એક અલૌકિક ભવિષ્યવાણી, આઠ ચિરંજીવીઓ અને આઠ અબજ લોકો!
સતયુગમાં લખાઈ ચૂકેલી એક એવી મહાગાથા, જે આજ સુધી માત્ર ગ્રંથો પૂરતી સીમિત હતી. કથામાં છુપાયેલાં ગર્ભિત અર્થો, મહાનતમ રહસ્યો અને ભયાવહ તથ્યોનો બોજ વહન કરી રહેલા મહામહોપાધ્યાય વંશજો શું કળિયુગના અંતિમ મહાયુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી શકશે?
ચાર વેદ અને અઢાર પુરાણોના સાર સમી ‘મહા-અસુર શ્રેણી’ આપને એક એવા અગમ-અગોચર વિશ્વમાં લઈ જશે, જ્યાં કળિયુગ તેની ચરમસીમા પર છે!
‘મૃત્યુંજય’ અને ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો!
9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ.
#Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash
એક અલૌકિક ભવિષ્યવાણી, આઠ ચિરંજીવીઓ અને આઠ અબજ લોકો! સતયુગમાં લખાઈ ચૂકેલી એક એવી મહાગાથા, જે આજ સુધી માત્ર ગ્રંથો પૂરતી સીમિત હતી. કથામાં છુપાયેલાં ગર્ભિત અર્થો, મહાનતમ રહસ્યો અને ભયાવહ તથ્યોનો બોજ વહન કરી રહેલા મહામહોપાધ્યાય વંશજો શું કળિયુગના અંતિમ મહાયુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી શકશે? ચાર વેદ અને અઢાર પુરાણોના સાર સમી ‘મહા-અસુર શ્રેણી’ આપને એક એવા અગમ-અગોચર વિશ્વમાં લઈ જશે, જ્યાં કળિયુગ તેની ચરમસીમા પર છે! ‘મૃત્યુંજય’ અને ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash