munshi

#gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

કુંડલિની વિજ્ઞાન વિશે ઘણી સાચી-ખોટી માન્યતા પ્રવર્તે છે. માનવશરીરમાં કુલ ચક્રો કેટલા એ વિશે પણ ઘણા મતભેદો છે. હકીકત એ છે કે, ૧૧૪ ચક્રોમાંથી કુંડલિની જાગૃત કરવા માટે ૭ ચક્રોનું જાગૃત થવું જરૂરી છે. જેમાંનુ સૌથી પહેલું ચક્ર એટલે – મૂળાધાર ચક્ર! ગુદા અને લિંગ ભાગની વચ્ચે પ્રાદુર્ભાવ પામતું આ ચક્ર શરીરના આધારસ્તંભ સ્વરૂપ ઊર્જા છે. સામાન્યતઃ આપણે જેને પ્રાણ અથવા ચેતના કહીએ છીએ, એ આ ચક્રમાં સમાહિત હોય છે. પૃથ્વી પર જન્મ લેતાં મોટાભાગના માણસોની ઊર્જા આખી જિંદગી મૂળાધાર ચક્રમાં જ સ્થાયી થઈને રહે છે. વિજ્ઞાનજગત જેને ‘Evolved Human Beings’ કહે છે, એ અવસ્થામાં પહોંચવા માટે પ્રાણઊર્જાને મૂળાધાર ચક્રમાંથી બહાર લાવવાની જરૂરિયાત રહે છે, જેના માટે અવરોધરૂપ બને છે – ભોગ, સંભોગ અને નિદ્રા! મનુષ્યની સમગ્ર ઊર્જા આમાં જ ખર્ચાઈ જતી હોવાથી ઘણા ખરા લોકોની ઊર્જા તેઓના અવસાન સુધી મૂળાધાર ચક્રમાં જ ગોંધાઈને રહી જાય છે. પ્રાચીન ભારતમાં ઋષિમુનિઓ દ્વારા સંયમ રાખવા અને બ્રહ્મચર્યનું પાલન કરવાની સલાહ આપવા પાછળનું મૂળ કારણ જ આ હતું! પ્રાણઊર્જાને મૂળાધાર ચક્રમાંથી મુક્ત કરી ઊર્ધ્વ દિશામાં પ્રયાણ કરાવવા માટેની આ ચાવી ગણાતી હતી. ‘મૃત્યુંજય’ નવલકથા જેમણે વાંચી હશે, એમને ખ્યાલ હશે કે ઈસવીસન ૪૭૦ની ટાઇમલાઇનમાં મહામહોપાધ્યાય મત્સ્યેન્દ્રનાથ પોતાના પુત્રોની કુંડલિની જાગૃત કરે છે. આ દ્રશ્યમાં પણ અમે સત્યની નજીક રહીને આખો ચિતાર વર્ણવવાની કોશિશ કરી છે. કુંડલિની જાગૃત થાય ત્યારે સિદ્ધયોગીઓ કયા પ્રકારની અનુભૂતિમાંથી પસાર થાય, એ વાંચ્યા-જાણ્યા-સાંભળ્યા બાદ આ વર્ણન લખ્યું છે. કુંડલિની જાગૃત કરવા માટે જરૂરી અન્ય છ ચક્રો વિશે ક્રમ-અનુસાર આગામી દિવસોમાં જાણીશું. ---------------------------- ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ પ્રકાશિત થઈ ચૂકી છે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ખરીદી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

Let's Connect

sm2p0